By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    1 day ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    23 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 day ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 day ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પંડિત હાઉસમાં સચવાયેલી સીતારામ નારાયણ પંડિત પરિવારની યાદો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પંડિત હાઉસમાં સચવાયેલી સીતારામ નારાયણ પંડિત પરિવારની યાદો
Author

પંડિત હાઉસમાં સચવાયેલી સીતારામ નારાયણ પંડિત પરિવારની યાદો

Khaskhabar Editor
Last updated: 2024/07/01 at 5:51 PM
Khaskhabar Editor 11 months ago
Share
6 Min Read
SHARE

વિશેષ:પરેશ રાજગોર

સીતારામ પંડિત માર્ગ (આકાશવાણી રોડ) પર આવેલી હવેલી અને તેમાં રહેતા પંડિત પરિવારનો ઈતિહાસ

- Advertisement -

લગભગ 100 વર્ષ ઉપર જૂની અને જર્જરિત હવેલી જે આપ ઉપરોક્ત ફોટોમાં જોઈ રહ્યા છો તે રેસકોર્ષ પાસે આવેલા સીતારામ પંડિત માર્ગ (આકાશવાણી રોડ) પર આવેલી છે. તેની તદ્દન બાજુમાં જ્યાં હાલ તક્ષશિલા એપાર્ટમેન્ટ બનેલ છે ત્યાં આવી જ સમાન અને વિશાળ જગ્યામાં બનેલ હવેલી હતી જેનું નામ હતું ‘પંડિત હાઉસ.’ જેનો સીધો ઈતિહાસ સ્વતંત્રતાની લડત અને ભારતીય રાજકારણ સાથે જોડાયેલ હતો. આ બધી જમીનોના માલિક સીતારામ નારાયણ પંડિત એ હવેલીમાં તારાબાઈ, રમાબાઈ, રણજીત અને પ્રતાપ વગેરે પરિવારજનો સાથે વસતા હતાં. જેઓ એક રૂઢિચુસ્ત મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવાર હતો. જે સંસ્કૃતના વિદ્વાનો હતા જેના સંસ્કૃત પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ જે પાછળથી રશિયનમાં પણ થયેલો. આ પરિવારના ઉમાકાન્ત પંડિતે ‘હટાણા બજાર’ જેવા રાજકોટ શહેરમાં ઉદ્યોગ સ્થાપ્યાં, જેના નામે હાલ ઉમાકાન્ત પંડિત ઉદ્યોગનગર છે.

સીતારામ પંડિતના બેરિસ્ટર પુત્ર રણજીત પંડિત સાથે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના બહેન સરૂપકુમારીના લગ્ન થયેલ, જેને સાસરીયે અપાયેલ નામ વિજયાલક્ષ્મી પંડિતના નામે આપણે ઓળખીએ છીએ. વિજ્યાલક્ષ્મી રાજકોટ સાસરે આવ્યા બાદ માત્ર એક જ વર્ષ રહ્યાં જેનું કારણ તેઓએ પોતાની આત્મકથા, ‘ધ સ્કોપ ઓફ હેપીનેસ’માં માત્ર એક લીટીમાં જણાવેલ છે કે રાજકોટમાં સંયુક્ત અને રૂઢિચુસ્ત સાસરામાં તેઓ અનુકૂળ ન થઈ શક્યા કેમ કે તેઓના લગ્ન ગાંધીજીની હાજરીમાં તદ્દન સાદગીથી અલ્હાબાદના ‘આનંદ ભવન’માં થયેલાં જે પંડિત પરિવારને પસંદ ન હોવાથી તેઓનું વર્તન હંમેશાં ઉષ્માવિહોણું હતું. ઝયળાયતિં બજ્ઞક્ષિ ‘આંધીનો જન્મ’ એવો તાર જેના જન્મ સમયે દૂર રહેલાં પિતાને થયેલો તે દીકરી વિજ્યાલક્ષ્મી સ્વભાવ સાથે આ શબ્દ જીવનભર વણાઈ ગયો. રાજકોટથી પતિ સાથે દિલ્હી ગયા બાદ બંને સ્વાતંત્ર્ય માટેની લડતમાં જોડાઈ ગયા. આઝાદીના દરેક લડવૈયાની જેમ તેઓએ પણ આની કિંમત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂકવી. વિજ્યાલક્ષ્મી અને તેની ત્રણેય દીકરીઓ જીવનભર ‘ઘર’ માટે તરસતાં રહ્યાં અને 1944માં જ જેલવાલ દરમિયાન રણજીત પંડિતનું મૃત્યુ થયું. જો કે આઝાદીની લડતમાં ઝંપલાવતા જ પતિ-પત્નીએ જેલવાસની તૈયારી કરી લીધેલી.

