By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત
    6 hours ago
    કંબોડિયનમાં મોટા પાયે કાર્યવાહી: સાયબર કૌભાંડમાં 105 ભારતીયો સહિત 3075થી લોકોની ધરપકડ
    8 hours ago
    થાઈલેન્ડ F-16 જેટ દ્વારા કંબોડિયા પર બોમ્બમારો, સરહદી અથડામણમાં 2 લોકોના મોત, હજારો લોકોનું સ્થળાંતર
    8 hours ago
    ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરમાં ‘ધૃણાસ્પદ વંશીય અપશબ્દો’ સાથે તોડફોડ
    8 hours ago
    પૂર્વી અમુર ક્ષેત્રમાં 50 મુસાફરોને લઈને જતું રશિયન વિમાન ગુમ થયું
    9 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ UAE, ભારત 67મા નંબરે
    4 hours ago
    સંસદ કાલ સુધી સ્થગિત
    4 hours ago
    માલદીવ ભારતનું આભારી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નશીદે કહ્યું “ભારત ન હોત તો અમારું અર્થતંત્ર ડૂબી ગયું હોત”
    5 hours ago
    ભારત-યુકે વચ્ચે FTA પર હસ્તાક્ષર, PM સ્ટાર્મરે ‘સૌથી મહત્વપૂર્ણ’ કરાર ગણાવ્યો
    5 hours ago
    2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    7 hours ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    1 day ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    3 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    1 week ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    1 day ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    2 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    3 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    3 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    10 hours ago
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    5 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    5 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    6 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રદ્ધા V/S સંશય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રદ્ધા V/S સંશય
Author

શ્રદ્ધા V/S સંશય

Khaskhabar Editor
Last updated: 2024/09/21 at 4:15 PM
Khaskhabar Editor 10 months ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

તાજેતરમાં ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી વિધેયક બહુમતીથી પસાર કર્યું, કોઈને નડે એવી શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા એવી વ્યવહારુ વ્યાખ્યા ગુજરાત સરકારે અપનાવી છે

- Advertisement -

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ ઓછું અંતર હોય છે. અનેક અનેક પ્રથાઓ, માન્યતાઓ અને નીતિરીતિઓ આપણે માત્ર ને માત્ર શ્રદ્ધા આધારિત રહીને અપનાવતા હોઈએ છીએ. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે શ્રદ્ધાવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.શ્રદ્ધા શબ્દ ભગવદગીતામાં અનેક વાર આવે છે. ભક્તિ શબ્દ પ્રમાણમાં ઓછો આવે છે. શ્રદ્ધા બળવાન છે. સાથે સાથે શ્રીકૃષ્ણ કહે છે કે જેને જ્ઞાન નથી અને શ્રદ્ધા પણ નથી એવો સંશયાત્મા વિનાશ પામે છે. કૃષ્ણ બહુ ટ્રિકથી કહી દે છે કે જો જ્ઞાન હશે તો શ્રદ્ધા નહિ હોય તો પણ ચાલશે. આપણે હવે શ્રદ્ધાથી જ્ઞાન વિજ્ઞાન તરફ પ્રયાણ કરતા લોકો બની ગયા છીએ. બાજરો ખાતા પહેલા એના પોષક તત્વો ગુગલ કરીને નક્કી કરીએ છીએ કે હા યાર બાજરામાં તો બહુ મિનરલ્સ છે.. પણ આપણે આપણા સેંકડો વડવાઓ ઉપર શ્રદ્ધા નથી રાખતા કે એ લોકો બાજરાના રોટલા ખાઈને હાડમારીમા પણ અલમસ્ત રહેતા અને અનેક બાળકો ઉત્પન્ન કરતા. આજે આવા અશ્રદ્ધાવાન યુવાનો નાની વયે હાર્ટ એટેક કે ડિપ્રેશન નો ભોગ બનવા લાગ્યા છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે શ્રદ્ધા ના રાખો , સંશય કરો  ‘કોઈનું કીધેલું ના માની લો’.

