By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેલિફોર્નિયામાં ઝડપથી વધતી આગને કારણે હજારો લોકોનું સ્થળાંતર
    11 minutes ago
    સ્પેનમાં મુસ્લિમ ધાર્મિક તહેવારો ઉજવવા પર રોક, લોકોમાં આક્રોશ
    22 hours ago
    મિસિસિપી નદીમાં હેલિકોપ્ટર વીજળીના તાર સાથે અને બાર્જ સાથે અથડાતા 2 લોકોના મોત
    1 day ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    2 days ago
    પ્રધાનમંત્રી મોદી SCO સમિટ માટે ચીન જશે, 2019 પછી પહેલી વાર ચીન જશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 સૈનિકો શહીદ
    31 minutes ago
    કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે EDનો ઉધડો લીધો
    20 hours ago
    દુનિયાની તમામ સમસ્યાનું મૂળ માણસનો લોભ અને સ્વાર્થ વૃત્તિ છે : મોહન ભાગવત
    20 hours ago
    માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ
    20 hours ago
    UPના 24 જિલ્લામાં પૂર, 1245 ગામડાં પાણીમાં ડૂબ્યા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    22 hours ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    3 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    4 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    4 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    23 hours ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    24 hours ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    3 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    5 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 day ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    2 days ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    4 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    4 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    2 days ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    4 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    5 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 weeks ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાશિવરાત્રી પર્વએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ-દિવસીય ઋષિ બોધોત્સવ ઉજવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મહાશિવરાત્રી પર્વએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ-દિવસીય ઋષિ બોધોત્સવ ઉજવાશે
મોરબી

મહાશિવરાત્રી પર્વએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ-દિવસીય ઋષિ બોધોત્સવ ઉજવાશે

Khaskhabar Editor
Last updated: 2025/02/24 at 4:45 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
આગામી તા.26 મી એ મહાશિવરાત્રી પર્વએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ દિવસીય ૠષિ બોધોત્સવ ઉજવાશે. આ પ્રસંગે રાજયપાલ ખાસ ઉપસ્થિત રહેશે. આર્યધર્મ દ્વારા ઉજવાતા ત્રિદિવસીય બોધોત્સવ પ્રસંગે 7 કીમીની મેરેથોન દોડ ઉપરાંત, વૈદિક ધર્મની આહલેક જગાવતી અને મહર્ષિ ગાથા રજુ કરતી શોભાયાત્રા, આર્ય સભા, શ્રધ્ધાંજલી સભા સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. કહેવાય છે કે, આશરે બસો વર્ષ પૂર્વે મહાશિવરાત્રીની ચાર પ્રહરની પુજા અર્ચના દરમિયાન બાળ દયાનંદ ( મૂળશંકર) પિતા સાથે શિવમંદિરે ચાર પ્રહરની પુજા અર્ચના કરવા પહોંચ્યા હતા. પરંતુ એ વખતે મધ્યરાત્રીએ બધા બ્રાહ્મણો બે પ્રહાર પૂર્ણ કરી મંદિરના પ્રાંગણમા સુતા હતા એ દરમિયાન શિવલિંગ ઉપર ભગવાનને ચડાવાયેલ અક્ષત (ચોખા) સહિત નો ભોગ આરોગવા ઉંદર શિવલિંગ ઉપર ચડતા ચંચળ મનના બાળક મુળશંકરના મનમા પથ્થરના શિવલિંગ સ્વરૂપના શિવ મા જીવ નથી એવા વિચારો ઘુમરાયા બાદ માત્ર બાર વર્ષની ઉંમરે બાળક મુળશંકર ઘર પરીવાર વતન છોડી સાચા શિવ ની શોધમા નિકળી પડ્યા હતા.

અને ભારત ભ્રમણ કરી સમય જતા ધાર્મિક ક્ષેત્રે પ્રવર્તતી અંધ્ધ શ્રધ્ધા, સતિપ્રથા, બાળવિવાહ, વિધવા પુનર્લગ્ન પ્રથાની પાબંદી નો વિરોધ કરી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે આમુલ પરીવર્તનો સર્જી મૂળશંકર માથી મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ સન્માન મેળવી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી સંત મહર્ષિ તરીકે ખ્યાતિ મેળવીને 1875 મા સૌ પ્રથમ મુંબઈ મા આર્યસમાજ સ્થાપી વેદ અને વૈદિક ધર્મ ની આહલેક જગાવવા આર્ય ધર્મ સ્થાપ્યો હતો. અને આર્ય ધર્મ થકી સમાજ ને વેદ તરફ પાછા વળો ના સુત્ર સાથે વૈદિક ધર્મ નો મર્મ, હિંદુ શાસ્ત્ર ના વેદ ના મહિમા તેના અર્થ અને સાચા શાસ્ત્રો વેદ ની તાકાત સમજાવી સત્યાર્થપ્રકાશ ગ્રંથ ની રચના પોતે કરી હતી. સમય વિતતા દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા 1960 મા આયઁસમાજ સંસ્થા શરૂ થઈ હતી.

