ભારતની મહેમાનગતિમાં ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જી-20ની મહેમાનગતી પછી ભારતની કૂટનીતિમાં આ સંમ્મેલન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફર્નિસગ માટે બીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું ઉદ્ધાટન કર્યું છે. આ દરમ્યાન તેમણે કહ્યું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં જયારે ભારતે જી-20ની અધ્યક્ષતા સંભાળી હતી, ત્યારે નિર્ણય કરવામાં આવ્યો હતો કે, ગ્લોબલ સાઉથના દેશોની અવાજ આગળ વધારવું એ પ્રાથમિકતા રહેશે.
દુનિયાનું સૌથી અનોખુ મંચ
વડાપ્રધાને કહ્યું કે, વોયસ ઓફ ગ્લોબલ સાઉથ 21મી સદીની બદલતી દુનિયાનું સૌથી અનોખું મંચ છે. ભોગૌલિક રૂપથી ગ્લોબલ સાઉથ હંમેશાથી રહ્યું છે, પરંતુ આ પ્રકારથી અવાજ પહેલીવાર મળી રહી છે. આપણા સહિયારા પ્રયાસોનું પરિણામ છે. આ 100થી વધારે અલગ-અલગ દેશ છે, પરંતુ અમારા હિત સમાન છે, અમારી પ્રથમિકતા સમાન છે.
- Advertisement -
જી-20ની અધ્યક્ષતા સંભાળી હતી
તેમણે કહ્યું કે, ગયા વર્ષ ડિસેમ્બરમાં જયારે ભારતે જી-20ની અધ્યક્ષતા સંભાળી હતી ત્યારે અમે ગ્લેબલ સાઉથના દેશોની અવાજને આગળ વધારવું પ્રાથમિકતા છે. આની સાથે જ ભારતનું માનવું છે કે, નવી ટેક્નોલોજી નોર્થ અને સાઉથની વચ્ચે વધતા અંતરનું નવું સ્ત્રોત નહીં બની શકે.
Delivering my opening remarks at the Voice of the Global South Summit.
https://t.co/q0IJ7nEpUx
— Narendra Modi (@narendramodi) November 17, 2023
- Advertisement -
વાતચીત અને કૂટનીતિને વધુ મહત્વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે બધા જોઇ રહ્યા છીએ કે પશ્ચિમ એશિયાના ક્ષેત્રની ઘટનાઓમાંથી નવી તકો ઉભરી રહી છે. ભારતે સાત ઓક્ટોમ્બરના ઇઝરાયલમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. અમે સંયમ રાખ્યો છે. અમે વાતચીત અને કૂટનીતિને મહત્વ આપ્યું છે. અમે ઇઝરાયલ અને હમાસની વચ્ચે સંઘર્ષમાં નાગરિકોની મોતની પણ કડક નિંદા કરી છે. પેલિસ્ટીનીનીના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથેની વાતચીત દરમ્યાન અમે પેલિસ્ટીનીની લોકોને માનવીય સહાય મોકલી છે. આ સમયે જયારે ગ્લોબલ સાઉથના દેશોની વ્યાપક ભલાઇ માટે અકજૂટ રહેવું જોઇએ.