આ સૂત્ર આજથી 365 વર્ષ અગાઉ સ્થપાયેલી રોયલ સોસાયટી નામની વટવૃક્ષ સમાન સંસ્થાનું છે. આ સંસ્થા આજની તારીખે એટલી જ કાર્યરત છે અને જગતમાં વિજ્ઞાનનો પ્રસાર પ્રચાર કરવાનું કામ એનું છે . તમે વિજ્ઞાન ઉપર વિશ્વાસ મૂકીને વેક્સીન લઇ લો છો અથવા તો બાજરાના પોષક તત્વો ગુગલ કરો છો એની પાછળ આ સંસ્થાએ કરેલ વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર છે. વિજ્ઞાન સંશયમાં માને છે , વિજ્ઞાન શ્રદ્ધા રાખવાની ના પાડે છે. સત્ય તારવવા માટે વિજ્ઞાન “સાયન્ટીફિક મેથોડોલોજી” નામની એક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા અંતર્ગત કોઈપણ બાબતને સાયન્સની એરણે સાબિત થવા માટે ગાણિતિક અને પ્રયોગિક એમ બેય રીતે સાબિત થવું પડે. ઝાડ પરથી સફરજન નીચે પડે તે પ્રાયોગિક સાબિતી થઇ કે ગુરુત્વાઆકર્ષણ છે પણ એમ વિજ્ઞાન માને નહીં. ઝાડ ઉપરથી ફળ નીચે પડ્યું એની ગાણિતિક થિયરી પણ આપવી પડે. થિયરી અને પ્રેક્ટિકલ એમ બેય રીતે જયારે કોઈ બાબત ખરી ઉતરે ત્યારે વિજ્ઞાન એને “સિધ્ધાંત” (હફૂ) તરીકે માન્યતા આપે છે, આથી આઈંસ્ટાઈને આપેલી થિયરી હજુ થિયરી છે “લો(હફૂ)” અર્થાત સિદ્ધાંત નથી. કેમકે એની પ્રાયોગિક પુષ્ટિ પૂર્ણ રીતે થવાની બાકી છે. સાયન્ટિફિક મેથોડોલોજી રોયલ સોસાયટીના સ્થાપક સર ફ્રાન્સિસ બેકને આપેલી છે. આજે આપણે શ્રદ્ધાને બદલે વિજ્ઞાનને આધારે નિર્ણય લેતા થવા લાગ્યા છીએ. વિજ્ઞાન આથી ઈશ્વરને સ્પષ્ટ્ રીતે નથી સ્વીકારતું.

કેમકે ઈશ્વરનું અસ્તિત્વ સાયન્ટિફિક મેથોડોલોજી વડે સાબિત કરવું અશક્ય છે. તે ના તો ગાણિતિક રીતે સાબિત થઇ શકે અને ના તો પ્રયોગ કરો એમાં એ(ઈશ્વર) હાજરી પુરાવે. બેય રીતે ઈશ્વરની સાબિતી મળે પછી વિજ્ઞાન ગળું ખોંખારીને ઈશ્વરને પોતાની માન્યતા આપે. પણ એ કદી બને એમ નથી કેમકે ઈશ્વરનું રૂપ અગમ્ય અચિંત્ય છે. આદિ શંકરાચાર્ય કહી ગયા કે ઊટડ વાશ્ર્નટ ડયૃણ ઇમ ઘળરુટ અધ્ઢર્ળીં અર્થાત જેમ હાથીનું વર્ણન અંધ લોકો કરે એમ આપણે આપણી લિમિટેડ ઇન્દ્રિયો વડે ઈશ્વરને પામી શકીએ છીએ.આદિ શંકરાચાર્ય નો કહેવાનો અર્થ એમ કે ઈશ્વરને જાણી કે સમજી શકવું અશક્ય છે. આથી હિન્દૂ સહીત તમામ ધર્મોમાં એ બાબતે એક મત છે કે જો ઈશ્વરને માનો છો તો શ્રદ્ધાપૂર્વક જ માનવું પડશે કેમકે વૈજ્ઞાનિક રીતે ઇશ્વર સાબિત થઇ શકે એમ નથી. પણ એક પ્રોબ્લેમ છે. ઈશ્ર્વર ઉપર શ્રદ્ધા રાખવાની વાત કરવી સહેલી છે પણ ખરેખર શ્રદ્ધા રાખવી અઘરી બાબત છે. માણસ વિપત્તિમાં મુકાય ત્યારે ચિંતા અને ભયથી ગ્રસિત થઇ જાય છે , હવે જો એને ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદધા હોય તો એણે શામાટે ભયભીત કે ચિંતિત થવું જોઈએ?

