By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    21 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    23 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    23 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    24 hours ago
    આ દેશોમાં સ્ત્રીની સંખ્યા વધુ છે પુરુષો કરતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
    5 minutes ago
    બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
    23 minutes ago
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    21 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    22 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    21 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    23 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગણેશોત્સવ દરમ્યાન કેટલા દિવસો બાદ મૂર્તિ વિસર્જન કરી શકાય?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ગણેશોત્સવ દરમ્યાન કેટલા દિવસો બાદ મૂર્તિ વિસર્જન કરી શકાય?
ધર્મ

ગણેશોત્સવ દરમ્યાન કેટલા દિવસો બાદ મૂર્તિ વિસર્જન કરી શકાય?

Khaskhabar Editor
Last updated: 2024/09/06 at 12:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર દરમિયાન, ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અને થોડા દિવસો પછી, તેમને વિદાય આપવામાં આવે છે અને પાણીમાં વિસર્જન કરી દેવામાં આવે છે. તો ચાલો જાણીએ ગણેશ વિસર્જન સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો વિશે.

ગણેશોત્સવ એ હિંદુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા કરવા માટેનો એક વિશેષ તહેવાર છે. ગણેશોત્સવ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને આ તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. તો ચાલો આજે જાણીએ કે કેટલા દિવસો સુધી ગણેશજીની સ્થાપના ઘરમાં કરી શકાય છે અને વિસર્જન કરવાની સાચી રીત કઈ છે.

- Advertisement -

ગણેશ ચતુર્થી 2024
આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. જો કે ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરથી શરૂ થઇ જશે, પરંતુ ઉદયતિથિની માન્યતા અનુસાર 7 તારીખે ગણેશ ચતુર્થીનું વ્રત રાખવું શુભ રહેશે. ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે સવારે 11:02 થી 1:33 સુધીનું મુહુર્ત શુભ છે.

કેટલા દિવસો સુધી ઘરમાં ગણેશજીને સ્થાપિત કરી શકાય?

ધાર્મિક માન્યતાઓ અનુસાર 10 દિવસ સુધી ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરવી જોઈએ. પરંતુ જો તમે ભગવાન ગણેશને 10 દિવસ સુધી તમારા ઘરમાં રાખી શકો એમ ન હોવ, તો ભગવાન ગણેશને 1, 3,5, 7 કે 10 દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે. ઘરમાં ગણેશજીની સ્થાપના કર્યા પછી, નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે છે, ગણેશજીની સ્થાપના પછી ઘરને ખાલી ન રખાય. એટલે કે ઘરમાં કોઈને કોઈ વ્યક્તિએ હાજર રહેવું જ પડે.

- Advertisement -

આ સાથે ભોજનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, ગણેશજી તમારા ઘરમાં બિરાજમાન હોય તેટલા દિવસો સુધી તમારે સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. એટલા જ દિવસો સુધી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને તેમને મોદક ધરાવવા જોઈએ. આની સાથે બીજા પણ ઘણા નિયમો છે જેનું ભક્તોએ પાલન કરવું પડે છે, એટલા માટે જ કેટલાક લોકો ભગવાન ગણેશને માત્ર થોડા સમય માટે જ ઘરમાં સ્થાપિત કરે છે.

અગ્નિ પુરાણ કહે છે કે પથ્થર અને માટીથી બનેલી મૂર્તિને નદીમાં વિસર્જિત કરવી જોઈએ. જ્યારે રત્નો અને ધાતુઓથી બનેલી મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરવું જોઈએ. જો ઘરમાં માટી અથવા પથ્થરથી બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેને નદીના પાણીમાં વિસર્જિત કરવી જોઈએ. આ સાથે, જે દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા હોવ, ત્યારે એ પહેલા ભગવાન ગણેશની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ અને પછી મંત્રોના જાપ સાથે મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ.

જો ઘરમાં માટી અને રેતીની મદદથી મૂર્તિ બનાવીને સ્થાપિત કરો તો તેને નદીમાં પધરાવવાથી નદીઓ પ્રદૂષિત થતી નથી. જ્યારે બજારમાં ઉપલબ્ધ મોટાભાગની મૂર્તિમાં કેમિકલ્સ હોય છે જે જળચર પ્રાણીઓને મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી, ભગવાન ગણેશની મૂર્તિની પસંદગી ખૂબ જ સમજી-વિચારીને કરવી જોઈએ. જો ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો છો અને તેનું યોગ્ય વિધિથી વિસર્જન કરો છો, તો જીવનના તમામ અવરોધો દૂર થઈ શકે છે.

You Might Also Like

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

TAGGED: ganeshotsava
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં વરસાદમાં રાહત કામગીરી કરેલા 48 લોકોનું કલેક્ટર દ્વારા સન્માન
Next Article ફ્રાન્સે શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરરાષ્ટ્રીય

યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
2025 માટે બ્લોક બસ્ટર IPO આવ્યો અબજોપતિનું તથા તૂર્ત લીસ્ટ થયું જાહેર
છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
‘આદિવાસીઓ તો દારૂ પીવે જ,’ મંત્રીના વાયરલ વિડીયોએ સરકારની નીતિના લીરેલીરા ઉડાડ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?