By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    1 day ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    1 day ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    1 day ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    2 days ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    1 day ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    1 day ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    1 day ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    4 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    4 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    5 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઝૂલતાં પુલ દૂર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા જયસુખ પટેલનાં હવાતિયાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > ઝૂલતાં પુલ દૂર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા જયસુખ પટેલનાં હવાતિયાં
મોરબી

ઝૂલતાં પુલ દૂર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા જયસુખ પટેલનાં હવાતિયાં

Khaskhabar Editor
Last updated: 2025/04/24 at 5:32 PM
Khaskhabar Editor 1 month ago
Share
7 Min Read
SHARE

સરકાર પક્ષ તરફથી પણ વળતી દલીલો: હવે વધુ સુનાવણી 29મીએ

મોરબી ઝુલતા પુલના આરોપીઓની ડિસ્ચાર્જ અરજીમાં દલીલો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

મોરબી ઝુલતા પુલ કેસના તમામ આરોપી દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવેલ છે તેનું હિયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારી વકીલ દ્વારા તમામ આરોપીઓ સામે આઇપીસીની જે કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે તે યોગ્ય છે અને ખાસ કરીને ઓરેવા ગ્રૂપ દ્વારા નગરપાલિકા સાથે એમઓયુ કરવામાં આવેલ છે ત્યાંથી લઈને ઝુલતો પુલ તૂટી પડે અને 135 લોકોના જીવ ગયા ત્યાં સુધીમાં આરોપીઓ દ્વારા રાખવામા આવેલ બેદરકારીઓને કોર્ટના ધ્યાન ઉપર મૂકવામાં આવી હતી તેમજ સીટના રિપોર્ટમાં જે મહત્વની બાબતો સામે આવી હતી. તેની પણ ચર્ચા કરી હતી અને ખાસ કરીને ઝુલતા પુલને ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલે તેના પરિવારની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેની નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કરી ન હતી અને તેઓની પાસે ફિટનેસ સર્ટિ ન હતું તો ઓરેવા ગ્રૂપને પુલ ખુલ્લો મુક્તા અટકાવવામાં કેમ આવ્યા ન હતું અને અને પાલિકા જે તે સમયે સાઇલેન્ટ કેમ હતી ? તેવા અનેક મુદાઓ કોર્ટ સમક્ષ મૂક્યા હતા.
મોરબીમાં ગત તા 30/10/2022ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તે દુર્ઘટનામાં કુલ મળીને 135 જેટલા લોકોના મોત નીપજયું હતા.
તે મુજબ ગુનો બનતો નથી જેથી તમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી જે ડિસ્ચાર્જ અરજીનું બુધવારે હિયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા દલીલ કરવા માંગી હતી જેમાં કહ્યું હતું કે, જે દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તે દિવસે કુલ મળીને 3165 લોકોને ટિકિટ આપવામાં આવેલ છે.
જોકે ઝુલતા પુલ ઉપર કેટલા લોકોને એક સમયે જવા દેવા, કેટલી ટિકિટો એક સમયે આપી શકાય તે સહિતની કોઈપણ બાબતની સ્પષ્ટતા ન હતી. જોકે વર્ષ 1960 માં જ્યારે મોરબી નગરપાલિકા સુધરાઈ હતી ત્યારે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેના જનરલ બોર્ડની અંદર કરવામાં આવેલ ઠરાવ મુજબ એક સાથે માત્ર દસ વ્યક્તિઓ ઝૂલતા પુલ ઉપર જવા દેવા તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજો કોઈ ઠરાવ રેકર્ડ ઉપર કરવામાં આવેલ નથી જેથી તેને ધ્યાને લેવામાં આવે તે જરૂરી છે ખાસ કરીને સરકારી વકીલે કહ્યું હતું કે,
ઓરેવા ગ્રુપ દ્વારા નગરપાલિકા સાથે એમઓયુ કરવામાં આવ્યો હતો ત્યાર પહેલા ઓરેવા ગ્રુપ દ્વારા પુલ જોખમી હોવા અંગે ચાર વખત પત્રો કલેક્ટરને લખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તા 7/3/22 ના રોજ નગરપાલિકા સાથે એમઓયુ થયેલ છે અને ત્યાર બાદ ઓરેવા ગ્રુપ દ્વારા પેટા કોન્ટ્રાક્ટ આપીને ધાંગધ્રાની પેઢી પાસે આ પુલનું રીનોવેશન કામ કરાવ્યું હતું અને જે પેઢી પાસે આ પુલનું રીનોવેશન કામ કરવામાં આવ્યું છે તેની પાસે કોઈ ટેકનિકલ નિષ્ણાંત નથી, તેમની પાસે સરકારનો કોઈ સર્ટીફીકેટ નથી, તેમણે કોઈ એન્જિનિયરિંગ કરેલ નથી તેમ છતાં તેમના દ્વારા આ પુલનું રીનોવેશન કામ કરવામાં આવે છે.

