By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    2 hours ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    3 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    3 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    4 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પિતાએ 5 બાળકો સાથે ગળે ફાંસો ખાધો, 4નાં મોત
    12 minutes ago
    મનરેગા યોજનાનું સ્થાન લેશે વિકસિત ભારત-જી રામ જી
    15 minutes ago
    ધૂળ-ધુમ્મસના કારણે 40 ફ્લાઇટ રદ્દ, 300 મોડી પડી
    21 minutes ago
    ‘મોદી તેરી કબર ખુદેગી’ નારાથી સંસદમાં હોબાળો
    29 minutes ago
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    2 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    3 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    3 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    3 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AIIMS ના અભ્યાસમાં કોવિડ રસીકરણ અને યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > AIIMS ના અભ્યાસમાં કોવિડ રસીકરણ અને યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી
રાષ્ટ્રીય

AIIMS ના અભ્યાસમાં કોવિડ રસીકરણ અને યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી

Khaskhabar Editor
Last updated: 2025/12/15 at 2:32 PM
Khaskhabar Editor 2 hours ago
Share
4 Min Read
SHARE

ઓટોપ્સી-આધારિત સંશોધન દર્શાવે છે કે કોરોનરી ધમની બિમારી મુખ્ય કારણ રહે છે; લક્ષિત જાહેર આરોગ્ય પગલાં માટે બોલાવે છે

કોવિડ કાળ પછી દેશભરમાં મોતને ભેટી રહેલા યુવાનોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે માટે કોવિડની રસીને જવાબદાર માનવામાં આવતી રહી છે. જોકે, એક નવા અભ્યાસમાં યુવાનોના અચાનક મૃત્યુ અને કોવિડ રસીકરણ વચ્ચેના સંબંધને નકારવામાં આવ્યો છે. તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની બાયોમેડિકલ સંશોધન સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક અભ્યાસનું તારણ એવું કહે છે કે, અચાનક થયેલા મૃત્યુ માટે હૃદય રોગ અને ધૂમ્રપાન તથા દારૂનું સેવન કારણભૂત છે.

- Advertisement -

વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નહીં

AIIMS-ICMR દ્વારા કરાયેલો આ અભ્યાસ તાજેતરમાં ‘ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ’માં પ્રકાશિત થયો છે. એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા અભ્યાસને અંતે જાહેર કરાયું છે કે, યુવાનોમાં કોવિડ-19 રસીકરણ અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ વૈજ્ઞાનિક કે આંકડાકીય રીતે નોંધપાત્ર જોડાણ નથી. અભ્યાસના નિષ્કર્ષો કોવિડ-19 રસીઓની સલામતીની પુષ્ટિ કરતા વૈશ્વિક વૈજ્ઞાનિક પુરાવા સાથે મળતા આવે છે. અભ્યાસના સહ-લેખક ડૉ. સુધીર આરવાએ જણાવ્યું છે કે, જાહેર આરોગ્ય નીતિ વિશ્વસનીય સંશોધન અને વૈજ્ઞાનિક પુરાવાને આધારે બનવી જોઈએ, ગેરમાર્ગે દોરનારી માહિતી દ્વારા નહીં.

તો પછી અચાનક મૃત્યુના કારણો શું છે? 

- Advertisement -

આ અભ્યાસમાં સંશોધકોએ 18થી 45 વર્ષ (યુવાન) અને 46 થી 65 વર્ષ (વૃદ્ધ)ની વયના લોકોના થયેલા અચાનક મૃત્યુનો અભ્યાસ કર્યો. કુલ 2214 શબપરીક્ષણો પૈકી ફક્ત 180 કેસો (8.1%) અચાનક મૃત્યુને કારણે થયા હતા. એ 8.1% પૈકીના કેસોમાંથી નીચે પ્રમાણેના તારણો મળ્યા છે.

57.2% (103 કેસ) યુવાન વયના લોકો હતા. સરેરાશ ઉંમર 33.6 વર્ષ.

42.8% (77 કેસ) વૃદ્ધ વયના લોકો હતા. સરેરાશ ઉંમર 53.8 વર્ષ.

બંને જૂથોમાં પુરુષોનું પ્રમાણ વધારે હતું.

હૃદય રોગ છે પ્રમુખ કારણ

અભ્યાસમાં અચાનક મૃત્યુનું એક મુખ્ય કારણ સામે આવ્યું છે હૃદય સંબંધિત રોગ. યુવાનોમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ હૃદય રોગ હતું. એ પછીના ક્રમે શ્વસન તંત્રના રોગ અને અસ્પષ્ટ કારણોસર થયેલા મૃત્યુનું સ્થાન આવ્યું હતું.

