By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    5 hours ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    2 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    4 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    5 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    5 hours ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    6 hours ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    1 day ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    1 day ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 day ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    5 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી પર શત શત નમન કરતા ધારાસભ્ય ઉદય કાનગડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી પર શત શત નમન કરતા ધારાસભ્ય ઉદય કાનગડ
રાજકોટ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી પર શત શત નમન કરતા ધારાસભ્ય ઉદય કાનગડ

Khaskhabar Editor
Last updated: 2024/10/02 at 5:17 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

વિશ્ર્વને સત્ય, અહિંસા, ન્યાય, કરૂણા અને વિશ્ર્વપ્રેમનો રાહ બતાવનારા મહાત્મા ગાંધીના કાર્યો હંમેશા લોકોને પ્રેરણા આપતા રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સત્ય, શાંતિ અને અહિંસાના ઉપાસક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને જય જવાન જય ક્સિાન સૂત્ર આપનાર ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રીશ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પર તેમને શત શત વંદન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે મહાત્મા ગાંધીજીએ સમગ્ર વિશ્ર્વને અહિંસા બળમાં રહેલી અમોઘ શક્તિના દર્શન કરાવ્યા હતા. કેટલીક વિચક્ષ્ાણ અને વિરલ વિભૂતીઓના પગલા ઘરતી પર એવા પડે છે કે તેને સમયરૂપી સમુદ્ર પણ ભુસી શક્તો નથી. દેશની પ્રજા જેમને યુગપુરૂષ, સાબરમતીકા સંત, રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે વિશ્ર્વને ભારત તરફથી અપાયેલી વિશ્ર્વ માનવની મહાન ભેટ. મુઠૃી હાડકાના આ માનવીએ સત્ય, અહિંસા,અહિંસક સત્યાગ્રહો, મજબૂત મનોબળ વડે બ્રિટીશ સરકારને ઝુકાવી હતી. મહાત્મા ગાંધીજીએ વકીલાતની કમાણી છોડી ભારતની આઝાદીનું સબળ નેતૃત્વ લીધુ. દક્ષ્ાિણ આફ્રીકામાં રંગભેદ નીતિ સામે સત્યાગ્રહ આદર્યો. ત્યાંના લોકોને થતો અન્યાય દૂર ર્ક્યો. સ્ત્રીશિક્ષ્ાણ, અસ્પૃશ્યતા નિવારણ, નિરક્ષ્ારતા નિવારણ, કુરિવાજો, દારૂબંધી, ગ્રામોધ્ધાર, દલિતોધ્ધાર, સ્ત્રી સ્વાતંત્રય જેવા એ સમયના અનેક પ્રશ્ર્નો સામે લડત ઉપાડી જીવન જીવવાની એક નવી જ વ્યવહારૂ રીત તેમણે આચરી બતાવી.

