By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક
Author

ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 12:16 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

સૌજન્ય આપણો ઇતિહાસ પેજ
અષ્ટવિનાયકથી અભિપ્રાય છે- ‘આઠ ગણપતિ’. આ આઠ અતિ પ્રાચીન મંદિર ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ પણ કહેવાય છે, જે મહારાષ્ટ્રમાં સ્થિત છે. મહારાષ્ટ્રમાં પૂનાની નજીક અષ્ટવિનાયકના આઠ મંદિર 20થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત છે. આ મંદિરોનું પૌરાણિક મહત્વ અને ઈતિહાસ છે. તેમાં બિરાજેલી ગણેશની પ્રતિમાઓ સ્વયંભૂ માનવામાં આવે છે એટલે કે સ્વયં પ્રકટ થઈ છે. આ માનવ નિર્મિત ન થઈને પ્રાકૃતિક છે. અષ્ટવિનાયકના આ બધા જ મંદિર અત્યંત જૂના અને પ્રાચીન છે. આ બધાનો વિશેષ ઉલ્લેખ ગણેશ અને મુદ્ગલ પુરાણ, જે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોનું સમૂહ છે તેમાં કરવામાં આવ્યો છે. આ આઠેય ગણપતિ ધામોની યાત્રા અષ્ટવિનાયક તીર્થ યાત્રાના નામે ઓળખવામાં આવે છે. આ પવિત્ર પ્રતિમાઓને પ્રાપ્ત થવાના ક્રમ મુજબ જ અષ્ટવિનાયકની યાત્રા પણ કરવામાં આવે છે. અષ્ટવિનાયક દર્શનની શાસ્ત્રોક્ત ક્રમબદ્ધતા આ મુજબ છે-
1. મયૂરેશ્વર અથવા મોરેશ્વર – મોરગાંવ, પૂના
2. સિદ્ધિવિનાયક – કરજત તહસીલ, અહમદનગર
3. બલ્લાલેશ્વર – પાલી ગાંવ, રાયગઢ
4. વરદવિનાયક – કોલ્હાપુર, રાયગઢ
5. ચિંતામણી – થેઉર ગાંવ, પૂના
6. ગિરિજાત્મજ અષ્ટવિનાયક – લેણ્યાદ્રી ગાંવ, પૂના
7. વિઘ્નેશ્વર અષ્ટવિનાયક – ઓઝર
8. મહાગણપતિ – રાજણગાંવ

- Advertisement -

1. મયૂરેશ્વર મંદિર
આ મંદિર પૂનાથી 80 કિલોમીટર દૂર સ્થિત છે. મોરેગાંવ ગણેશજીની પૂજાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મયૂરેશ્વર મંદિરની ચારેય ખૂણામાં મીનાર છે અને લાંબા પત્થરોની દીવાલ છે. અહીં ચાર દ્વાર છે. આ ચારેય દ્વાર ચાર યુગ-સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના પ્રતીક છે. આ મંદિરના દ્વાર પર શિવજીના વાહન નંદીની મૂર્તિ સ્થાપિત છે, તેના મુખ ભગવાન ગણેશની મૂર્તિની તરફ છે. નંદીની મૂર્તિના સંબંધમાં અહીં એવી માન્યતા પ્રચલિત છે કે પ્રાચીનકાળમાં શિવજી અને નંદી આ મંદિર ક્ષેત્રમાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા, પરંતુ પછી નંદીને અહીંથી જવા માટે ના કહી દેવામાં આવી. ત્યારથી નંદી અહીં સ્થિત છે. નંદી અને મૂષક બંને જ મંદિરોના રક્ષકના રૂપમાં ઊભા છે. મંદિરમાં ગણેશજી બેઠી મુદ્રા બિરાજમાન છે તથા તેમની સૂંડ ડાબા હાથની તરફ છે તથા તેમની ચાર ભુજાઓ અને ત્રણ નેત્ર છે. એક માન્યતા મુજબ મયૂરેશ્વરના મંદિરમાં ભગવાન ગણેશ દ્વારા સિંધુરાસુર નામના એક રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. ગણેશજીએ મોર ઉપર સવાર થઈને સિંધુરાસુર સાથે યુદ્ધ કર્યું હતું. આ જ કારણોસર અહીં સ્થિત ગણેશજીને મયૂરેશ્વર કહેવામાં આવે છે.

