By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    42 minutes ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    24 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    27 minutes ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    31 minutes ago
    ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
    53 minutes ago
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    22 hours ago
    જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    38 minutes ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
ધર્મ

આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Khaskhabar Editor
Last updated: 2024/04/09 at 2:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. વિધિ પ્રમાણે માતાની પૂજા કરવાથી લાભ અને સુખ-સમૃદ્ધિ મળે છે. ચાલો જાણીએ માતા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી.

શારદીય નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવરાત્રીના તહેવારમાં આદિશક્તિ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રી શરુ થઇ રહી છે. પહેલા દિવસે માતા શૈલપુત્રીના અવતારની પૂજા કરવામાં આવે છે. માતા આદિશક્તિની ઉપાસના કરવાના ઘણા નિયમો અને વિધિઓ જણાવવામાં આવી છે. એવી માન્યતા છે કે વિધિ વિધાનથી માતા આદિશક્તિની પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને માતાની વિશેષ કૃપા બને છે. ક્યારે અને કેવી રીતે કરવી શૈલપુત્રીની પૂજા સાથે જ જાણશું કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મંત્ર…

- Advertisement -

માતા શૈલપુત્રી

કથા એવી છે કે માતા શૈલપુત્રીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો. એ જ કારણે એમનું નામ શૈલપુત્રી પડ્યું. શૈલપુત્રીએ ભગવાન શિવને મેળવવા માટે ઘણી તપસ્યા કરી હતી. કઠોર તપસ્યા પછી ભગવાન શિવએ પ્રગટ થઇ એમને વરદાન આપ્યું હતું. માતાના આ સ્વરૂપને કરુણા, ધૈર્ય અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી આપણી પરેશાનીઓ દૂર થાય છે. એની સાથે જ જે કન્યાઓની પૂજા કરે છે એમને ઈચ્છા અનુસાર પતિ મળે છે. એમનું વૈવાહિક જીવન પણ સફળ રહે છે.

આ મંત્રથી કરો પૂજા

- Advertisement -

આ દિવસે સવારે સ્નાન કર્યા પછી દેવી દુર્ગાની મૂર્તિ અથવા ફોટોને બાજોઠ કે આસન પર સ્વસ્તિક પ્રતીક બનાવીને સ્થાપિત કરવું જોઈએ. મા દુર્ગાની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકો. તે પછી, દેવી માતાની સામે માટીના વાસણમાં જવ વાવો, જવને સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે દેવી માતાની પૂજા કરતી વખતે કોઈ મંત્ર જાણતા નથી, તો તમે દુર્ગા સપ્તશતીમાં આપેલા નવાર્ણ મંત્રથી જ પૂજા કરી શકો છો ‘ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે’ અને આ મંત્રનો પાઠ કરતી વખતે પૂજા સામગ્રી અર્પણ કરી શકો છો.

માતાને અર્પણ કરો શણગારની સામગ્રી

માતા શક્તિનો આ મંત્ર અચૂક છે. જો શક્ય હોય તો, દેવીને શણગારની સામગ્રી અને નારિયેળ- ચૂંદડી અર્પણ કરો. તમારા પૂજા સ્થાનથી દક્ષિણ-પૂર્વ તરફ ઘીનો દીવો પ્રગટાવો ‘ઓમ દીપો જ્યોતિર્હ પરબ્રહ્મ દીપો જ્યોતિર્ જનાર્દનઃ. ‘દીપો હરતુ મે પાપમ પૂજા દીપ નમોસ્તુતે’ આ મંત્રનો જાપ કરીને આરતી કરો. દેવી માતાની પૂજામાં શુદ્ધ દેશી ઘીનો અખંડ દીવો પ્રગટાવો. માં શૈલપુત્રી પૂજા પદ્ધતિ

નવરાત્રી દરમિયાન કળશ સ્થાપના ક્યારે કરવી?

નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. કળશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત સવારનો છે. પ્રથમ શુભ મુહૂર્ત 9 એપ્રિલ, 2024ના રોજ સવારે 06:11 થી 10:23 સુધીનો રહેશે.

બીજું શુભ મુહૂર્ત 9 એપ્રિલ, 2024 ના રોજ સવારે 11:57 થી 12:48 સુધી અભિજીત મુહૂર્ત હશે. એવું માનવામાં આવે છે કે પ્રથમ દિવસે અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપના કરવી ખૂબ જ શુભ હોય છે.

મા શૈલપુત્રીની પૂજા શરૂ કરતા પહેલા તમારા પૂજા રૂમમાં કળશ સ્થાપિત કરો. પછી ભગવાન ગણેશની પૂજા કરો અને શાશ્વત જ્યોત પ્રગટાવો. માતા શૈલપુત્રીનો પ્રિય રંગ સફેદ છે. આ સિવાય નારંગી અને લાલ રંગ પણ પૂજા માટે ઉપયોગ કરી શકાય છે.

હવે ષોડોપચાર પદ્ધતિથી માતા શૈલૂપત્રીની પૂજા કરો. આ સમય દરમિયાન માતા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, સિંદૂર, સોપારી, હળદર, અક્ષત, પાન, લવિંગ, નારિયેળ અને 16 શ્રૃંગાર વસ્તુઓ અર્પણ કરો.

માતા શૈલપુત્રીને સફેદ ફૂલ અને સફેદ મીઠાઈ અર્પણ કરો. તે પછી મા શૈલપુત્રીના બીજ મંત્રોનો જાપ કરો અને અંતે આરતી કરો. સાંજે પણ મા શૈલપુત્રીની આરતી કરો અને લોકોને પ્રસાદ આપો.

માતા દેવીના મંત્રો

એવું માનવામાં આવે છે કે જો નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના મંત્રોનો સંપૂર્ણ ભક્તિ સાથે જાપ કરવામાં આવે તો વ્યક્તિને વિશેષ ફળ મળે છે, જીવન ભય અને અવરોધોથી મુક્ત બને છે અને સાથે જ તેને તમામ સુખ પણ પ્રાપ્ત થાય છે.

1. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે ||

2. ૐ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની |

દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ||

3. ‘ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે’

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: chaitrinavratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે ATM કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકાશે એ પણ સલામતી સાથે જાણો કેવી રીતે
Next Article મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને Z શ્રેણીની સુરક્ષા, ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ધમકીના અહેવાલ મળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?