ઉમાકાન્ત પંડિતે ‘હટાણા બજાર’ જેવા રાજકોટ શહેરમાં ઉદ્યોગ સ્થાપ્યાં, જેના નામે હાલ ઉમાકાન્ત પંડિત ઉદ્યોગનગર

- Advertisement -

પોતાની ત્રણ પુત્રીઓના માનસ પર આવી અસર ન પડે તે માટે પ્રથમ વખત જેલમાં જવાનું બન્યું ત્યારે રોજીંદા બ્રેડ-બટરની જગ્યાએ ચોકલેટ કેક મંગાવી અને દીકરીઓને સમજાવ્યું કે દેશની આઝાદી માટે ખુદની મરજીથી જ તેઓ જઈ રહ્યાં છે. આ ક્રમ પાછળથી એટલો સામાન્ય બની ગયો કે ચોકલેટ કેકનું આગમન એટલ માતા કે પિતાનું જેલગમન. આગળ જતાં તેમની દીકરી નયનતારા સહગલે પોતાની આત્મકથાને નામ આપેલું ‘પ્રિઝન એન્ડ ધ ચોકલેટ કેક!’સોળ મહિનાના જેલવાસ બાદ ઘરે પહોંચ્યા તો ત્રણ વર્ષની નાની દીકરી તેની પાસે જવા તૈયાર નહોતી, તે માને ભૂલી ગયેલી અને મોટી બેની આંખોમાં ‘અનાથ’ જેવા ભાવ હતાં.
આઘાતનો સિલસિલો કદી ન અટક્યો. પતિના મૃત્યુ બાદ સાસરિયાઓએ બેંક ખાતા સ્થગિત કરાવી દીધા ત્યારે હિંદુ વિધવા ખાસ કરીને જેને પુત્ર ન હોય તેને વારસાઈ હક્ક ન હતો તેથી પોતાના જેવો અન્યાય અન્ય વિધવા સાથે ન થાય તે માટે હિંદુ વિધવાઓના વારસાઈ હક્કને ધ્યાય બનાવી લડતાં રહ્યાં અને જીત્યા પણ ખરા! પતિના મૃત્યુ બાદ બાપુના કહેવાથી અમેરિકા ગયા અને ત્યાં ભારતની આઝાદી માટે જાગૃતિ કેળવવાનું પ્રશંસનીય કાર્ય કર્યું.

1947માં રશિયામાં ભારતીય રાજદૂત તરીકે ગયા જ્યાં અન્ય રાજદૂતો સાથે એકમાત્ર સ્ત્રી હોવા છતાં સમાન રીતે કામ કર્યું. 1953માં પોતે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ દેશનું ગૌરવ વધાર્યુ. તેર વર્ષ બાદ ભારત પાછા ફર્યા તો ફરી એ અહેસાસ થયો કે ‘ઘર’ તો હતું જ નહીં કેમ કે જે મોટા હતા તે મૃત્યુ પામેલા અને નાના હતા તે અભ્યાસ કે અન્ય હેતુથી દૂર થઈ ગયેલા. ભાઈ સાથે રહેવા લાગ્યા તો ભાઈ સાથેની નિકટતા અને ભાભી પ્રત્યેની અવગણનાએ ભાવિ વડાપ્રધાન એવા ભત્રીજી ઈન્દિરાના મનમાં કાયમી અણગમો ઉપજાવ્યો. દિલ્હીથી દૂર રહેવા મહારાષ્ટ્રના ગવર્નરપદની ભાઈની ઓફર સ્વીકારી મુંબઈ શિફ્ટ થયાં. પરંતુ જવાહરલાલના મૃત્યુ પછી શાસ્ત્રીજીના કહેવાથી તેની ખાલી પડેલી બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા અને જીત્યા. ઈન્દિરા સાથે વધતાં જતાં અંતર બાદ ‘ફૂઈ મને તમારા પર સ્હેજે વિશ્ર્વાસ નથી’

