By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
    55 minutes ago
    ટ્રમ્પે એક કરોડથી વધુ ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાંથી કાઢી મૂકવા 170 અબજ ફાળવ્યા
    20 hours ago
    આંદામાન કિનારા નજીક ફસાયેલી યુએસ યાટમાંથી કોસ્ટ ગાર્ડે બે લોકોને બચાવ્યા
    22 hours ago
    નાસા કર્મચારીઓની છટણી: ટ્રમ્પ વહીવટીતંત્ર 10 પ્રાદેશિક કેન્દ્રોમાં 2,000થી વધુ કર્મચારીઓને છટણી કરશે
    24 hours ago
    World Population Day 2025: ભારતમાં કેટલા ટકા શિક્ષિત લોકો છે ?
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    “ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ
    6 minutes ago
    ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ
    14 minutes ago
    ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા
    45 minutes ago
    નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન
    20 hours ago
    UPના ઇટાવામાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ડૂબી: હિમાચલમાં 208 રસ્તા બંધ, સિક્કિમમાં બે પુલ તૂટ્યા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    માતાના બર્થડે પર જ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયરની હત્યા: પિતાએ માથામાં ત્રણ ગોળી મારી
    20 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    2 days ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    3 days ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    4 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    KBC: અમિતાભ બચ્ચન ફરી ટેલિવિઝન પર ધૂમ મચાવા આવી રહ્યા છે
    23 hours ago
    કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર ગોળીબાર, કપિલની પ્રતિક્રિયા આવી સામે
    23 hours ago
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    3 days ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    4 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 days ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    4 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    4 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    1 week ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    19 hours ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય
ગુજરાત

યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય

Khaskhabar Editor
Last updated: 2023/10/04 at 4:50 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

વ્યવસ્થાના ભાગરૂપે હવેથી મંદિરના કર્મચારીઓ પ્રસાદ બનાવશે

ખાસ-ખબર સંવાદદાતા
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. આ મોહનથાળના પ્રસાદ માટે વાપરવામાં આવતા ઘીમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું સામે આવ્યું હતું અને તંત્ર દ્વારા 180થી વધુ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. એવી આશંકા હતી કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ પ્રસાદમાં ભેળેસળયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે અને ઘી શંકાસ્પદ જણાતા બનાસ ડેરીમાંથી ઘી મંગાવીને પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એવી માહિતી સાંપડી રહી છે કે હવેથી મંદિરના કર્મચારીઓ દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે.

- Advertisement -

યાત્રાધામ અંબાજીમાં આપવામાં આવતા મોહનથાળના પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ફેઇલ ગયા બાદ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઘીનું સેમ્પલ ફેઇલ થવાથી મોહનથાળનો પ્રસાદ બનાવવાનું ટેન્ડર મોહિની કેટરર્સ સાથે રિન્યુ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ સાથેજ જ્યાં સુધી નવી યોગ્ય સંસ્થાને વહિવટી તંત્ર દ્વારા ટેન્ડર આપવામાં ન આવે ત્યાં સુધી મંદિરના કર્મચારીઓ દ્વારા માઇભક્તો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે.મોહિની કેટરર્સ સામે આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. મોહિની કેટરર્સ દ્વારા પ્રસાદની માગને પહોંચી વળવા માટે અમદાવાદના માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને ઘીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને લઇને ફૂડ એન્ડ હેલ્થ વિભાગ દ્વારા નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતું. નોંધનીય છેકે, મોહિની કેટરર્સ દ્વારા મોહનથાળ બનાવવામાં વપરાશમાં લેવાતા ઘીના નમૂના 28 ઓગસ્ટના રોજ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 15 સપ્ટેમ્બરના રોજ આવતા ઘીના જથ્થાને સીલ મારવામાં આવ્યું હતું.

નકલી ઘીનો રેલો અમદાવાદમાં, માધુપુરાના દુકાનદારે વેચ્યું હતું ઘી પોલીસ ટીમ તપાસ કરવા માટે માધુપુરા પહોંચી: દુકાનનો માલિક ફરાર થઈ ગયો

ખાસ-ખબર સંવાદદાતા
અંબાજીના મેળામાં લાખો લોકોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો, ત્યારે હવે ખુલાસો થયો છે કે આ મોહનથાળમાં જે મોહિની કેટરર્સ દ્વારા ઘી આપવામાં આવ્યુ હતું, તેના સેમ્પલ ટેસ્ટમાં ફેઈલ થયા છે અને આ નકલી ઘી હોવાનું સામે આવ્યું છે. વધુમાં તપાસ કરતા આ તપાસનો રેલો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે. માધુપુરામાંથી નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘી ખરીદાયું હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તપાસમાં બહાર આવ્યું છે કે નકલી ઘીનો પુરવઠો અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યો હતો. જે મોહિની કેટરર્સ દ્વારા બાદમાં અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ બનાવવામાં વાપરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ માટે નીલકંઠ ટ્રેડર્સ પહોંચી છે, જેમાંથી 15 કિલોના 3 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં જો કે તપાસમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકનમાંથી મળી આવ્યા નથી અને દુકાનના કારીગરો તપાસમાં સહકાર ન આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ માટે અમદાવાદ મનપાની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ પણ માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડર્સની દુકાને પહોંચી હતી અને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને નકલી ઘીનો હજુ વધુ કેટલો જથ્થો નીલકંઠ ટ્રેડર્સ પાસે હાજર છે અથવા આ જથ્થો અંબાજી સિવાય અન્યા કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યો છે.

- Advertisement -

તેની પણ તપાસ થઈ રહી છે. માલિક ફરાર જો કે છેલ્લી માહિતી અનુસાર પોલીસ અને મનપાની ટીમ માધુપુરા પહોંચે તે પહેલા જ નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનથી ગાયબ થઈ ગયા હતા. આ ઉપરાંત દુકાનના કારીગરો પણ ચાવી લઈને બહાર નીકળી ગયા હતા અને તપાસમાં સહયોગ આપી રહ્યા ન હતા.

You Might Also Like

હવામાન વિભાગે ફરી કરી રાજ્યમાં હળવા વરસાદની આગાહી

ઇસનપુર વારાહી માતાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની તૈયારી શરૂ

પોરબંદરના 32 મેડિકલ સ્ટોરમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ

ઉદ્યોગવિઝનથી કાયદો વ્યવસ્થાની દૃઢતા સુધી-પોરબંદર બદલાઈ રહ્યું છે!

TAGGED: AMBAJI, MohanthalPrasad, MohiniCaterers, Yatradham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા સિવિલમાં ખાસ વોર્ડ ઉભો કરાશે
Next Article આજે ભારતને મળ્યો 5મો મેડલ: લવલીનાએ બોક્સિંગમાં જીત્યો સિલ્વર મેડલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરરાષ્ટ્રીય

“ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ
હવામાન વિભાગે ફરી કરી રાજ્યમાં હળવા વરસાદની આગાહી
ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા
મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની તૈયારી શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

હવામાન વિભાગે ફરી કરી રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
અમદાવાદ

ઇસનપુર વારાહી માતાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગુજરાતરાજકોટ

રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની તૈયારી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?