By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    21 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    21 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    21 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    21 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    17 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    20 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    21 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    21 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    20 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    20 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    20 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં
Authorમનીષ આચાર્યલાઇફ સ્ટાઇલ

પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં

Khaskhabar Editor
Last updated: 2024/02/03 at 5:00 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

આમલીના વૃક્ષનો દરેક ભાગ ન તો કેવળ તેના સમૃદ્ધ પોષક તત્વો થકી ચિકિત્સામાં ઉપયોગી છે બલ્કે, ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ થાય છે

ગુજરાતીમાં આપણે જેને આંબલી – આમલી અને હિન્દીમાં જેને ઈમલી કહેવામાં આવે છે તે લેગ્યુમીનોસા ફાબાસી પરિવારની એક વનસ્પતિ છે..જો કે આમલીને આવા વિદેશી ભાષાના શબ્દ સાથે સાંકળવી આપણને ગમશે નહી..કારણ કે આમલી આપણા બચપણથી આપણી સાથીદાર છે..નાના હતા ત્યારે ખૂબ કાત્રા ખાતા…થોડા મોટા થયા પછી ખજૂર આમલીની ચટણી .આપણા ઘણા ખરા વ્યંજનો સાથે તેનું એક ખાસ કોમ્બિનેશન .તેમ છતાં યે આપણે એ વાત સ્વીકારવી જ રહી કે આમલી મૂળભૂત રીતે આફ્રિકાના જંગલનું વૃક્ષ છે. અંગ્રેજીમાં તેને ટેમારીન્ડ ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. આમલી એક ફળનું ઝાડ છે. ભારત સિવાયના પણ અનેક દેશોમાં હજારો વર્ષથી તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થતો આવ્યો છે. આમલીનું વૃક્ષ ખાસ કરીને ભારતીય ઉપખંડ, આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઇજીરીયા અને મોટાભાગના ઉષ્ણકટિબંધીય દેશોમાં જોવા મળે છે. પેટમાં દુખાવો, ઝાડા અને મરડો, કેટલાક બેક્ટેરીયલ ચેપ અને પેટના કૃમિ જેવી તકલીફો, ઘા રૂઝાવવા, કબજિયાત અને શરીરના વિવિધ ભાગોમાં થતી બળતરાના ઈલાજ માટે કરવામાં આવે છે. તે જરૂરી એવા મોટાભાગના એમિનો એસિડ્સ અને ફાયટોકેમિકલ્સનો સમૃદ્ધ સ્રોત છે. અને તેથી જ તે એન્ટિબાયોટિક, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિવેનોમિક્સ, એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટ, એન્ટિમેલેરિયલ, કાર્ડિયોપ્રોટેક્ટીવ, હેપેટોપ્રોટેક્ટીવ, એન્ટિસ્થેમેટિક, રેચક અને એન્ટિ-હાયપરલિપિડેમિક ક્ષમતા ધરાવે છે. તે અનેક રોગની સારવારમાં સફળ પરિણામ આપે છે. કુપોષણથી પીડાતા દર્દીઓ માટે તે એક ઉમદા પોષણ છે. તે સસ્તી છે અને તેનો ઉપયોગ અતિ સરળ છે. કહેવાતા આધુનિક વિજ્ઞાનના આ યુગમાં હજુ આજે પણ ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોમાં હજુ આજે પણ

- Advertisement -

આમલી તેની ખુલતી સીઝનમાં સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે

પરંપરાગત દેશી ઔષધોનો ઉપયોગ થાય છે અને તેમાં આમલી એક મહત્વનું ઔષધ છે. આમલી એક બારમાસી વૃક્ષ છે. પશ્ચિમ આફ્રિકામાં સેનેગલ, પૂર્વમાં સુદાન અને ઇથોપિયા, દક્ષિણમાં મોઝામ્બિક અને મેડાગાસ્કર સુધી તેનો વિસ્તાર છે. એશિયામાં ભારત, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા તથા અમેરિકા, મેક્સિકો, કોસ્ટા રિકા જેવા કેટલાક દેશોમ પણ તે જોવા મળે છે આમલીના વૃક્ષનો દરેક ભાગ (મૂળ,થડ ફળ, પાંદડા) ન તો કેવળ સમૃદ્ધ પોષક તત્વો ધરાવે છે અને તે રીતે ચિકિત્સામાં ઉપયોગમાં લેવાય છે બલ્કે ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ થાય છે. આમલી તેની ખુલતી સીઝનમાં સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ, આમલી ફળ ટ્રિપ્ટોફેન સિવાય તમામ આવશ્યક એમિનો એસિડનો આદર્શ સ્રોત છે. તેના બીમાં પણ એ જ ગુણધર્મો છે. તેથી તે એક મહત્વપૂર્ણ અને સુલભ પ્રોટીન સ્રોત બની રહે છે, ખાસ કરીને એવા દેશોમાં જ્યાની પ્રજામાં પ્રોટીનની ઉણપ એક સર્વ સામાન્ય સમસ્યા છે. ફાયટોકેમિકલ વિશ્લેષણના પરિણામો અનુસાર આમલીમાં ફેટોલિક સંયોજનો જેવા કે કેટેનિન, પ્રોક્આનિડિન બી 2, એપિક્ટીન, ટાર્ટારિક એસિડ, મ્યુસિલેજ, પેક્ટીન, અરબીનોઝ, જાયલોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, યુરોનિક એસિડ અને ટ્રાઇટરપેન છે. કાચી આમલીના પોષક મૂલ્યોની સૂચિ અહી આપવામાં આવી છે.