- Advertisement -

આમ, માણસ ક્યારેય ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી શકતો નથી. માણસ હમેશા શ્રદ્ધા અને સંશય વચ્ચે ક્યાંક ઝૂલતો રહે છે. ઘડીક શ્રદ્ધા રાખે પણ તરતજ સંશયો એને ઘેરી લે છે. મોટાભાગના નાસ્તિકો એટલે જ નાસ્તિક બન્યા હોય છે કે એમને જગતમાં જોવા મળતા દુ:ખ પીડા હિંસા છેતરપીંડી વગેરેને કારણે ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય છે. ભગતસિંહ એક ક્રાંતિકારી હતા જેમણે લખ્યું છે કે આ જગતમાં જે દુ:ખો પીડા અને હિંસાની ભરમાર છે એ જોતા મને નથી લાગતું કે કોઈ ઈશ્વર હોય. જાણીતા બ્રોડકાસ્ટર સર ડેવિડ એટર્નબરો જેમના પ્રકૃતિને લગતા ટીવી પ્રોગ્રામ ખુબ જાણીતા છે એમને પૂછવામાં આવ્યું કે તમે તો પ્રકૃતિના અનેક રંગ જોયા છે , તમે ઈશ્વર ઉપર શ્રદધા રાખતા હશોને ? સર ડેવિડ એટનબરો એ ઉત્તર આપ્યો કે “મેં બહુરંગી પતંગિયા જોયા છે અને આફ્રિકામાં એક દરિદ્ર બાળકની આંખમાં ઘૂસીને એને અંધ બનાવી દેતો કીડો પણ જોયો છે , હું નથી માનતો કે ઈશ્વર હોય કે જે કોઈને અંધ બની જવા દે” જગતમાં જોવા મળતી વિષમતાઓને કારણે શ્રદ્ધા રાખવી અઘરું બનતું જાય છે.આથી ધર્મોએ સ્વર્ગ અને નર્કની , જહન્નમ અને જન્નતની , હેવન અને હેલની કલ્પનાઓ કરી છે. સ્વર્ગ એક એવું સ્થાન હોય જ્યા બધું બરાબર હોય. નકરું સુખ અને આનંદ હોય. કોઈ દુ:ખ કે કોઈ ગમગીની નહી. નર્ક એનાથી વિરુદ્ધ. જૈન શૈવ અને બૌદ્ધ મત કહે છે કે સ્વર્ગ નર્ક માનસિક અવસ્થાઓ છે. ખરેખર સ્વર્ગ કે નર્ક નામના સ્થાન કશે છે નહિ. જાણીતા બહુશ્રુત વિદ્વાન રેને દ કાર્ટે નું એક વાક્ય બહુ જાણીતું છે ” ઈં વિંશક્ષસ , વિંયયિરજ્ઞયિ ઈં ફળ ” અર્થાત “હું વિચારું છું એટલે મારું અસ્તિત્વ છે” . કાર્ટે નો કહેવાનો અર્થ એમ કે હું જ્યારે ઇન્દ્રિયોથી મળતા ડેટા થકી શ્રદ્ધાપૂર્વક એને સાચો માનીને એના પર વિચાર શરુ કરૂ છું ત્યારે જ મારું અસ્તિત્વ પ્રગટ થાય છે. સરકાર જ્યારે રૂપિયા છાપે છે એમાં કોઈ શક્તિ નથી હોતી પણ લોકોએ સરકાર ઉપર મુકેલી શ્રદ્ધા એ રૂપિયાને શક્તિશાળી બનાવે છે.બાકી તે કાગળના પત્તા સિવાય કશું નથી. શ્રદ્ધા મોટું બળ છે. તે કદી નિરાશ નથી કરતી. હા સંશય રાખવો પડે જેથી શ્રદ્ધાના સ્વર્ગની બોર્ડર ક્રોસ કરીને અંધશ્રદ્દધાના નર્કમાં ના પડી જવાય.

You Might Also Like

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

મુંબઈ ઇતિહાસ અને વર્તમાન

વ્હાય સો સિરિયસ?

કામ કરવાનો દૃષ્ટિકોણ

છ અવગુણોને સમૂળગા નષ્ટ કરવા

TAGGED: faith, Faith V/S Skepticism, Skepticism
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તિરૂપતિ મંદિર લાડુ માટે નંદિની બ્રાન્ડ ઘી ખરીદશે
Next Article ગુજરાતી બાળ સાહિત્ય: વો ભી ક્યા દિન થે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સસ્તું સોનું આપવાના બહાને છેતરપિંડી કરતી ‘બાવરી ગેંગ’ના 3 સભ્યો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટની વિદ્યાર્થિનીઓએ સૈનિકો માટે 1111 રાખડી અને પત્રો બનાવ્યા : સાત વર્ષથી ચાલતી અનોખી પરંપરા
ઈટોદા ગામમાં મા. શાળા સાથે ધો. 9થી 11ના વર્ગોની મંજૂરી આપવા શિક્ષણમંત્રીને રજૂઆત
વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગોરધન ધામેલીયાની AMULના વાઈસ ચેરમેનપદે પસંદગી
વિશ્ર્વ માંગલ્ય સભા રાજકોટ મહાનગર દ્વારા બહેનો માટે આરતી શણગાર સ્પર્ધા યોજાઈ
રાજકોટ એઈમ્સ હૉસ્પિટલમાં પ્રમુખ સહિતની ખાલી પડેલી જગ્યાઓ ભરવા રાજ્યસભાના સાંસદની રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

મુંબઈ ઇતિહાસ અને વર્તમાન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

વ્હાય સો સિરિયસ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?