By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    4 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    5 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    5 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    3 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    3 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    3 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    5 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    6 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    6 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    3 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક
Author

ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 12:16 PM
Khaskhabar Editor 10 months ago
Share
7 Min Read
SHARE

સૌજન્ય આપણો ઇતિહાસ પેજ
અષ્ટવિનાયકથી અભિપ્રાય છે- ‘આઠ ગણપતિ’. આ આઠ અતિ પ્રાચીન મંદિર ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ પણ કહેવાય છે, જે મહારાષ્ટ્રમાં સ્થિત છે. મહારાષ્ટ્રમાં પૂનાની નજીક અષ્ટવિનાયકના આઠ મંદિર 20થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત છે. આ મંદિરોનું પૌરાણિક મહત્વ અને ઈતિહાસ છે. તેમાં બિરાજેલી ગણેશની પ્રતિમાઓ સ્વયંભૂ માનવામાં આવે છે એટલે કે સ્વયં પ્રકટ થઈ છે. આ માનવ નિર્મિત ન થઈને પ્રાકૃતિક છે. અષ્ટવિનાયકના આ બધા જ મંદિર અત્યંત જૂના અને પ્રાચીન છે. આ બધાનો વિશેષ ઉલ્લેખ ગણેશ અને મુદ્ગલ પુરાણ, જે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોનું સમૂહ છે તેમાં કરવામાં આવ્યો છે. આ આઠેય ગણપતિ ધામોની યાત્રા અષ્ટવિનાયક તીર્થ યાત્રાના નામે ઓળખવામાં આવે છે. આ પવિત્ર પ્રતિમાઓને પ્રાપ્ત થવાના ક્રમ મુજબ જ અષ્ટવિનાયકની યાત્રા પણ કરવામાં આવે છે. અષ્ટવિનાયક દર્શનની શાસ્ત્રોક્ત ક્રમબદ્ધતા આ મુજબ છે-
1. મયૂરેશ્વર અથવા મોરેશ્વર – મોરગાંવ, પૂના
2. સિદ્ધિવિનાયક – કરજત તહસીલ, અહમદનગર
3. બલ્લાલેશ્વર – પાલી ગાંવ, રાયગઢ
4. વરદવિનાયક – કોલ્હાપુર, રાયગઢ
5. ચિંતામણી – થેઉર ગાંવ, પૂના
6. ગિરિજાત્મજ અષ્ટવિનાયક – લેણ્યાદ્રી ગાંવ, પૂના
7. વિઘ્નેશ્વર અષ્ટવિનાયક – ઓઝર
8. મહાગણપતિ – રાજણગાંવ

- Advertisement -

1. મયૂરેશ્વર મંદિર
આ મંદિર પૂનાથી 80 કિલોમીટર દૂર સ્થિત છે. મોરેગાંવ ગણેશજીની પૂજાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મયૂરેશ્વર મંદિરની ચારેય ખૂણામાં મીનાર છે અને લાંબા પત્થરોની દીવાલ છે. અહીં ચાર દ્વાર છે. આ ચારેય દ્વાર ચાર યુગ-સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના પ્રતીક છે. આ મંદિરના દ્વાર પર શિવજીના વાહન નંદીની મૂર્તિ સ્થાપિત છે, તેના મુખ ભગવાન ગણેશની મૂર્તિની તરફ છે. નંદીની મૂર્તિના સંબંધમાં અહીં એવી માન્યતા પ્રચલિત છે કે પ્રાચીનકાળમાં શિવજી અને નંદી આ મંદિર ક્ષેત્રમાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા, પરંતુ પછી નંદીને અહીંથી જવા માટે ના કહી દેવામાં આવી. ત્યારથી નંદી અહીં સ્થિત છે. નંદી અને મૂષક બંને જ મંદિરોના રક્ષકના રૂપમાં ઊભા છે. મંદિરમાં ગણેશજી બેઠી મુદ્રા બિરાજમાન છે તથા તેમની સૂંડ ડાબા હાથની તરફ છે તથા તેમની ચાર ભુજાઓ અને ત્રણ નેત્ર છે. એક માન્યતા મુજબ મયૂરેશ્વરના મંદિરમાં ભગવાન ગણેશ દ્વારા સિંધુરાસુર નામના એક રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. ગણેશજીએ મોર ઉપર સવાર થઈને સિંધુરાસુર સાથે યુદ્ધ કર્યું હતું. આ જ કારણોસર અહીં સ્થિત ગણેશજીને મયૂરેશ્વર કહેવામાં આવે છે.

