By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    1 day ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    1 day ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    2 days ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    2 days ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રેડ વોર રોકવા ભારતનો માસ્ટર પ્લાન અમેરિકા સામે ટેરિફમાં 35% ઘટાડાની ફાઈનલ ઓફર
    1 hour ago
    ‘ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ લડો, નિયમ વાંચીને નહીં, આક્રોશ સાથે ડ્રગ્સની ચેઇન તોડો’
    2 hours ago
    વડાપ્રધાન મોદી દિલ્હીના ચર્ચમાં પહોંચ્યા : પ્રાર્થનામાં સામેલ
    2 hours ago
    પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને 101મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ
    2 hours ago
    ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા: ઙખ બનવાના દાવેદાર
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિજય હઝારે ટ્રોફી: એક જ દિવસમાં 22 સદી, ઐતિહાસિક રણ ચેઝ અને સ્કોર 574
    5 hours ago
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    1 day ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    2 days ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 week ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 month ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 month ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઝૂલતાં પુલ દૂર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા જયસુખ પટેલનાં હવાતિયાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > ઝૂલતાં પુલ દૂર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા જયસુખ પટેલનાં હવાતિયાં
મોરબી

ઝૂલતાં પુલ દૂર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા જયસુખ પટેલનાં હવાતિયાં

Khaskhabar Editor
Last updated: 2025/04/24 at 5:32 PM
Khaskhabar Editor 8 months ago
Share
7 Min Read
SHARE

સરકાર પક્ષ તરફથી પણ વળતી દલીલો: હવે વધુ સુનાવણી 29મીએ

મોરબી ઝુલતા પુલના આરોપીઓની ડિસ્ચાર્જ અરજીમાં દલીલો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

મોરબી ઝુલતા પુલ કેસના તમામ આરોપી દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવેલ છે તેનું હિયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારી વકીલ દ્વારા તમામ આરોપીઓ સામે આઇપીસીની જે કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે તે યોગ્ય છે અને ખાસ કરીને ઓરેવા ગ્રૂપ દ્વારા નગરપાલિકા સાથે એમઓયુ કરવામાં આવેલ છે ત્યાંથી લઈને ઝુલતો પુલ તૂટી પડે અને 135 લોકોના જીવ ગયા ત્યાં સુધીમાં આરોપીઓ દ્વારા રાખવામા આવેલ બેદરકારીઓને કોર્ટના ધ્યાન ઉપર મૂકવામાં આવી હતી તેમજ સીટના રિપોર્ટમાં જે મહત્વની બાબતો સામે આવી હતી. તેની પણ ચર્ચા કરી હતી અને ખાસ કરીને ઝુલતા પુલને ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલે તેના પરિવારની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેની નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કરી ન હતી અને તેઓની પાસે ફિટનેસ સર્ટિ ન હતું તો ઓરેવા ગ્રૂપને પુલ ખુલ્લો મુક્તા અટકાવવામાં કેમ આવ્યા ન હતું અને અને પાલિકા જે તે સમયે સાઇલેન્ટ કેમ હતી ? તેવા અનેક મુદાઓ કોર્ટ સમક્ષ મૂક્યા હતા.
મોરબીમાં ગત તા 30/10/2022ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તે દુર્ઘટનામાં કુલ મળીને 135 જેટલા લોકોના મોત નીપજયું હતા.
તે મુજબ ગુનો બનતો નથી જેથી તમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી જે ડિસ્ચાર્જ અરજીનું બુધવારે હિયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા દલીલ કરવા માંગી હતી જેમાં કહ્યું હતું કે, જે દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તે દિવસે કુલ મળીને 3165 લોકોને ટિકિટ આપવામાં આવેલ છે.
જોકે ઝુલતા પુલ ઉપર કેટલા લોકોને એક સમયે જવા દેવા, કેટલી ટિકિટો એક સમયે આપી શકાય તે સહિતની કોઈપણ બાબતની સ્પષ્ટતા ન હતી. જોકે વર્ષ 1960 માં જ્યારે મોરબી નગરપાલિકા સુધરાઈ હતી ત્યારે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેના જનરલ બોર્ડની અંદર કરવામાં આવેલ ઠરાવ મુજબ એક સાથે માત્ર દસ વ્યક્તિઓ ઝૂલતા પુલ ઉપર જવા દેવા તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજો કોઈ ઠરાવ રેકર્ડ ઉપર કરવામાં આવેલ નથી જેથી તેને ધ્યાને લેવામાં આવે તે જરૂરી છે ખાસ કરીને સરકારી વકીલે કહ્યું હતું કે,
ઓરેવા ગ્રુપ દ્વારા નગરપાલિકા સાથે એમઓયુ કરવામાં આવ્યો હતો ત્યાર પહેલા ઓરેવા ગ્રુપ દ્વારા પુલ જોખમી હોવા અંગે ચાર વખત પત્રો કલેક્ટરને લખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તા 7/3/22 ના રોજ નગરપાલિકા સાથે એમઓયુ થયેલ છે અને ત્યાર બાદ ઓરેવા ગ્રુપ દ્વારા પેટા કોન્ટ્રાક્ટ આપીને ધાંગધ્રાની પેઢી પાસે આ પુલનું રીનોવેશન કામ કરાવ્યું હતું અને જે પેઢી પાસે આ પુલનું રીનોવેશન કામ કરવામાં આવ્યું છે તેની પાસે કોઈ ટેકનિકલ નિષ્ણાંત નથી, તેમની પાસે સરકારનો કોઈ સર્ટીફીકેટ નથી, તેમણે કોઈ એન્જિનિયરિંગ કરેલ નથી તેમ છતાં તેમના દ્વારા આ પુલનું રીનોવેશન કામ કરવામાં આવે છે.