વધુમાં કહ્યું હતું કે, અગાઉ ઝૂલતા પુલ ઉપર લાકડા હતા ત્યાં છેલ્લે કરવામાં આવેલા રીનોવેશન બાદ હનીકોમની સીટો ફીટ કરવામાં આવી જેના કારણે વજન વધ્યો અને જે રીપેરીંગ કામ કરવામાં આવ્યું ત્યારબાદ કોઈપણ પ્રકારના ફિટનેસ સર્ટી મેળવ્યા વગર ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ દ્વારા તેમના પરિવારજનોની હાજરીમાં આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવે છે અને જે દિવસે ઝુલતા પુલને ખુલ્લો મુકવામાં આવે છે તેના પાંચમા દિવસે આ ઝુલતો પુલ તૂટી પડે છે અને જેના કારણે 135 લોકોના જીવ ગયા છે. આ બનાવની ફરિયાદ આધારે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની સામે પ્રાઈમાફેસી કેસ બનતો હોય તેમની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવે તે જરૂરી છે.

- Advertisement -

ખાસ કરીને એફએસએલ દ્વારા આ સમગ્ર ઘટનાનો જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2008 થી ઓરેવા કંપની પાસે જુલતા પુલનું મેન્ટેનન્સનું કામ હતું તેમ છતાં તેમના દ્વારા જે મુખ્ય બે કેબલ ઉપર આ ઝુલતો પુલ લટકતો હતો તેનું ક્યારેય પણ ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું નથી અને જે 49 તાર ભેગા કરીને એક કેબલ બન્યો હતો તે પૈકીના 22 જેટલા તાર તૂટી ગયેલા જોવા મળ્યા હતા આમ ગંભીર પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે તેમ છતાં પણ વેસ્ટ જ ઓફ ટાઈમ માટે થઈને વારંવાર અરજીઓ કરવામાં આવતી હોવાનું સરકારી વકીલે કહ્યું હતું.
વધુમાં એવું પણ કહ્યું હતું કે સામાન્ય રીતે કોઈ બોટની અંદર મુસાફરી કરવા માટે થઈને જતા હોય તો તે મુસાફરોને પણ જેકેટ પહેરાવવામાં આવે છે પરંતુ નદી ઉપર ઝૂલતો પુલ બાંધવામાં આવ્યો હતો અને નીચેના ભાગમાં નદી હોવા છતાં પણ સેફટી ગાર્ડ ન હતા, સેફટી માટેના સાધનો ન હતા, કોઈ દુર્ઘટના થાય તો લોકોનો જીવ બચાવી શકાય તેવી કોઈ પણ વ્યવસ્થા ત્યાં રાખવામાં આવી ન હતી.
આ બધી જ જવાબદારી કામ રાખનાર ઓરેવા ગ્રુપની હતી પરંતુ તેમની બેદરકારીના કારણે આ દુર્ઘટના થયેલ છે. આ કેસને ડે ટુ ડે ચલાવવા માટે થઈને સરકાર તરફથી તેઓ અગાઉ પણ તૈયાર હતા અને હાલમાં પણ તૈયાર છે જોકે, પ્રિ પ્લાન રીતે અરજીઓ કરીને સેન્સેટિવ કેસને ડિસ્ટર્બ કરવામાં આવે છે તેવું પણ સરકારી વકીલે કહ્યું હતું.
ટેકનિકલ એક્સપર્ટના અભિપ્રાય લેવામાં આવ્યા ન હતા ? અને નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કર્યા વગર ઝૂલતા પુલને ઓરેવા ગ્રુપ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ઉપરાંત સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, તા 7/3/22 ના રોજ ઓરેવા અને પાલિકા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે જોકે, તેનું રોજ કામ તા 8/3/22 ના રોજ કરવામાં આવે છે અને આ રોજ કામની અંદર જે તે સમયના મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ત્યારના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તથા ઓરેવા ગ્રુપના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા સહી કરવામાં આવે છે.

જે એમઓયુમાં સ્પષ્ટપણે જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ 15 વર્ષ માટે ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલની જવાબદારી સોંપવામાં આવી છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જનરલ બોર્ડની મંજૂરી મળેલ ન હતી અને જનરલ બોર્ડ પહેલા જ એમઓયુ કરી લેવામાં આવે છે અને એમઓયુના બીજા દિવસે રોજકામ કરવામાં આવે છે અને ઝુલતા પુલને જે દિવસે ખુલ્લો મુકવામાં આવે છે ત્યારે નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કરવામાં આવી નથી ?,
છતાં પણ પાલિકા દ્વારા તેઓને અટકાવવામાં આવતા નથી ? અને પાલિકા જે તે સમયે સાઇલેન્ટ રહે છે ? જેથી આ દુર્ઘટના બનેલ છે ત્યારે આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી રદ કરવી જોઈએ તેવી દલીલ કરેલ છે જેથી કોર્ટે આ કેસમાં આગામી તા 29/4 ની મુદત આપેલ છે.

You Might Also Like

મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી

મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો

આજે સાંજે 5:00 કલાકે મોકડ્રિલ અને રાત્રે 08:00 થી 08:30 બ્લેક આઉટ કરાશે

ખાનપર ગામના મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળતા રૂપિયા 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત

માળિયા ફાયરિંગ : દેવું વધી જતા રૂપિયા 3 લાખ આપી વેપારીએ પોતાના પર જ કરાવ્યું હતું ફાયરિંગ!

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં VHPએ દુકાનોની બહાર પોસ્ટર લગાવ્યા, કહ્યું, ધર્મ જોઈને ખરીદો સામાન
Next Article પાકિસ્તાનનો ખેલ ખતમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી

મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી

આજે સાંજે 5:00 કલાકે મોકડ્રિલ અને રાત્રે 08:00 થી 08:30 બ્લેક આઉટ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?