2. સિદ્ધિવિનાયક મંદિર
અષ્ટ વિનાયકમાં બીજા ગણેશ છે સિદ્ધિવિનાયક. આ મંદિર પૂનાથી અંદાજિત 200 કિમી. દૂર સ્થિત છે. નજીક જ ભીમ નદી છે. આ ક્ષેત્ર સિદ્ધટેક ગાંવના અંતર્ગત આવે છે. આ પૂનાના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. મંદિર અંદાજિત 200 વર્ષ જૂનું છે. સિદ્ધટેકમાં સિદ્ધવિનાયક મંદિર ખૂબ જ સિદ્ધ સ્થાન છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુએ સિદ્ધિઓ હાંસલ કરી હતી. સિદ્ધિવિનાયક મંદિર એક પહાડ ઉપર સ્થિત છે, જેનું મુખ્ય દ્વાર ઉત્તર દિશાની તરફ છે. મંદિરની પરિક્રમા માટે પહાડની યાત્રા કરવાની હોય છે. અહીં ગણેશજીની મૂર્તિ 3 ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી છે. મૂર્તિનું મુખ ઉત્તર દિશાની તરફ છે. ભગવાન ગણેશની સૂંડ સીધા હાથની તરફ છે.

- Advertisement -

3. બલ્લાલેશ્વર મંદિર
અષ્ટવિનાયકમાં ત્રીજું મંદિર છે બલ્લાલેશ્વર મંદિર. મંદિર મુબઈ-પૂના હાઇવે પર પાલીથી ટોયનમાં અને ગોવા રાજમાર્ગ પર નાગોથાનેથી પહેલા 11 કિમી. દૂર સ્થિત છે. આ મંદિરનું નામ ગણેશજીના ભક્ત બલ્લાલના નામ પર પડ્યુ છે. પ્રાચીનકાળમાં બલ્લાલ નામુનો એક યુવક હતો, તે ગણેશજીનો પરમભક્ત હતો. એક દિવસ તેણે પાલી ગામમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું. પૂજન કેટલાય દિવસ સુધી ચાલ્યું, પૂજામાં શામેલ કેટલાય બાળકો ઘરે પાછા ન ગયા અને ત્યાં જ બેઠાં રહ્યા. આ કારણ આ બાળકોના માત-પિતાએ બલ્લાલને માર્યો અને ગણેશની પ્રતિમાની સાથે તેને પણ જંગલમાં ફેંકી દીધું. ગંભીર હાલતમાં બલ્લાલ ગણેશજીના મંત્રોના જાપ કરતો રહ્યો. આ ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન પ્યા. ત્યારે બલ્લાલે ગણેશજીને આગ્રહ કર્યો કે તેઓ આ સ્થાન પર જ નિવાસ કરે. ગણેશે આગ્રહને માન આપ્યું.

4. વરદવિનાયક મંદિર
અષ્ટવિનાયકમાં ચોથા ગણેશ છે વરદવિનાયક. આમંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુર ક્ષેત્રમાં સ્થિત છે. અહીં એક સુંદર પર્વતીય ગામ છે મહાડ. આ ગામમાં વરદવિનાયક મંદિર છે. અહીં પ્રચલિત માન્યતા મુજબ વરદવિનાયક ભક્તોની બધી જ કામનાઓ પૂરી થવાનો વરદાન આપે છે. આ મંદિરમાં નંદીદીપ નામનો એક દીવો છે જે કેટલાય વર્ષોમાં પ્રગટી રહ્યો છે. વરદવિનાયકનું નામ લેવા માત્રથી જ બધી મિનોકામના પૂર્ણ થવાનો વરદાન પ્રાપ્ત થઈ જાય છે.

5. ચિંતામણિ ગણપતિ
અષ્ટવિનાયકમાં પાંચમા ગણેશ છે ચિંતામણિ ગણપતિ. આ મંદિર પૂના જિલ્લાના હવેલી ક્ષેત્રમાં સ્થિત છે. મંદિરની પાસે જ ત્રણ નદીઓનું સંગમ છે. આ ત્રણેય નદીઓ છે ભીમ, મુલા અને મુથા. જો કોઈ ભક્તનું મન ખૂબ પરેશાન હોય અને જીવનમાં દુખ જ દુખ આવી રહ્યા હોય તો આ મંદિરમાં આવવા પર આ તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવી માન્યતા છે કે સ્વયં ભગવાન બ્રહ્માએ પોતાના વિચલિત મનને વશમાં કરવા માટે આ સ્થાન પર તપસ્યા કરી હતી.

