By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    4 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    24 hours ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    24 hours ago
    અમે કોલ્ડવૉરની માનસિકતાનો વિરોધ કરીશું, અથડામણ અને ધમકીઓનું અહીં કોઈ સ્થાન નથી: શી જિનપિંગનું નિવેદન
    1 day ago
    ચીનની આગેવાની હેઠળના SCO સમિટમાં પુતિને યુક્રેન યુદ્ધ માટે પશ્ચિમને દોષી ઠેરવ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    2 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    3 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    3 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    3 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    1 day ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    6 days ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    3 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    1 day ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    2 hours ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    5 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    23 hours ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    23 hours ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
    30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આધુનિક ચિકિત્સા વિજ્ઞાન કેટલું આધુનિક!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આધુનિક ચિકિત્સા વિજ્ઞાન કેટલું આધુનિક!
Authorલાઇફ સ્ટાઇલ

આધુનિક ચિકિત્સા વિજ્ઞાન કેટલું આધુનિક!

Khaskhabar Editor
Last updated: 2022/07/09 at 5:48 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
Medicine doctor hand working with modern computer interface as medical concept
SHARE

લોકોએ તે વાત બરાબર સમજવાની જરૂર છે કે 95% રોગ માટે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે કોઈ સારવાર જ નથી

જેની કોઈ સારવાર નથી તેવા રોગ માટે આધુનિક તબીબો દર્દીઓને લાખો રૂપિયાની
દવા શા માટે લખી દે છે!

- Advertisement -

જેમ કે આપણી પોતાની ચિકિત્સા પદ્ધતિના નામે આપણી પાસે આયુર્વેદ છે તેમ દુનિયાના લગભગ દરેક દેશ પાસે પોતાનું પ્રાચીન ચિકિત્સા શાસ્ત્ર છે. ભલે આ તમામ શાસ્ત્રોમાં કોઈને કોઈ ત્રુટી હોય, પોતાની આગવી અપૂર્ણતા હોય તો પણ તે એક હકીકત છે કે સ્વાસ્થ્ય પ્રાપ્તિના ઉપાયો માટેની માનવીની ખોજ ખાસ્સી પ્રાચીન છે.

હજજારો વર્ષ પહેલાં પણ લગભગ દરેક દેશ પાસે રોગોના નિવારણ માટે પોતાના માર્ગ હતા અને તેમા તેઓ ખાસ્સા સફળ પણ રહેતા. તો પછી આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના આગમન બાદ ચિકિત્સા કેટલી વધુ ધારદાર બની?
આ પ્રશ્નનો ઉત્તર ખરેખર જ ઘણો નિરાશાજનક છે. તેના કારણો બહુ સીધા સાદા છે.

જરા વિચારો, શું શરદી ઉધરસ કે સામાન્ય તાવ માટે પણ આ કહેવાતા આધુનિક ચિકિત્સા વિજ્ઞાન એટલે કે એલોપથી પાસે કોઈ ફૂલ પ્રૂફ કાયમી ઉપચાર છે ખરો? આ પ્રશ્નનો જવાબ છે “ના!” શરદી ઉધરસ તાવ ટાઇફોઇડ કમળો ડીપ્થેરિયા મેલેરિયા સહિતના રોગ માટે એલોપથી પાસે જે ઉપાયો છે એ ન તો જડમુળથી રોગ મટાડવા સક્ષમ છે ન તો તે ભયાનક આડઅસરથી મુક્ત છે. તેના તમામ ઉપચારો બકરું કાઢવા માટે ઊંટ ઘાલવા જેવા હોય છે. તેનું એક મહત્વનું કારણ એ છે કે રોગના કારણો બાબતે એલોપથી પાસે જે ધારણાઓ ચિંતન અને અભ્યાસ છે તે બિલકુલ બાલિશ અને અપરિપક્વ છે.

- Advertisement -

ઉપરના રોગો સિવાય પણ જેમ કે કબજિયાત અપચો અરુચિ અજીર્ણ માથાનો દુખાવો જેવી સમસ્યાઓ માટે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે પોતાના અસરકારક ઉપાયો દવાઓ પરેજી વિગેરે ક્યાં? પેટની આ સર્વસામાન્ય સમસ્યાઓ લઈને તમે તબીબ પાસે તમે ગયા હો તો તે અંગે તમારો શું અનુભવ છે? તમે બહુ સારી રીતે જાણો જ છો કે મોડર્ન મેડિકલ સાયન્સ પાસે નિદાન માટે હજારોથી માંડી કરોડો રૂપિયા સુધીની કિંમતના ઉપકરણો હોવા છતાં અનેક રોગનું છેલ્લે સુધી કોઈ નિદાન જ નથી થતું! દર્દી તરફડીયા મારતો હોય, 2 મિનિટ જંપીને પોતાની પથારીમાં પણ ન બેસી શકતો હોય તેમ છતાં એલપથી નિદાન પદ્ધતિના તમામ ટેસ્ટ તેનામાં કોઈ રોગ ના હોવાનું સૂચિત કરશે! વર્ષો સુધી તેના ટેસ્ટ જે તે વ્યક્તિ નિરોગી હોવાનું કહેતા રહેશે અને બીજી તરફ આ જ વ્યક્તિ આ જ સિસ્ટમના ઉપચારમાં હજજારો લાખો રૂપિયા વાપરી રહ્યો હશે. હવે ટ્રેજડી જુઓ આ દર્દીની કે જે વિજ્ઞાનની નિદાન પદ્ધતિઓ આ વ્યક્તિને કોઈ જ રોગ ના હોવાનું કહે છે તે જ વિજ્ઞાનના તબીબો વર્ષો સુધી આ જ વ્યક્તિને વર્ષો સુધી હજજારો લાખ્ખો રૂપિયાની દવા પણ ઠોકતા રહેશે. સેક્ધડ ઓપીન્યનના રૂપકડા નામ હેઠળ 25 50 ડોકટરોને અભિપ્રાય, દરેક ડોકટરે સૂચવેલા નવા નવા ટેસ્ટ અને નવી નવી દવાઓ અવિરત ચાલુ રહેશે! જેને કોઈ રોગ જ નથી એવું તેઓ કહે છે તેની વર્ષો સુધી તેઓ દવા કરશે અને જેને કોઈ ચોક્કસ રોગ છે જ આવું તેમના ટેસ્ટ કહેશે તેની તેમની પાસે કોઈ દવા જ નહી હોય. તેમને રોગ અંગે કાઈ જ સંકેત નહી મળે ત્યારે તેઓ દર્દીને માનસિક અસ્થિર ઠેરવી મનોરોગીના તબીબ પાસે મોકલશે અને આ મનોચિકિત્સક તે રોગીની જીંદગી બગાડી નાખશે!

