By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    9 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    11 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    11 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    1 day ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    9 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    11 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    11 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    11 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    9 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    5 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    10 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    1 day ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    4 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    5 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ
AuthorRajesh Bhatt

પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ

Khaskhabar Editor
Last updated: 2022/03/26 at 5:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

લીલો રંગ તમારી જિંદગીને બનાવે લીલીછમ! 

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ

વાસ્તુમાં રંગો પંચતત્ત્વોની ઊર્જાને સંતુલિત કરવામાં ઘણાં સહાયરૂપ થતાં હોય છે. દરેક રંગ શીતળ (ઠંડો), ગરમ કે તટસ્થ પ્રકૃત્તિ ધરાવે છે તેથી ઘરમાં પ્રવૃત્તિ અનુસાર કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો તે માટે તમારા નિષ્ણાંતની સલાહને અનુસરી ચોક્કસ લાભ મેળવી શકાય. જેમ કે ગયા સપ્તાહે ચર્ચા થયા મુજબ બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ દાંપત્ય જીવનમાં અશાંતિ સર્જી શકે છે. આમ પણ ઘરની અંદરની બાજુ ડાર્ક કે ઘાટા કલરનો વધારે ઉપયોગ કરવો સલાહભર્યું નથી. ઘણાં લોકો ઘરમાં એક જ ડાર્ક કલરની થીમ પૂરા ઘરમાં લગાવતાં હોય છે જે બરાબર નથી.

Contents
લીલો રંગ તમારી જિંદગીને બનાવે લીલીછમ! સ્પેસ, લેન્ડ । સેલ્ફ – રાજેશ ભટ્ટ લીલો (ગ્રીન)કાળો રંગપીળો રંગપીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે, ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણી પવિત્રતા ધરાવતો આ કલર છે. સફેદ રંગબ્લ્યુ રંગ ઓરેન્જ (નારંગી) રંગગુલાબી રંગલીલો કલર એ પ્રકૃત્તિએ મનુષ્યને આપેલ આશીર્વાદ છેમંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ સફેદ રંગનો ઉપયોગ કરી શકાય.ઓરેન્જ (નારંગી) રંગ કલર વ્યવસાય (ધંધા)ના સ્થળે ઉપયોગ કરી શકાય.બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ બ્લ્યુ રંગનો ઉપયોગ કરી શકાય.રસોડાની અંદર કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ ટાળવો જોઈએ.પૃથ્વી તત્ત્વના અન્ય રંગો જેવા કે બ્રાઉન, વુડ, ક્રીમ, આઈવરી કલરનું ફ્લોરિંગ વાપરવું સારૂં રહેશે.ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ કરવો નહિં.પીંક (ગુલાબી) કલરનો ઉપયોગ બેડરૂમમાં કરી શકાય.ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં લાલ રંગનો ઉપયોગ કરી શકાય.

જેવી રીતે ભોજનમાં આપણને વિવિધ વાનગીઓ સ્વાદ અને આનંદ આપે છે તેમ ઘરમાં દરેક રંગનો દિવાલ પર, ફર્નીચર કે કલાકૃતિમાં સારી ઊર્જાને આકર્ષવામાં ઉપયોગ કરી શકાય છે. ઈજિપ્ત, યુરોપિયન દેશો તથા ચાઈનામાં પણ રંગોના માધ્યમથી શારીરિક અને મનોચિકિત્સાની સારવારની પદ્ધતિઓ અમલમાં હતી. પાછલા લેખમાં વાસ્તુ અને કલર અનુસંધાનમાં લાલ કલર વિશે ચર્ચાઓ કરી હતી. આ અંકમાં આપણે લાલ જેવા જ બીજા મહત્ત્વના કલર વિશે સમજીએ.

- Advertisement -

The Meaning of Colors in Cultures Around the World

લીલો (ગ્રીન)