2. સિદ્ધિવિનાયક મંદિર
અષ્ટ વિનાયકમાં બીજા ગણેશ છે સિદ્ધિવિનાયક. આ મંદિર પૂનાથી અંદાજિત 200 કિમી. દૂર સ્થિત છે. નજીક જ ભીમ નદી છે. આ ક્ષેત્ર સિદ્ધટેક ગાંવના અંતર્ગત આવે છે. આ પૂનાના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. મંદિર અંદાજિત 200 વર્ષ જૂનું છે. સિદ્ધટેકમાં સિદ્ધવિનાયક મંદિર ખૂબ જ સિદ્ધ સ્થાન છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુએ સિદ્ધિઓ હાંસલ કરી હતી. સિદ્ધિવિનાયક મંદિર એક પહાડ ઉપર સ્થિત છે, જેનું મુખ્ય દ્વાર ઉત્તર દિશાની તરફ છે. મંદિરની પરિક્રમા માટે પહાડની યાત્રા કરવાની હોય છે. અહીં ગણેશજીની મૂર્તિ 3 ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી છે. મૂર્તિનું મુખ ઉત્તર દિશાની તરફ છે. ભગવાન ગણેશની સૂંડ સીધા હાથની તરફ છે.

- Advertisement -

3. બલ્લાલેશ્વર મંદિર
અષ્ટવિનાયકમાં ત્રીજું મંદિર છે બલ્લાલેશ્વર મંદિર. મંદિર મુબઈ-પૂના હાઇવે પર પાલીથી ટોયનમાં અને ગોવા રાજમાર્ગ પર નાગોથાનેથી પહેલા 11 કિમી. દૂર સ્થિત છે. આ મંદિરનું નામ ગણેશજીના ભક્ત બલ્લાલના નામ પર પડ્યુ છે. પ્રાચીનકાળમાં બલ્લાલ નામુનો એક યુવક હતો, તે ગણેશજીનો પરમભક્ત હતો. એક દિવસ તેણે પાલી ગામમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું. પૂજન કેટલાય દિવસ સુધી ચાલ્યું, પૂજામાં શામેલ કેટલાય બાળકો ઘરે પાછા ન ગયા અને ત્યાં જ બેઠાં રહ્યા. આ કારણ આ બાળકોના માત-પિતાએ બલ્લાલને માર્યો અને ગણેશની પ્રતિમાની સાથે તેને પણ જંગલમાં ફેંકી દીધું. ગંભીર હાલતમાં બલ્લાલ ગણેશજીના મંત્રોના જાપ કરતો રહ્યો. આ ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન પ્યા. ત્યારે બલ્લાલે ગણેશજીને આગ્રહ કર્યો કે તેઓ આ સ્થાન પર જ નિવાસ કરે. ગણેશે આગ્રહને માન આપ્યું.

4. વરદવિનાયક મંદિર
અષ્ટવિનાયકમાં ચોથા ગણેશ છે વરદવિનાયક. આમંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુર ક્ષેત્રમાં સ્થિત છે. અહીં એક સુંદર પર્વતીય ગામ છે મહાડ. આ ગામમાં વરદવિનાયક મંદિર છે. અહીં પ્રચલિત માન્યતા મુજબ વરદવિનાયક ભક્તોની બધી જ કામનાઓ પૂરી થવાનો વરદાન આપે છે. આ મંદિરમાં નંદીદીપ નામનો એક દીવો છે જે કેટલાય વર્ષોમાં પ્રગટી રહ્યો છે. વરદવિનાયકનું નામ લેવા માત્રથી જ બધી મિનોકામના પૂર્ણ થવાનો વરદાન પ્રાપ્ત થઈ જાય છે.

