કોરોના મહામારીના કારણે છાત્રોને રાહત આપવા પ્રશ્નોના વિકલ્પ અપાયા હતા, જે વર્ષ 2025થી નીકળી જશે
એન્જીનીયરીંગ કોર્સમાં એડમીશન માટે યોજાનારી જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામીનેશન (જેઈઈ મેઈન)ની પેટર્નમાં ફેરફાર થનાર છે અને તેની શરૂઆત થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ)એ ગુરુવારે નિર્ણય કર્યો હતો કે જેઈઈ મેઈનના સેક્શન વીમા છાત્રો માટે હવે કોઈ ઓપ્શનલ કવેશચનની ફોર્મ્યુલા નહીં હોય.
- Advertisement -
દેશમાં કોરોના મહામારીના કારણે એનટીએએ છાત્રોને રાહત આપવા માટે સેકશન વીમા રાહત આપવા માટે સેકશન વીમા 10 પ્રશ્નનો વિકલ્પ આપ્યો હતો. જેમાંથી 5 પ્રશ્નોના જવાબ આપવાના હતા. પણ હવે સેકશન વીમા પાંચ જ પ્રશ્ન હશે અને બધા પાંચના જવાબ આપવા પડશે.
2021માં ઓપ્શનલ સિલેકશન (દર વિષય)નો નિયમ લાગુ કરાયો હતો, જે 2024ની એકઝામ સુધી ચાલ્યો પણ હવે 2025માં પહેલાની જેમ જ પેટર્નને લાગુ કરવામાં આવી રહી છે. એનટીએનું કહેવું છે કે, જેઈઈ મેઈનના પ્રથમ તબકકામાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થશે અને એનટીએની વેબસાઈટ પર તેની જાણકારી આપવામાં આવશે. જયારે પ્રોસેસ શરૂ થશે તો એકઝામીનેશન પેટર્નના બારામાં પણ ડિટેલ આપવામાં આવશે.
જયારે રજીસ્ટ્રેશન શરૂ થશે તો એકઝામીશન પેટર્નના બારામાં પણ ડિટેલ આપવામાં આવશે. જેઈઈ મેઈનમાં મેઈન પરીક્ષા ત્રણ કલાકની હોય છે અને પુરુ પેપર 300 માર્કસનું હોય છે.