6. ગિરજાત્મજ ગણપતિ
અષ્ટવિનાયકમાં આગલા ગણપતિ છે ગિરજાત્મજ. આ મંદિર પૂના-નાસિક રાજમાર્ગ પર પૂનાથી અંદાજિત 90 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. ક્ષેત્રના નારાયણગાંવથી આ મંદિરની દૂરી 12 કિલોમીટર છે. ગિરજાત્મજનો અર્થ છે ગિરિજા એટલે કે માતા પાર્વતીના પુત્ર ગણેશ. આ મંદિર એક પહાડ પર બૌદ્ધ ગુફાઓના સ્થાન પર બનાવવામાં આવ્યું છે. અહીં લેનયાદરી પહાડ પર 18 બૌદ્ધ ગુફાઓ છે અને તેમાંથી 8મી ગુફાઓમાં ગિરજાત્મજ વિનાયક મંદિર છે. આ ગુફાઓને ગણેશ ગુફા પણ કહેવામાં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે અંદાજિત 300 પગથિયાં ચડવાના હોય છે. આ સંપૂર્ણ મંદિર જ એક મોટા પત્થરને કાપીને બનાવવામાં આવ્યું છે.

7. વિઘ્નેશ્વર ગણપતિ મંદિર
અષ્ટવિનાયકમાં સાતમા ગણેશ છે વિઘ્નેશ્વર ગણપતિ. આ મંદિર પૂનાના ઓઝર જિલ્લામાં જૂનર ક્ષેત્રમાં સ્થિત છે. આ પૂના-નાસિક રોડ પર નારાયણગાંવથી જૂનર અથવા ઓઝર થઈને અંદાજિત 85 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. એક પ્રચલિત કથા મુજબ વિઘનાસુર નામનો એક અસુર હતો જે સંતોને હેરાન કરતો હતો. ભગવાન ગણેશે આ ક્ષેત્રમાં તે અસુરનું વધ કર્યુ અને બધાને કષ્ટોથી મુક્તિ અપાવી. ત્યારથી આ મંદિર વિઘ્નેશ્વર, વિઘ્નહર્તા અને વિઘ્નહારના રૂપમાં ઓળખાય છે.

8. મહાગણપતિ મંદિર
અષ્ટવિનાયક મંદિરના આઠમા ગણેશજી છે મહાગણપતિ. મંદિર પૂનાના રાંજણગામમાં સ્થિત છે. આ પૂના-અહમદનગર રાજમાર્ગ પર 50 કિમીની દૂરી પર સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ 9-10મી સદીના વચ્ચે માનવામાં આવ્યો છે. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશા પર સ્થિત છે જે ખૂબ વિશાળ અને સુંદર છે. ભગવાન ગણપતિની મૂર્તિને માહોતક નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંની ગણેશજીની પ્રતિમા અદભુત છે. પ્રચલિચ માન્યતા મુજબ મંદિરની મૂળ મૂર્તિ ભોંચરામાં સંતાવીને રાખેલી છે. પહેલાના સમયમાં જ્યારે વિદેશીઓએ અહીં આક્રામણ કર્યુ હતું તો તેમનાથી મૂર્તિ બચાવવા માટે તેને ભોંયરામાં સંતાડી દેવામાં આવી હતી.

You Might Also Like

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

એઇમ્સ અને હિરાસર એરપોર્ટે રાજકોટને નવી ઓળખ આપી

AI : અલાદ્દીનનો જીન

TAGGED: lord ganeshas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમામ ભારતીય ડિપ્લોમેટ્સ નોટિસ પર છે, ભારત-કેનેડા સંબંધોના તણાવ વચ્ચે કેનેડાની વિદેશમંત્રી મેલાની જોલીએ ઘી હોમ્યું
Next Article ટૂંક સમયમાં Air India સાથે વિસ્તારા થશે મર્જ, આ નિયમોમાં ફેરફાર થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharyaખાસ-ખબર

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનીષ આચાર્ય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?