5. ચિંતામણિ ગણપતિ
અષ્ટવિનાયકમાં પાંચમા ગણેશ છે ચિંતામણિ ગણપતિ. આ મંદિર પૂના જિલ્લાના હવેલી ક્ષેત્રમાં સ્થિત છે. મંદિરની પાસે જ ત્રણ નદીઓનું સંગમ છે. આ ત્રણેય નદીઓ છે ભીમ, મુલા અને મુથા. જો કોઈ ભક્તનું મન ખૂબ પરેશાન હોય અને જીવનમાં દુખ જ દુખ આવી રહ્યા હોય તો આ મંદિરમાં આવવા પર આ તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવી માન્યતા છે કે સ્વયં ભગવાન બ્રહ્માએ પોતાના વિચલિત મનને વશમાં કરવા માટે આ સ્થાન પર તપસ્યા કરી હતી.

6. ગિરજાત્મજ ગણપતિ
અષ્ટવિનાયકમાં આગલા ગણપતિ છે ગિરજાત્મજ. આ મંદિર પૂના-નાસિક રાજમાર્ગ પર પૂનાથી અંદાજિત 90 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. ક્ષેત્રના નારાયણગાંવથી આ મંદિરની દૂરી 12 કિલોમીટર છે. ગિરજાત્મજનો અર્થ છે ગિરિજા એટલે કે માતા પાર્વતીના પુત્ર ગણેશ. આ મંદિર એક પહાડ પર બૌદ્ધ ગુફાઓના સ્થાન પર બનાવવામાં આવ્યું છે. અહીં લેનયાદરી પહાડ પર 18 બૌદ્ધ ગુફાઓ છે અને તેમાંથી 8મી ગુફાઓમાં ગિરજાત્મજ વિનાયક મંદિર છે. આ ગુફાઓને ગણેશ ગુફા પણ કહેવામાં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે અંદાજિત 300 પગથિયાં ચડવાના હોય છે. આ સંપૂર્ણ મંદિર જ એક મોટા પત્થરને કાપીને બનાવવામાં આવ્યું છે.

7. વિઘ્નેશ્વર ગણપતિ મંદિર
અષ્ટવિનાયકમાં સાતમા ગણેશ છે વિઘ્નેશ્વર ગણપતિ. આ મંદિર પૂનાના ઓઝર જિલ્લામાં જૂનર ક્ષેત્રમાં સ્થિત છે. આ પૂના-નાસિક રોડ પર નારાયણગાંવથી જૂનર અથવા ઓઝર થઈને અંદાજિત 85 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. એક પ્રચલિત કથા મુજબ વિઘનાસુર નામનો એક અસુર હતો જે સંતોને હેરાન કરતો હતો. ભગવાન ગણેશે આ ક્ષેત્રમાં તે અસુરનું વધ કર્યુ અને બધાને કષ્ટોથી મુક્તિ અપાવી. ત્યારથી આ મંદિર વિઘ્નેશ્વર, વિઘ્નહર્તા અને વિઘ્નહારના રૂપમાં ઓળખાય છે.

8. મહાગણપતિ મંદિર
અષ્ટવિનાયક મંદિરના આઠમા ગણેશજી છે મહાગણપતિ. મંદિર પૂનાના રાંજણગામમાં સ્થિત છે. આ પૂના-અહમદનગર રાજમાર્ગ પર 50 કિમીની દૂરી પર સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ 9-10મી સદીના વચ્ચે માનવામાં આવ્યો છે. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશા પર સ્થિત છે જે ખૂબ વિશાળ અને સુંદર છે. ભગવાન ગણપતિની મૂર્તિને માહોતક નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંની ગણેશજીની પ્રતિમા અદભુત છે. પ્રચલિચ માન્યતા મુજબ મંદિરની મૂળ મૂર્તિ ભોંચરામાં સંતાવીને રાખેલી છે. પહેલાના સમયમાં જ્યારે વિદેશીઓએ અહીં આક્રામણ કર્યુ હતું તો તેમનાથી મૂર્તિ બચાવવા માટે તેને ભોંયરામાં સંતાડી દેવામાં આવી હતી.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: lord ganeshas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમામ ભારતીય ડિપ્લોમેટ્સ નોટિસ પર છે, ભારત-કેનેડા સંબંધોના તણાવ વચ્ચે કેનેડાની વિદેશમંત્રી મેલાની જોલીએ ઘી હોમ્યું
Next Article ટૂંક સમયમાં Air India સાથે વિસ્તારા થશે મર્જ, આ નિયમોમાં ફેરફાર થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?