લીલો રંગ ઉત્તર દિશા અને બુધ ગ્રહ સાથે સંકળાયેલો છે. લીલો રંગ હિલીંગ માટે સૌથી સારો રંગ છે. બીમાર વ્યક્તિને ઝડપથી રિકવરીમાં સહાયરૂપ છે. પહેલાંના સમયમાં એટલે જ હોસ્પિટલમાં કપડાં તથા પડદાઓમાં ગ્રીન કલર ઘણો જોવા મળતો હતો. લીલો રંગ એ પ્રકૃત્તિ અને વિકાસ સાથે સંબંધ ધરાવે છે. લીલા રંગમાં પરિસ્થિતિઓને બેલેન્સ કરવાનો ગુણ છે. વારંવાર આવતાં ગુસ્સાને ક્ધટ્રોલ કરવામાં ગ્રીન (લીલો) કલર ઉપયોગી છે. આર્થિક લાભ મેળવવા આ રંગનો ઉપયોગ વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલ પર રહેલી લીલી લાઈટ પણ આપણને આગળ વધવાની સંજ્ઞા આપે છે. મનુષ્યને ભરપૂર ઓક્સિજન અને ફળો આપતાં વૃક્ષો લીલા રંગના છે. કોઈ પણ વસ્તુના પ્રસાર કે વિસ્તાર કરવામાં ગ્રીન કલર મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ઘર કે ઓફિસમાં લીલો રંગ દિવાલ પર કે ફર્નીચરમાં ઉપયોગમાં ન લઈ શકાય તેમ હોય તો ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.

કાળો રંગ

કાળો રંગ એ ગ્રહોમાં શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે તેથી કાળા રંગથી ઘણાં લોકો ગભરાતા હોય છે તથા જીવનમાં લગભગ બધી જગ્યાએ કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. વાસ્તવમાં જીવનમાં દરેક રંગનું ચોક્કસ મહત્ત્વ છે તથા દરેક રંગની જરૂરિયાત પણ એટલી જ છે. ફક્ત આપણે એ રંગ કેટલી માત્રામાં ઉપયોગ કરવાનો છે, તેના માટે વિવેક બુદ્ધિનોઉપયોગ કરવાનો છે, ફેશનની દુનિયામાં કાળો રંગ ખૂબ જ ફેવરિટ રહ્યો છે. કેમ કે કાળો રંગ ઊર્જાને પોતાની તરફ આકર્ષે છે તેથી ઘર ડિઝાઈન કરતી વખતે ઘણાં લોકો બધું જ ઈન્ટિરિયર બ્લેક કલર કરવાનું પસંદ કરતાં હોય છે. કોઈ પણ રંગ વધારે માત્રામાં વાપરવાથી આપણે ઊર્જાની ગતિને અસંતુલિત કરીએ છીએ અને નુકસાન કરતાં હોઈએ છીએ, તેથી કાળા રંગનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો. નજર ન લાગે તે માટે આ રંગનો ઉપયોગ થતો હોય છે. બાળક સુંદર કે દેખાવડું હોય તો માતા બાળકને કાળા કાજળનું ટપકું લગાવે છે જેથી નજર ન લાગે. તેવી જ રીતે ઘર કે ઓફિસમાં પણ મર્યાદિત પ્રમાણમાં કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ કરી શકાય છે. કાળા કલરનો વધુ પડતો ઉપયોગ અસ્થિરતા તથા તણાવ વધારે છે તથા જીવનમાં ચડાવ-ઉતારની પરિસ્થિતિઓ સર્જે છે.

- Advertisement -

પીળો રંગ

પીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે. ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણો પવિત્રતા ધરાવતો આ કલર છે. ઘણાં લોકો ગુરુ મહારાજની કૃપા મેળવવા પીળા વસ્ત્રો રોજિંદા જીવનમાં ધારણ કરતાં હોય છે અથવા પીળા કલરના હળદર, ચંદન કે કેસરનું તિલક અને ચંદન કરતાં હોય છે. પીળો રંગ એ પૃથ્વી તત્ત્વ સાથે સંકળાયેલો હોવાથી સ્થિરતાનો રંગ છે. રોજબરોજના જીવનમાં આપણે ફ્લોરીંગમાં ક્રીમ, બ્રાઉન, આઈવરી કલરનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પીળો રંગ સ્થિરતા સાથે સલામતી અને સમૃદ્ધિમાં પણ સહાયરૂપ થતો હોય છે.

પીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે, ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણી પવિત્રતા ધરાવતો આ કલર છે. 

સફેદ રંગ

સફેદ રંગ પવિત્રતા સાથે સંકળાયેલો રંગ છે. આ એક નિર્દોષ કલર છે. મનને ખૂબ જ શાંતિ આપનાર આ રંગ છે. મંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગમાં તટસ્થતાનો ગુણ હોવાથી અન્ય રંગો સાથે ઉપયોગમાં લઈ શકાય. બેઠક રૂમમાં સફેદ રંગ લગાવવો સારૂં રહેશે. હવે વાચકમિત્રો એ રંગ વાપરતા પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જરૂરી નથી કે દિવાલ પર ચોક્કસ રંગ લગાવવાથી જ વાસ્તુ ઠીક થાય. જો આપ દરેક દિવાલ પર અલગ-અલગ કલર લગાવશો તો આખું ઘર સપ્તરંગી થઈ જશે.