હા, આધુનિક મનોચિકિત્સકો ખરેખર જ રોગીની જીંદગી બગાડી નાખે છે. કોણ ઇનકાર કરી શકશે આ વાતનો? આવો કોઈ સર્વે આપણાં દેશમાં થયો નથી અને થયો હોય તો તેના નિષ્કર્ષ બહાર આવ્યા નથી કે આધુનિક મનોચિકિત્સકની સારવારથી સંપૂર્ણ સ્વસ્થ થયા હોય તેવા દર્દીઓની ટકાવારી કેટલી? વાસ્તવમાં સાઈકિયટ્રિસ્ત પોતાની સારવાર દરમિયાન અનેક નવા શારીરિક અને માનસિક રોગ પેદા કરે છે. તેની દવાનું વ્યસન અને તે છોડવાની. જદ્ધોજહત વળી એક જુદો જ વિષય છે. આ ઉપરાંત પેરાલીસીસ, પેરાપ્લેજીયા, પાર્કિન્સન હ્રુદયની સમસ્યાઓ, બ્લડપ્રેશર કોલેસ્ટરોલ યુરિક એસિડ સાયટિકા, આર્થરાઇટિસ રૂમેતિઝમ માટે એલોપથીમાં કેટલો અવકાશ? ફક્ત પેન કિલર અને કેટલીક સિમ્પટોમેતિક દવાઓ. આ દવાઓની પણ વળી પોતાની આડઅસરો અને પાછો એ કાયમી ઇલાજ તો નહી જ! આટલું ઓછું હોય એમ ચામડીમાં રોગો અને તેમની વ્યાખ્યા મુજબના ચેપી રોગોને ફક્ત સપ્રેસિવ દવાઓ અને વિટામિન્સ! ખરેખર તો કહેવાતી આધુનિક ચિકિત્સાના પછાતપણાને સમજવા માટે આપણે પોતે જ વિચારો અને માનસિકતાથી આધુનિક એડવાન્સ પુખ્ત અને સજ્જ સતર્ક બનવું પડે!

You Might Also Like

સ્લો લાઇફ: ધીમું જીવો, શ્રેષ્ઠ જીવો

વિઝા ફી અમેરિકા જવાનું સપનું મોંઘું બનશે

આસમાનના તારાઓ જ આપણાં સાચા વડવાઓ

સફળતાની પૂર્વશરત હકારાત્મક વિચારસરણી

પ્રકૃતિ એટલે જ ઈશ્ર્વર

TAGGED: health, MORDERN, TREATMENT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article CR પાટીલની હાજરીમાં આજે ભાજપ લીગલ સેલના વકીલોનું મહાસંમેલન
Next Article મનમાં જ્યાં સુધી માયારૂપી અજ્ઞાન વ્યાપ્ત છે ત્યાં સુધી આપણને ઈશ્વર દેખાતો નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પક્ષમાં ‘સાયલન્ટ’ જવાહર ચાવડા હવે બેરોજગારોના મુદ્દે ‘સક્રિય’ થયા!

Khaskhabar Editor Khaskhabar Editor 38 seconds ago
માણાવદર પંથકમાં જુગાર અખાડો ઝડપાયો, 6 શખ્સો રોકડ સહિત 1.15 લાખની મતા જપ્ત
માણાવદરના ધારાસભ્ય લાડાણીના વંથલી સ્થિત કાર્યાલયને લાગ્યું અલિગઢી તાળું
તાલાલાનાં બોરવાવ ગીરના શખ્સની પોલીસે NDPS કાયદા હેઠળ અટક કરી અમદાવાદ જેલ હવાલે કર્યો
તાલાલા પંથકની સમૃદ્ધિમાં વધારો કરનાર ખાંડ ફેક્ટરી દિવાળીના દિવસોમાં ખાંડનું ઉત્પાદન કરશે
વેરાવળ ખાતે ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પરનો ગોવાળિયા ગૃપનો પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્લો લાઇફ: ધીમું જીવો, શ્રેષ્ઠ જીવો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

વિઝા ફી અમેરિકા જવાનું સપનું મોંઘું બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનીષ આચાર્ય

આસમાનના તારાઓ જ આપણાં સાચા વડવાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?