- Advertisement -

સ્થાપના સમયથી આર્યસમાજ દ્વારા દયાનંદ જન્મભૂમિ મા આયઁવિચારકોની ઉપસ્થિતીમા મહષિઁ દયાનંદને શિવમંદિરમા બોધ મળ્યાનુ માનીને ૠષિબોધોત્સવ ઉજવવામા આવે છે. જે અંતગઁત દેશભરમાથી વૈદિકધમઁને માનનારા આયઁસમાજી ઓ મહષિઁ દયાનંદની જન્મભૂમિ ટંકારા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે પણ આગામી 26 મી એ મહાશિવરાત્રી પર્વે ત્રિદિવસીય ઋષિ બોધોત્સવ ઉજવવા માટે આયોજન કરવામા આવ્યુ છે. જેમા, ગુજરાત ઉપરાંત, દિલ્હી, હરીયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાન, દહેરાદુન સહિતના અનેક પ્રાંત માથી આર્ય વિચારકો ઉમટી પડવાની ધારણા છે. આ વેળાએ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપરાંત, આર્યસમાજ સાથે જોડાયેલા પૂનમ સુરી, યોગેશ મુંજાલ, સુધીર મુંજાલ, વિનય વેદાલંકાર સહિતના અનેક પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

મહર્ષિ બોધોત્સવ કાર્યક્રમની રૂપરેખા

તા. 24 : મળસ્કે પાંચ થી છ વાગ્યા દરમિયાન વૈદિક ગુરૂકુળ ભુજ ના સ્વામી શાંતા નંદજી દ્વારા યોગ અને સ્વાસ્થ્ય સત્ર, મહાવિદ્યાલય ના બ્રહ્મચારી શિષ્યો ના કાર્યક્રમ
તા. 25 : વહેલી સવારે 5 થી 6 યોગ અને સ્વાસ્થ્ય સત્ર સવારે 6 વાગ્યે દયાનંદ ગાથા રજુ કરતી નગરના મુખ્ય માર્ગો પર પ્રભાતફેરી તથા સવારે સાત કિ.મી.ની મેરેથોન દોડ નુ આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રે મહર્ષિ દયાનંદ સરસ્વતી ના જીવન અને આર્યસમાજ ના કાર્યો આધારીત સિંગર હેમંત જોષી નો લાઈવ પ્રોગ્રામ યોજાશે.
તા.26 : ઓમ ધ્વજારોહણ અને બોધોત્સવ ના મુખ્ય દિવસ મહા શિવરાત્રી સંસ્થાના પ્રાચાર્ય રામદેવ શાસ્ત્રીજીના આચાર્ય પદે 20 મી ફેબ્રુઆરી થી પ્રારંભ થયેલા ઋગ્વેદ વૈદિક પારાયણ યજ્ઞની પૂર્ણાહૂતિ રાજકોટ હાઈવે પર આવેલ જ્ઞાન જ્યોતિ તિર્થ સ્થાન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના યજમાન પદે સંપન્ન થશે. અહીંયા નવનિર્માણ થતા તિર્થ સ્થાન શિલાન્યાસ સમારોહ રાજ્યપાલ ના હસ્તે કરાશે. ત્યારબાદ વૈદિક ધર્મ ની આહલેક જગાવતી ઋષિ દયાનંદના સત્કાર્યો ઉજાગર કરતી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર પસાર થશે. જે દયાનંદ જન્મ ઘર થી જયા દયાનંદજીને બોધ પ્રાપ્ત થયો હતો એ ટંકારાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ જુના બસસ્ટેન્ડ નજીક શિવમંદિર (કુબેરનાથ મહાદેવ મંદિર) પૂર્ણ થશે. બીજા સેશનમા શ્રધ્ધાંજલી સભા યોજાશે. આચાર્ય દેવવ્રત શ્રધ્ધાંજલી સભામા ખાસ ઉપસ્થિત રહેશે.

- Advertisement -

You Might Also Like

બે વિદ્યાર્થી સહિત 4 ભડથું

મોરબી જમીન કૌભાંડ: પત્રકાર અતુલ જોશીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર

વાંકાનેરમાં જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવ નિમિત્તે ધર્મસભા યોજાઈ

મોરબી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ: આડેધડ પાર્કિંગ કરતા 35 રિક્ષાચાલકો સામે કાર્યવાહી

મોરબીમાં રક્ષાબંધનની ધૂમ, રાખડીનો 95 લાખથી વધુનો વેપાર થવાનો અંદાજ

TAGGED: morbi, Rishi Bodhotsav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાધનપુર કોલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તાયુક્ત મૂલ્યાંકનમાં E ગ્રેડ આપવામાં આવ્યો
Next Article કમિશનર ખરે, મહિલાઓની વેદના ક્યારે સાંભળશો?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં ઝડપથી વધતી આગને કારણે હજારો લોકોનું સ્થળાંતર

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 સૈનિકો શહીદ
ઓખા નગરપાલિકાની સામાન્ય સભા ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં યોજાઈ
વાંકાનેરમાં અમિત કોટેચાની હત્યા કેસમાં 3 આરોપીને આજીવન કેદ, 3 લાખનો દંડ
સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન
મનપાના જગ્યા રોકાણ શાખા ઘોડાગાડીની બગીઓ પકડવા રેસકોર્સ પહોંચી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

બે વિદ્યાર્થી સહિત 4 ભડથું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
મોરબી

મોરબી જમીન કૌભાંડ: પત્રકાર અતુલ જોશીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
મોરબી

વાંકાનેરમાં જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવ નિમિત્તે ધર્મસભા યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?