- Advertisement -

પોતાના અસાધારણ કાર્યોથી 1917માં તેમણે ચંપારણ સત્યાગ્રહ, 19રરમાં અસહકારનું આંદોલન, 1930માં સવિનય કાનુન ભંગ અને દાંડી પહોંચવા માટે 1રમી માર્ચે સાબરમતી આશ્રમેથી દાંડીકુચ આરંભી, 194રમાં હિંદ છોડો ચળવળ જગાડી. અનેક અસાધારણ કાર્યો જનકલ્યાણાર્થે ર્ક્યા. બાપુની સમગ્ર જીવન સાદગી, સંયમ,ચોક્સાઈ, ચીવટ, સ્વચ્છતા, નિયમિતતાથી ઓપતુ હતું. મારૂ જીવન જ મારો સંદેશ છે એવુ કહી શકનારા ગાંધીબાપુએ સાબરમતી અને વર્ધામાં આશ્રમો સ્થાપી દેશસેવકો તૈયાર ર્ક્યા, ભારતીય સંસ્કૃતીનાં મૂલ્યોને તેમજ ભાવનાઓને પુનર્જીવીત ર્ક્યા. તેઓ સ્વદેશી ચીજોના ભારે હિમાયતી હતા. અનેક્વાર જેલવાસ વેઠયો, આમરણાંત ઉપવાસ ર્ક્યા, ગરીબોની હાલત નિહાળી પોતાનો દેહ પર વણેલું ખાદીનું એક માત્ર કાપડ આજીવન ધારણ ર્ક્યુ.
આમ, સમગ્ર વિશ્ર્વને સત્ય, અહિંસા, ન્યાય, કરૂણા અને વિશ્ર્વપ્રેમનો રાહ બતાવનારા મહાત્મા ગાંધીજીના કાર્યો હંમેશા લોકોને પ્રેરણા આપતા રહેશે. તેઓ ખરા અર્થમાં સત્યના સાધક, અહિંસાના ઉપાસક અને કરૂણાના કર્મયોગી હતા. ત્યારે આજે ગાંધીજીની જન્મજયંતી નિમિતે બાપુએ ચીંધેલ માર્ગે ચાલો, બાપુના જીવનમાંથી પ્રેરણા લો તો જ આ દિનની ઉજવણી સાર્થક થઈ ગણાશે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાના અનેક નિર્ણયો મહાત્મા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈને ર્ક્યા છે.

આ તકે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીજીને શત શત નમના કરતા ઉદય કાનગડએ જણાવેલ કે લાલબહાદુર શાસ્ત્રીજી સામાજિક સમાનતામાં દ્રઢ વિશ્ર્વાસ ધરાવતા હતા અને દેશવાસીઓની સેવા કરવા માટે ઉંડે સુધી પ્રતિબધ્ધ હતા. તેમણે અસહકાર ચળવળ અને ભારત છોડો ચળવળમાં ભાગ લઈને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમણે પોતાનુંં જીવન ભારતના લોકોની સેવા માટે સમર્પિત ર્ક્યુ હતુ. લીલા અને શ્ર્વેત ક્રાંતિ સહિત ભારતના વિકાસમાં તેમના યોગદાનની દેશની અર્થવ્યવસ્થા અને સામાજિક કલ્યાણ પર કાયમી અસર પડી છે. સાદગી અને પ્રમાણિક્તા ધ્વારા ચિળ્ળ્ળ્ળ્ત શાસ્ત્રીજીની નેતૃત્વ શૈલી, ભારત અને વિશ્ર્વભરના નેતાઓને સતત પ્રેરણા આપે છે.તેમ અંતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પર શત શત નમન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.

You Might Also Like

નિવૃત્ત પોલીસના પુત્ર અને પુત્રવધૂ અજઈંની પત્નીના 9.80 લાખના દાગીના ઓળવી ગયા

જિયો અને રિટેલ ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ, 5ૠ સબ્સ્ક્રાઇબર્સ 25 કરોડને પાર

આવતીકાલથી રાજકોટ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ

રાજકોટ હિરાસર એરપોર્ટ 31માથી 18મા ક્રમે પહોંચ્યું પરંતુ હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થઈ

આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે ફાંસીની સજા

TAGGED: Bharat Ratna, Bharat Ratna Lal Bahadur Shastri, Father of the Nation Mahatma Gandhi, Lal Bahadur Shastri, Mahatma Gandhi, MLA Uday Kangad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજાઈ
Next Article આવતીકાલે જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ 2024નો ધમાકેદાર શુભારંભ: ખેલૈયાઓમાં ઉત્સાહનાં ઘોડાપુર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નિવૃત્ત પોલીસના પુત્ર અને પુત્રવધૂ અજઈંની પત્નીના 9.80 લાખના દાગીના ઓળવી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

જિયો અને રિટેલ ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ, 5ૠ સબ્સ્ક્રાઇબર્સ 25 કરોડને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

આવતીકાલથી રાજકોટ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?