વધુમાં કહ્યું હતું કે, અગાઉ ઝૂલતા પુલ ઉપર લાકડા હતા ત્યાં છેલ્લે કરવામાં આવેલા રીનોવેશન બાદ હનીકોમની સીટો ફીટ કરવામાં આવી જેના કારણે વજન વધ્યો અને જે રીપેરીંગ કામ કરવામાં આવ્યું ત્યારબાદ કોઈપણ પ્રકારના ફિટનેસ સર્ટી મેળવ્યા વગર ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ દ્વારા તેમના પરિવારજનોની હાજરીમાં આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવે છે અને જે દિવસે ઝુલતા પુલને ખુલ્લો મુકવામાં આવે છે તેના પાંચમા દિવસે આ ઝુલતો પુલ તૂટી પડે છે અને જેના કારણે 135 લોકોના જીવ ગયા છે. આ બનાવની ફરિયાદ આધારે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની સામે પ્રાઈમાફેસી કેસ બનતો હોય તેમની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવે તે જરૂરી છે.

- Advertisement -

ખાસ કરીને એફએસએલ દ્વારા આ સમગ્ર ઘટનાનો જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2008 થી ઓરેવા કંપની પાસે જુલતા પુલનું મેન્ટેનન્સનું કામ હતું તેમ છતાં તેમના દ્વારા જે મુખ્ય બે કેબલ ઉપર આ ઝુલતો પુલ લટકતો હતો તેનું ક્યારેય પણ ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું નથી અને જે 49 તાર ભેગા કરીને એક કેબલ બન્યો હતો તે પૈકીના 22 જેટલા તાર તૂટી ગયેલા જોવા મળ્યા હતા આમ ગંભીર પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે તેમ છતાં પણ વેસ્ટ જ ઓફ ટાઈમ માટે થઈને વારંવાર અરજીઓ કરવામાં આવતી હોવાનું સરકારી વકીલે કહ્યું હતું.
વધુમાં એવું પણ કહ્યું હતું કે સામાન્ય રીતે કોઈ બોટની અંદર મુસાફરી કરવા માટે થઈને જતા હોય તો તે મુસાફરોને પણ જેકેટ પહેરાવવામાં આવે છે પરંતુ નદી ઉપર ઝૂલતો પુલ બાંધવામાં આવ્યો હતો અને નીચેના ભાગમાં નદી હોવા છતાં પણ સેફટી ગાર્ડ ન હતા, સેફટી માટેના સાધનો ન હતા, કોઈ દુર્ઘટના થાય તો લોકોનો જીવ બચાવી શકાય તેવી કોઈ પણ વ્યવસ્થા ત્યાં રાખવામાં આવી ન હતી.
આ બધી જ જવાબદારી કામ રાખનાર ઓરેવા ગ્રુપની હતી પરંતુ તેમની બેદરકારીના કારણે આ દુર્ઘટના થયેલ છે. આ કેસને ડે ટુ ડે ચલાવવા માટે થઈને સરકાર તરફથી તેઓ અગાઉ પણ તૈયાર હતા અને હાલમાં પણ તૈયાર છે જોકે, પ્રિ પ્લાન રીતે અરજીઓ કરીને સેન્સેટિવ કેસને ડિસ્ટર્બ કરવામાં આવે છે તેવું પણ સરકારી વકીલે કહ્યું હતું.
ટેકનિકલ એક્સપર્ટના અભિપ્રાય લેવામાં આવ્યા ન હતા ? અને નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કર્યા વગર ઝૂલતા પુલને ઓરેવા ગ્રુપ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ઉપરાંત સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, તા 7/3/22 ના રોજ ઓરેવા અને પાલિકા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે જોકે, તેનું રોજ કામ તા 8/3/22 ના રોજ કરવામાં આવે છે અને આ રોજ કામની અંદર જે તે સમયના મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ત્યારના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તથા ઓરેવા ગ્રુપના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા સહી કરવામાં આવે છે.

