By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    1 day ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    22 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    22 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    1 day ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    24 hours ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    1 day ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં
Authorમનીષ આચાર્યલાઇફ સ્ટાઇલ

પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં

Khaskhabar Editor
Last updated: 2024/02/03 at 5:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

આમલીના વૃક્ષનો દરેક ભાગ ન તો કેવળ તેના સમૃદ્ધ પોષક તત્વો થકી ચિકિત્સામાં ઉપયોગી છે બલ્કે, ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ થાય છે

ગુજરાતીમાં આપણે જેને આંબલી – આમલી અને હિન્દીમાં જેને ઈમલી કહેવામાં આવે છે તે લેગ્યુમીનોસા ફાબાસી પરિવારની એક વનસ્પતિ છે..જો કે આમલીને આવા વિદેશી ભાષાના શબ્દ સાથે સાંકળવી આપણને ગમશે નહી..કારણ કે આમલી આપણા બચપણથી આપણી સાથીદાર છે..નાના હતા ત્યારે ખૂબ કાત્રા ખાતા…થોડા મોટા થયા પછી ખજૂર આમલીની ચટણી .આપણા ઘણા ખરા વ્યંજનો સાથે તેનું એક ખાસ કોમ્બિનેશન .તેમ છતાં યે આપણે એ વાત સ્વીકારવી જ રહી કે આમલી મૂળભૂત રીતે આફ્રિકાના જંગલનું વૃક્ષ છે. અંગ્રેજીમાં તેને ટેમારીન્ડ ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. આમલી એક ફળનું ઝાડ છે. ભારત સિવાયના પણ અનેક દેશોમાં હજારો વર્ષથી તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થતો આવ્યો છે. આમલીનું વૃક્ષ ખાસ કરીને ભારતીય ઉપખંડ, આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઇજીરીયા અને મોટાભાગના ઉષ્ણકટિબંધીય દેશોમાં જોવા મળે છે. પેટમાં દુખાવો, ઝાડા અને મરડો, કેટલાક બેક્ટેરીયલ ચેપ અને પેટના કૃમિ જેવી તકલીફો, ઘા રૂઝાવવા, કબજિયાત અને શરીરના વિવિધ ભાગોમાં થતી બળતરાના ઈલાજ માટે કરવામાં આવે છે. તે જરૂરી એવા મોટાભાગના એમિનો એસિડ્સ અને ફાયટોકેમિકલ્સનો સમૃદ્ધ સ્રોત છે. અને તેથી જ તે એન્ટિબાયોટિક, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિવેનોમિક્સ, એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટ, એન્ટિમેલેરિયલ, કાર્ડિયોપ્રોટેક્ટીવ, હેપેટોપ્રોટેક્ટીવ, એન્ટિસ્થેમેટિક, રેચક અને એન્ટિ-હાયપરલિપિડેમિક ક્ષમતા ધરાવે છે. તે અનેક રોગની સારવારમાં સફળ પરિણામ આપે છે. કુપોષણથી પીડાતા દર્દીઓ માટે તે એક ઉમદા પોષણ છે. તે સસ્તી છે અને તેનો ઉપયોગ અતિ સરળ છે. કહેવાતા આધુનિક વિજ્ઞાનના આ યુગમાં હજુ આજે પણ ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોમાં હજુ આજે પણ

- Advertisement -

આમલી તેની ખુલતી સીઝનમાં સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે

પરંપરાગત દેશી ઔષધોનો ઉપયોગ થાય છે અને તેમાં આમલી એક મહત્વનું ઔષધ છે. આમલી એક બારમાસી વૃક્ષ છે. પશ્ચિમ આફ્રિકામાં સેનેગલ, પૂર્વમાં સુદાન અને ઇથોપિયા, દક્ષિણમાં મોઝામ્બિક અને મેડાગાસ્કર સુધી તેનો વિસ્તાર છે. એશિયામાં ભારત, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા તથા અમેરિકા, મેક્સિકો, કોસ્ટા રિકા જેવા કેટલાક દેશોમ પણ તે જોવા મળે છે આમલીના વૃક્ષનો દરેક ભાગ (મૂળ,થડ ફળ, પાંદડા) ન તો કેવળ સમૃદ્ધ પોષક તત્વો ધરાવે છે અને તે રીતે ચિકિત્સામાં ઉપયોગમાં લેવાય છે બલ્કે ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ થાય છે. આમલી તેની ખુલતી સીઝનમાં સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ, આમલી ફળ ટ્રિપ્ટોફેન સિવાય તમામ આવશ્યક એમિનો એસિડનો આદર્શ સ્રોત છે. તેના બીમાં પણ એ જ ગુણધર્મો છે. તેથી તે એક મહત્વપૂર્ણ અને સુલભ પ્રોટીન સ્રોત બની રહે છે, ખાસ કરીને એવા દેશોમાં જ્યાની પ્રજામાં પ્રોટીનની ઉણપ એક સર્વ સામાન્ય સમસ્યા છે. ફાયટોકેમિકલ વિશ્લેષણના પરિણામો અનુસાર આમલીમાં ફેટોલિક સંયોજનો જેવા કે કેટેનિન, પ્રોક્આનિડિન બી 2, એપિક્ટીન, ટાર્ટારિક એસિડ, મ્યુસિલેજ, પેક્ટીન, અરબીનોઝ, જાયલોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, યુરોનિક એસિડ અને ટ્રાઇટરપેન છે. કાચી આમલીના પોષક મૂલ્યોની સૂચિ અહી આપવામાં આવી છે.