પંડિત વિજ્યા લક્ષ્મીનો નાતો રાજકોટ શહેર સાથે જોડાયેલો છે

એવા ઈન્દિરાના શબ્દો બાદ રાજીનામું આપી રાજકારણથી દૂર રહેવા દહેરાદૂન ચાલ્યા ગયાં.
ઈન્દિરા દ્વારા 1975માં કટોકટી લદાતા પોતે ભાઈ સાથે જેનું સપનું જોયું તે આઝાદ ભારત આવું ન હોય શકે તેમ માની રાજકારણમાં પાછા ફર્યાં. 1979માં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ તરીકેની ફરજ બાદ જાહેરજીવનમાંથી નિવૃત્ત થયા.વિજ્યાલક્ષ્મી જે ઝંઝાવાતી ગુસ્સા અને ધાણીફૂટ અંગ્રેજી બોલનારા તથા બહુમુખી પ્રતિભાના માલિક તરીકે જાણીતા વિચક્ષણ નારી તરીકે પંકાયેલ હતાં જેણે ભારતીય રાજકારણમાં અને હોદ્દાઓ પર પોતાનું નામ અંકિત કર્યું. 1900માં જન્મથી શરૂ કરેલ 1990 સુધીની તેમની જીવનયાત્રાનો વિશાળ હિસ્સો તેઓએ સક્રિય રાજકારણમાં વિતાવ્યો.

શિક્ષણ સમિતિના ચેરમેનથી લઈ 1935માં ભારતના પ્રથમ કેન્દ્રીય મંત્રી બન્યાં. અવારનવાર ભાઈ દ્વારા ‘તેજોવધ’નો ભોગ બન્યાં કેમ કે સામાન્ય લોકોની જેમ નહેરુ પરિવારના પુરુષો પણ અહમ્ અને સ્ત્રીઓને ઓછી આંકવાની વૃત્તિથી પર નહોતાં, છતાં વિજ્યાલક્ષ્મીએ આને હંમેશાં ભઈલાની મરજી અને પ્રેમ સમજ્યો.માત્ર એક લીટીના વર્ણન જેટલા રાજકોટ નિવાસ જેટલો જ વિજ્યાલક્ષ્મીનો નાતો આપણા શહેર સાથે રહ્યો. એ સિવાયના પંડિત પરિવારમાંથી પણ હાલ અહીં કોઈનો વસવાટ નથી, પરંતુ જાહેરજીવનમાં તેઓ છવાતા રહ્યાં. જેમ કે રણજીત પંડિતના ભત્રીજી શારદા પંડિત જેઓએ એરમાર્શલ મુખર્જી સાથે લગ્ન કરેલ તે શારદા મુખર્જી 1978માં ગુજરાત રાજ્યના ગવર્નર બનેલા.

સૌજન્ય : દિવ્યેશ અઘેરા, મનિષ રાડિયા, દિપ શુક્લ

 

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

TAGGED: Narayan Pandit family, Pandit House
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદના બોપલ SP રિંગરોડ પર 150થી 200ની સ્પીડે ફોર્ચ્યુનરે થારને ટક્કર મારી, 3નાં મોત, એકને ઈજા
Next Article નવા કાયદા હેઠળ રાજકોટનાં આજીડેમ પોલીસ મથકમાં પ્રથમ ગુનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?