જે એમઓયુમાં સ્પષ્ટપણે જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ 15 વર્ષ માટે ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલની જવાબદારી સોંપવામાં આવી છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જનરલ બોર્ડની મંજૂરી મળેલ ન હતી અને જનરલ બોર્ડ પહેલા જ એમઓયુ કરી લેવામાં આવે છે અને એમઓયુના બીજા દિવસે રોજકામ કરવામાં આવે છે અને ઝુલતા પુલને જે દિવસે ખુલ્લો મુકવામાં આવે છે ત્યારે નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કરવામાં આવી નથી ?,
છતાં પણ પાલિકા દ્વારા તેઓને અટકાવવામાં આવતા નથી ? અને પાલિકા જે તે સમયે સાઇલેન્ટ રહે છે ? જેથી આ દુર્ઘટના બનેલ છે ત્યારે આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી રદ કરવી જોઈએ તેવી દલીલ કરેલ છે જેથી કોર્ટે આ કેસમાં આગામી તા 29/4 ની મુદત આપેલ છે.

You Might Also Like

મોરબી કોર્પોરેશન ડેની ઉજવણી: શહેરને હરિયાળું બનાવવા 550થી વધુ વૃક્ષોનું વાવેતર

વેગડવા રોડનું ફાટક બન્યું માથાનો દુખાવો 15 ગામના લોકોની ઓવરબ્રિજની માંગ

મોરબી સિરામિક એસોસિએશનનું ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન: મુખ્યમંત્રી સમક્ષ જંત્રી અને ગેસના ભાવ મુદ્દે રજૂઆત

બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યાના વિરોધમાં મોરબીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન: જેહાદી માનસિકતાનું પૂતળાં દહન

હળવદના ચરાડવા પાસે હોટલની આડમાં ચાલતું ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું: મોરબી જઘૠનો દરોડો

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં VHPએ દુકાનોની બહાર પોસ્ટર લગાવ્યા, કહ્યું, ધર્મ જોઈને ખરીદો સામાન
Next Article પાકિસ્તાનનો ખેલ ખતમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલા-સાસણ રોડ પર ખુલ્લી ગટરમાં 10 વર્ષનો બાળક પડી ગયો: જીવના જોખમે લોકોએ બચાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સોમનાથના શરણમાં અનંત અંબાણી: મહાદેવના દર્શન કરી રૂપિયા 5 કરોડનું દાન અર્પણ કર્યું
જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ ગદા પ્રદર્શન કરી ‘સાંસદ ખેલ મહોત્સવ’ના ફિનાલેને ખુલ્લો મૂક્યો
ઊના ધારાસભ્ય પર દારૂના ધંધામાં ભાગીદારી હોવાના આક્ષેપ કરનાર કેદીનું મોત નિપજ્યું
પવિત્ર તીર્થ દામોદર કુંડ ‘ઉપેક્ષા’નો શિકાર: શિવરાત્રી મેળા પૂર્વે તંત્ર સફાઈ માટે દોડ્યું
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને હટાવી ઉઉઘને ચાર્જ આપ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી કોર્પોરેશન ડેની ઉજવણી: શહેરને હરિયાળું બનાવવા 550થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મોરબી

વેગડવા રોડનું ફાટક બન્યું માથાનો દુખાવો 15 ગામના લોકોની ઓવરબ્રિજની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મોરબી

મોરબી સિરામિક એસોસિએશનનું ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન: મુખ્યમંત્રી સમક્ષ જંત્રી અને ગેસના ભાવ મુદ્દે રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?