By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    24 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    24 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    24 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    24 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    21 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    23 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    23 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    21 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માધવપુર મેળાના આયોજન અંગે ઊચ્ચ અધિકારીઓની બેઠક મળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > માધવપુર મેળાના આયોજન અંગે ઊચ્ચ અધિકારીઓની બેઠક મળી
પોરબંદર

માધવપુર મેળાના આયોજન અંગે ઊચ્ચ અધિકારીઓની બેઠક મળી

Khaskhabar Editor
Last updated: 2024/04/16 at 5:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

દરેક સમિતિ- અધિકારીઓને સોંપાયેલી કામગીરી અંગે કલેકટરે સમીક્ષા કરી

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16

- Advertisement -

પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને માધવપુર મેળાના સુચારું આયોજન અંગે અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.માધવપુરના લોકમેળામાં તંત્ર દ્વારા કરાતા આયોજન અંગે દરેક અધિકારીઓને સોંપાયેલ કામગીરી અંગે કલેકટરે સમીક્ષા કરી ટીમવર્કથી મેળાનું વધુ સુચારું આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રુકમણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગ અંતર્ગત લોકમેળાની ઉજવણીની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.આગામી તા. 17 થી 21 એપ્રિલ સુધી પાંચ દિવસ દરમિયાન આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહી રુકમણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહની ઉજવણી પ્રસંગે માધવપુરના મેળા ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

આ ભવ્ય લોક મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ રાજકુમાર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, કમિશનર આલોક કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. માધવપુર ખાતે આગામી તારીખ 17 એપ્રિલના સાંજે 5 વાગ્યેથી આ મેળાનો શુભારંભ કરવામાં આવશે. રુકમણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગનું ભવ્ય રિસેપ્શન 21 એપ્રિલને રવિવારના દિવસે સાંજે 4 કલાકે દ્વારકા ખાતે યોજવામાં આવશે. ઉત્તરપૂર્વીય રાજ્યોના વાનગી અને હસ્તકલા સ્ટોલ, રમત ગમત દ્વારા દરિયાકાંઠે વિવિધ રમતો, ગ્રાન્ડ મીડિયા મલ્ટી શો, રેત શિલ્પ પ્રદર્શન, થીમ પેવેલિયન સહિતના રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમમો આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ જમાવશે,આ તમામ તૈયારીઓની સમીક્ષા કરવા અંગે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલેકટરે માધવપુર મેળાની તૈયારીનું નિરીક્ષણ કર્યું

- Advertisement -

માધવપુર નામેળામાં લોકોની સુવિધાને અગ્રતા અપાશે: કલેક્ટર

પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળામાં વિવિઘ લોક સુવિઘા અને લોક સગવડતા જળવાય રહે તે માટે આયોજનના સ્થળે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ તંત્રની ટીમ સાથે મુલાકાત લીધી હતી. કલેકટરશ્રી એ સ્થળ નિરીક્ષણ કરી વધુ સારી રીતે લોક સુવિઘા થાય લોકોને પીવાનું શુદ્ધ પાણી, અવર જવરના રસ્તા, કાર્યક્ર્મના સ્થળે બેઠક વ્યવસ્થા નું યોગ્ય આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. માધવપુરઘેડ ખાતે બે સંસ્કૃતિ ને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન આગામી તા. 17 થી 21 એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. પ્રવાસન નિગમ તથા રમત ગમત અને યુવક સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા મેળાગ્રાઉન્ડ ખાતે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિઘ સાસ્કૃતિક કાર્યક્રમો રોજ સાંજે યોજવાના છે.તા.17મી એ સાંજે 5 વાગે રાજ્યપાલની ઉપસ્થિતિમા મેળાના કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે. મેળામા પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીજીના વિવાહના પ્રસંગની ભવ્ય ઉજવણી થશે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. પોરબંદર જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સહિતના અધિકારીઓની ટીમેમેળાગ્રાઉન્ડ ખાતે મુલાકાત કરી હતી. મેળા ગ્રાઉન્ડ ઉપર થઈ રહેલ મેળાના આગોતરા આયોજનની તૈયારીના ભાગરૂૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને આ મેળા દરમિયાન ચકડોળ, ખાણીપીણીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લોકોનાઆરોગ્યને લઈને મેડિકલ સુવિધાઓ, પીજીવીસીએલ વિભાગના તંત્ર દ્વારા ઈલેક્ટ્રીક લાઈટની યોગ્ય વ્યવસ્થા, નિયમિત રીતે સફાઈ અને અખાદ્ય ખોરાકથી મેળામાણવા આવતા લોકોના આરોગ્ય ન જોખમાય તેની ગંભીરતા લેવા વગેરેની તકેદારી રાખવા સૂચનો કરાયા હતા.

ઉપરાંત પૂર્વના રાજ્યો માંથી આવતા અને તેની સંસ્કૃતિ તેમજ કલા આર્ટનું પ્રદર્શન કરવા માટે સ્ટોલની સુવિધા, સ્થાનિક સખી મંડળ બહેનોનાસ્ટોલની વ્યવસ્થા નિહાળી હતી. દરિયાકિનારે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સ્થળે નિરીક્ષણ કરી જરૂૂરી સુચનો આપ્યા હતા. ભગવાનની જાન પસાર થાય છે તે માર્ગનું નિરીક્ષણ કરવાની સાથોસાથ ચકડોળના સ્થળે પણ નિરિક્ષણકર્યુ હતું. મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમોનું મેળા ગ્રાઉન્ડમાં આયોજન કરવા સૂચના આપાઇ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીનાવિવાહના સ્થળે કોઈ અગવડતા ન પડે તેનું સ્થળ નિરીક્ષણ કરી જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે પ્રાંત અધિકારી સંદીપજાદવ, જિલ્લા આયોજન અઘિકારી અધિકારી જે.સી. ઠાકોર, જિલ્લાના ગ્રામ્ય ડીવાય એસપી સુરજીત મહેડુ સહિત અધિકારીઓ જોડાયા હતા.

You Might Also Like

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

ગુજરાતનો દરિયો દાણચોરોનો ‘ગેટ વૅ’ દ્વારકા નજીકથી ₹5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જનતાના આશીર્વાદ સાથે મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
Next Article સુપ્રસિદ્ધ માધવપુર મેળામાં ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈના કાર્યક્રમો યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
પોરબંદર

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
પોરબંદર

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?