આમલીના 100 ગ્રામ
દીઠ પોષક મૂલ્ય
ઊક્ષયલિુ 239.00 કેકેલ 12%
કાર્બોહાઇડ્રેટ્સ 62.50 ગ્રામ 40%
પ્રોટીન 2.80 ગ્રામ 5%
કુલ ફિિંં 0.60 ગ્રામ 3%
કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%
ડાયેટરી ફાઇબર 5.10 ગ્રામ 13%
વિટામિન્સ
ફોલેટ્સ 14.000 3.5લ 3.5%
નિયાસીન 1.938 મિલિગ્રામ 12.0%
પેન્ટોથેનિક એસિડ 0.143 મિલિગ્રામ 3.0%
પાયરિડોક્સિન 0.066 મિલિગ્રામ 5.0%
થાઇમિન 0.428 મિલિગ્રામ 36.0%
વિટામિન એ 30.000 આઇયુ 1.0%
વિટામિન સી 3.500 મિલિગ્રામ 6.0%
વિટામિન ઇ 0.100 મિલિગ્રામ 1.0%
વિટામિન કે 2.800 2.0લ 2.0%
ઇલેક્ટ્રોલાઇટ્સ
સોડિયમ 28 મિલિગ્રામ 2%
પોટેશિયમ 628 મિલિગ્રામ 13%
ખનીજ
કેલ્શિયમ 74.00 મિલિગ્રામ 7.0%
કોપર 0.86 મિલિગ્રામ 9.5%
આયર્ન 2.80 મિલિગ્રામ 35.0%
મેગ્નેશિયમ 92.00 મિલિગ્રામ 23.0%
ફોસ્ફરસ 113.00 મિલિગ્રામ 16.0%
સેલેનિયમ 1.30 2.0લ 2.0%
જસત 0.10 મિલિગ્રામ 1.0%
ફાયટો પોષક તત્વો
કેરોટિન- ક્ 18 –લ –
ક્રિપ્ટો-ઝેન્થિન-્ર 0 ક્લ –
લ્યુટિન- ઝીઆક્ષાંથીન 0 .લ

- Advertisement -

આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા છે

લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે, તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે

કેટલાક દેશી ઉપચારક સિવાય આપણે ત્યાં હવે આમલીનો ઉપયોગ સારવાર માટે ખાસ કોઈ કરતું નથી. હા, આમલીની ચટણી આજે પણ આપણે ત્યાં હોટ ફેવરિટ છે. મોટાભાગના આફ્રિકન દેશોમાં તે એક લોકપ્રિય પીણું પણ છે દેશી દવાઓમાં ત્યાં તેનો ઉપયોગ ઘાના ઉપચાર, પેટના દુખાવા, ઝાડા, મરડો, તાવ, મેલેરિયા અને શ્વાસની સમસ્યાઓમાં થાય છે. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય દેશોમાં તેના ઉપયોગ તેના રેચક અને જાતીય વૃત્તિ ઉત્તેજક દ્રવ્ય તરીકે થાય છે. પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં આમલીનો પ્રયોગ આફ્રિકા અને એશિયાના અનેક દેશમાં દેશી દવા તરીકે સદીઓથી થાય છે.તેના પાનમાં મળી આવતી મેલીક એસિડ અને તાર્ટરિક એસિડની ઉંચી માત્રાના કારણે તેનો ઉપયોગ પેટના દુખાવા, અતિસાર અને કબજિયાત અને ઝાડા એમ બન્નેની સારવારમાં થાય છે.. આમલીના બીજના, એટલે કે આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા છે. તે એન્ટી માઇક્રોબાયલ છે..તે ક્રૂમી વિરોધી છે.એન્ટી ફંગલ એન્ટી વાયરલ અને એન્ટી ન્યુમેટોડલ છે..તેમાં રહેલા લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે..તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે..તેમાં રહેલ ટેનિન કૃમિને મારી હટાવવાની તેને ક્ષમતા આપે છે..આ માટે તેની છાલનો અર્ક ઉપયોગમાં લેવામાં આવે છે.
વજનને કંટ્રોલમાં રાખવા
આમલીમાં ભરપૂર માત્રામા હાડ્રોક્ષાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.
અલ્સરમાંથી મુક્તિ
અલ્સરના ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના બીજ એટલે કે આમબીલા ના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.
કેન્સરમાં રાહત
આમલીનું જ્યુસ પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના દર્દીઓને ફાયદાકારક નીવડે છે. આમલીના બીજ માં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.
ઘાવ ઉપર
દુનિયાના ઘણા બધા દેશોમાં ઘાવના ઉપચાર માટે આમલીની છાલ અને પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આમલીનું જ્યુસ તાવને મટાડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આમલીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માત્ર દસ દિવસની અંદર તમારા ઘાવને મટાડી દે છે.
હાર્ટ પ્રોબ્લેમ માટે
સામાન્ય રીતે આમલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલી માં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને પિગાળીને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિતની સમસ્યાને પણ દૂર કરે છે.
ગળાની સમસ્યા માટે
આમલીના પાંદડાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત છોલાયેલા ગળા માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. છોલાયેલા ગળા અને ઉધરસમા થોડા સમયમાં રાહત મેળવવા પીસેલા આમલીનાં પાંદડાંનું દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.

 

You Might Also Like

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

એનિમલની મુલાકાત લેવી

એક જ પરિવારમાં ટકરાવ

TAGGED: CANCER, stomachaches, tamarind
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તું નજીક આવે અને જ્યારે અડે, જીવવા માટે જીવન ઓછું પડે
Next Article મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઈ રહિત વિચરે છે; તે પંડિત કહેવાય છે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Author

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Author

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?