તમો જે તે દિશા તથા ત્યાંના તત્ત્વોના આધારે તે રંગ કે અનુકુળ આકારની અન્ય ઘર વપરાશ કે સજાવટની વસ્તુ અથવા તે રંગની ફોટોફ્રેમ પણ રાખી શકો છો. હા, એક વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ દિશા કે ખૂણામાં તેનો એન્ટી વિરોધી કલર કે તેની વસ્તુઓ ના રાખવી. છેલ્લાં બે અંકોમાં રંગો વિશે આપણે ઘણી માહિતી મેળવી. વાચકમિત્રોના પ્રશ્ર્નોના જવાબ ઘણાં સમયથી આપી શકાયા નથી જેનો સમાવેશ આવતા સપ્તાહે કરીશું.

બ્લ્યુ રંગ

બ્લ્યુ રંગ એ જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જીજ્ઞાસાવૃત્તિ વધારવા તથા નવા તર્કસંગત વિચારોમાં આ રંગ ઘણો મદદરૂપ બને છે. બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ આ રંગનો ઉપયોગ કરી શકાય. રસોડાની અંદર આ રંગનો ઉપયોગ ટાળવો જોઈએ. અધ્યાત્મ સાથે સંકળાયેલો આ રંગ ઠંડી પ્રકૃત્તિ દર્શાવે છે અને શાંતિ અને સંતોષની અનુભૂતિ આપે છે. હંમેશા નવી તાજગી આપતાં આ રંગનો ઉપયોગ નાના બાળકોના પ્લે હાઉસમાં કરી શકાય.

ઓરેન્જ (નારંગી) રંગ

ઓરેન્જ (નારંગી) કલરથી જીવનમાં ઊર્જાનો સંચાર થાય છે. આ રંગ સૂર્ય સાથે સંકળાયેલો હોવાથી નવી તાજગી અને સારા વિચારો આપનાર છે. આ કલરની અંદર જવાબદારી અને નવી તકો આપતો હોવાથી ઘર કરતાં વ્યવસાય (ધંધા)ના સ્થળે આ રંગનો ઉપયોગ કરી શકાય. મહત્ત્વાકાંક્ષી લોકો માટે ઓરેન્જ (નારંગી) રંગ ખૂબ ઉપયોગી છે. જાહેર જીવનમાં સંકળાયેલા લોકો માટે ઓરેન્જ કલરનો ઉપયોગ અકલ્પનીય લાભ આપી શકે છે.

ગુલાબી રંગ

આ રંગ પ્રેમ અને સ્નેહ સાથે સંકળાયેલો રંગ છે. માસ્ટર બેડરૂમની અંદર નવવિવાહિત દંપતિ પીંક (ગુલાબી) રંગનો ઉપયોગ કરી શકે છે. પતિ-પત્ની વચ્ચે આ રંગ સારું- આનંદી વાતાવરણ સર્જવામાં સહાયરૂપ બને છે. વિવાહ યોગ્ય ક્ધયાના રૂમમાં પણ પીંક (ગુલાબી) રંગ વાપરી શકાય.

લીલો કલર એ પ્રકૃત્તિએ મનુષ્યને આપેલ આશીર્વાદ છે

  • મંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ સફેદ રંગનો ઉપયોગ કરી શકાય.
  • ઓરેન્જ (નારંગી) રંગ કલર વ્યવસાય (ધંધા)ના સ્થળે ઉપયોગ કરી શકાય.
  • બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ બ્લ્યુ રંગનો ઉપયોગ કરી શકાય.
  • રસોડાની અંદર કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ ટાળવો જોઈએ.
  • પૃથ્વી તત્ત્વના અન્ય રંગો જેવા કે બ્રાઉન, વુડ, ક્રીમ, આઈવરી કલરનું ફ્લોરિંગ વાપરવું સારૂં રહેશે.
  • ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.
  • બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ કરવો નહિં.
  • પીંક (ગુલાબી) કલરનો ઉપયોગ બેડરૂમમાં કરી શકાય.
  • ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં લાલ રંગનો ઉપયોગ કરી શકાય.

You Might Also Like

આતંકવાદનો મોટિવ શું છે?

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

બસની સીટ – એક કટાક્ષકથા

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં પરશુરામ જયંતિની શાનદાર ઉજવણી કરાશે
Next Article શેર બજારમાં 67 લાખ ડૂબતાં યુવકનો આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Author

બસની સીટ – એક કટાક્ષકથા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?