વૃદ્ધોમાંમાં કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) 72.1% કેસો સાથે સૌથી સામાન્ય કારણ હતું. આ ગંભીર બીમારીમાં હૃદયની નસો સંકોચાઇ જાય છે, જેને કારણે ગમે ત્યારે હાર્ટ અટેક આવી શકે છે. એ પછી બીજા ક્રમે અસ્પષ્ટ કારણોસર થયેલા મૃત્યુ (14.1%), ત્રીજા ક્રમે પાચન તંત્રના રોગ (7.4%) અને ચોથા ક્રમે શ્વાસોચ્છવાસના રોગ (4.4%) આવ્યા હતા.

ધૂમ્રપાન અને દારૂનું સેવન ઘણા કિસ્સામાં જીવલેણ બને છે

અભ્યાસમાં એક નોંધનીય તથ્ય એ પણ સામે આવ્યું કે અચાનક મૃત્યુ પામનારા બંને વય જૂથોમાં ધૂમ્રપાન અને દારૂના સેવનનો ઇતિહાસ ખૂબ જ સામાન્ય હતો. આ બંને પરિબળો હૃદય રોગ નોંતરી લાવનારા પ્રમુખ કારણ તરીકે સામે આવ્યા છે.

અચાનક મૃત્યુની વ્યાખ્યા શું?

અભ્યાસમાં અચાનક મૃત્યુને ‘એવું મૃત્યુ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જે સાક્ષી હાજર હોય તેવા કેસોમાં લક્ષણો શરૂ થયા પછી 1 કલાકની અંદર, અથવા સાક્ષી ન હોય તેવા કેસોમાં વ્યક્તિને છેલ્લી વાર જીવિત જોવા મળ્યા પછી 24 કલાકની અંદર થઈ જાય છે.

અચાનક મૃત્યુ પહેલાં દેખાતાં લક્ષણો કયાં?

સૌથી સામાન્ય શરૂઆતી લક્ષણ અચાનક ચેતના ગુમાવવી હતું. અન્ય ફરિયાદોમાં છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ, અસ્વસ્થતા લાગવી, પેટમાં દુખાવો થવો અને ઉલટીનો સમાવેશ થતો હતો.

દિલ્હીમાં સૌથી વધુ લોકો અચાનક મોતને ભેટે છે

કુલ અચાનક મૃત્યુના 71.6% કેસો દિલ્હી-એનસીઆર પ્રદેશના હતા. બાકીના મુખ્યત્વે હરિયાણા અને પંજાબના હતા.

80.2% લોકો નિમ્ન અને મધ્યમ વર્ગના હતા.

વૃદ્ધ જૂથમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ) અને ઉચ્ચ રક્તચાપ (હાયપરટેન્શન) જેવા સહરોગોનું પ્રમાણ યુવાન જૂથ કરતા વધારે હતું.

You Might Also Like

પિતાએ 5 બાળકો સાથે ગળે ફાંસો ખાધો, 4નાં મોત

મનરેગા યોજનાનું સ્થાન લેશે વિકસિત ભારત-જી રામ જી

ધૂળ-ધુમ્મસના કારણે 40 ફ્લાઇટ રદ્દ, 300 મોડી પડી

‘મોદી તેરી કબર ખુદેગી’ નારાથી સંસદમાં હોબાળો

પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વર્ષના અંતે શુક્રનું નક્ષત્ર પરિવર્તન થશે, જાણો કઈ રાશિને થશે અસર
Next Article બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પિતાએ 5 બાળકો સાથે ગળે ફાંસો ખાધો, 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
મનરેગા યોજનાનું સ્થાન લેશે વિકસિત ભારત-જી રામ જી
ધૂળ-ધુમ્મસના કારણે 40 ફ્લાઇટ રદ્દ, 300 મોડી પડી
‘મોદી તેરી કબર ખુદેગી’ નારાથી સંસદમાં હોબાળો
બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
વર્ષના અંતે શુક્રનું નક્ષત્ર પરિવર્તન થશે, જાણો કઈ રાશિને થશે અસર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પિતાએ 5 બાળકો સાથે ગળે ફાંસો ખાધો, 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

મનરેગા યોજનાનું સ્થાન લેશે વિકસિત ભારત-જી રામ જી

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાષ્ટ્રીય

ધૂળ-ધુમ્મસના કારણે 40 ફ્લાઇટ રદ્દ, 300 મોડી પડી

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?