આમલીના 100 ગ્રામ
દીઠ પોષક મૂલ્ય
ઊક્ષયલિુ 239.00 કેકેલ 12%
કાર્બોહાઇડ્રેટ્સ 62.50 ગ્રામ 40%
પ્રોટીન 2.80 ગ્રામ 5%
કુલ ફિિંં 0.60 ગ્રામ 3%
કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%
ડાયેટરી ફાઇબર 5.10 ગ્રામ 13%
વિટામિન્સ
ફોલેટ્સ 14.000 3.5લ 3.5%
નિયાસીન 1.938 મિલિગ્રામ 12.0%
પેન્ટોથેનિક એસિડ 0.143 મિલિગ્રામ 3.0%
પાયરિડોક્સિન 0.066 મિલિગ્રામ 5.0%
થાઇમિન 0.428 મિલિગ્રામ 36.0%
વિટામિન એ 30.000 આઇયુ 1.0%
વિટામિન સી 3.500 મિલિગ્રામ 6.0%
વિટામિન ઇ 0.100 મિલિગ્રામ 1.0%
વિટામિન કે 2.800 2.0લ 2.0%
ઇલેક્ટ્રોલાઇટ્સ
સોડિયમ 28 મિલિગ્રામ 2%
પોટેશિયમ 628 મિલિગ્રામ 13%
ખનીજ
કેલ્શિયમ 74.00 મિલિગ્રામ 7.0%
કોપર 0.86 મિલિગ્રામ 9.5%
આયર્ન 2.80 મિલિગ્રામ 35.0%
મેગ્નેશિયમ 92.00 મિલિગ્રામ 23.0%
ફોસ્ફરસ 113.00 મિલિગ્રામ 16.0%
સેલેનિયમ 1.30 2.0લ 2.0%
જસત 0.10 મિલિગ્રામ 1.0%
ફાયટો પોષક તત્વો
કેરોટિન- ક્ 18 –લ –
ક્રિપ્ટો-ઝેન્થિન-્ર 0 ક્લ –
લ્યુટિન- ઝીઆક્ષાંથીન 0 .લ

- Advertisement -

આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા છે

લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે, તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે

કેટલાક દેશી ઉપચારક સિવાય આપણે ત્યાં હવે આમલીનો ઉપયોગ સારવાર માટે ખાસ કોઈ કરતું નથી. હા, આમલીની ચટણી આજે પણ આપણે ત્યાં હોટ ફેવરિટ છે. મોટાભાગના આફ્રિકન દેશોમાં તે એક લોકપ્રિય પીણું પણ છે દેશી દવાઓમાં ત્યાં તેનો ઉપયોગ ઘાના ઉપચાર, પેટના દુખાવા, ઝાડા, મરડો, તાવ, મેલેરિયા અને શ્વાસની સમસ્યાઓમાં થાય છે. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય દેશોમાં તેના ઉપયોગ તેના રેચક અને જાતીય વૃત્તિ ઉત્તેજક દ્રવ્ય તરીકે થાય છે. પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં આમલીનો પ્રયોગ આફ્રિકા અને એશિયાના અનેક દેશમાં દેશી દવા તરીકે સદીઓથી થાય છે.તેના પાનમાં મળી આવતી મેલીક એસિડ અને તાર્ટરિક એસિડની ઉંચી માત્રાના કારણે તેનો ઉપયોગ પેટના દુખાવા, અતિસાર અને કબજિયાત અને ઝાડા એમ બન્નેની સારવારમાં થાય છે.. આમલીના બીજના, એટલે કે આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા છે. તે એન્ટી માઇક્રોબાયલ છે..તે ક્રૂમી વિરોધી છે.એન્ટી ફંગલ એન્ટી વાયરલ અને એન્ટી ન્યુમેટોડલ છે..તેમાં રહેલા લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે..તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે..તેમાં રહેલ ટેનિન કૃમિને મારી હટાવવાની તેને ક્ષમતા આપે છે..આ માટે તેની છાલનો અર્ક ઉપયોગમાં લેવામાં આવે છે.
વજનને કંટ્રોલમાં રાખવા
આમલીમાં ભરપૂર માત્રામા હાડ્રોક્ષાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.
અલ્સરમાંથી મુક્તિ
અલ્સરના ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના બીજ એટલે કે આમબીલા ના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.
કેન્સરમાં રાહત
આમલીનું જ્યુસ પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના દર્દીઓને ફાયદાકારક નીવડે છે. આમલીના બીજ માં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.
ઘાવ ઉપર
દુનિયાના ઘણા બધા દેશોમાં ઘાવના ઉપચાર માટે આમલીની છાલ અને પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આમલીનું જ્યુસ તાવને મટાડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આમલીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માત્ર દસ દિવસની અંદર તમારા ઘાવને મટાડી દે છે.
હાર્ટ પ્રોબ્લેમ માટે
સામાન્ય રીતે આમલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલી માં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને પિગાળીને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિતની સમસ્યાને પણ દૂર કરે છે.
ગળાની સમસ્યા માટે
આમલીના પાંદડાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત છોલાયેલા ગળા માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. છોલાયેલા ગળા અને ઉધરસમા થોડા સમયમાં રાહત મેળવવા પીસેલા આમલીનાં પાંદડાંનું દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.

 

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

TAGGED: CANCER, stomachaches, tamarind
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તું નજીક આવે અને જ્યારે અડે, જીવવા માટે જીવન ઓછું પડે
Next Article મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઈ રહિત વિચરે છે; તે પંડિત કહેવાય છે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?