By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 day ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 day ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માનસિક બીમારીની જાગૃતિ અર્થે ઉજવાતો “વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસ”: વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિ શિકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > માનસિક બીમારીની જાગૃતિ અર્થે ઉજવાતો “વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસ”: વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિ શિકાર
ગુજરાત

માનસિક બીમારીની જાગૃતિ અર્થે ઉજવાતો “વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસ”: વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિ શિકાર

Khaskhabar Editor
Last updated: 2023/10/10 at 11:09 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

સમગ્ર વિશ્વમાં માનવી શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જેટલો સભાન હોય છે તેટલો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીન હોઈ જાગૃતિના અભાવે કરોડો લોકો માનસિક સારવારના અભાવે બેચેની, ઉદાસી, હતાશા અને આત્મહત્યા તરફ દોરવાતા જોવા મળે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 10 મી ઓક્ટોબરનો દિવસ માનસિક બીમારીની જાગૃતિ અર્થે ‘’વિશ્વ માનસિક સ્વાથ્ય’’ દિવસ તરીકે ઉજવવામાં છે. જેની આ વર્ષની થીમ ‘માનસિક સ્વાસ્થ્ય એ સાર્વત્રિક માનવ અધિકાર છે’. પ્રવર્તમાન સ્થિતિમાં માનસિક બીમારીનું પ્રમાણ સમાજમાં ખુબ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરેલા સર્વે મુજબ દર ચારમાંથી એક વ્યક્તિને તેના સમગ્ર જીવન દરમ્યાન કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારી થતી હોય છે. વિશ્વમાં 15 કરોડ કરતા વધુ લોકો ઉદાસીના રોગથી પીડાય છે. તેના પરિણામે 9 કરોડથી વધુ લોકો વ્યસન રોગથી પીડાય છે, અને 10 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે.

- Advertisement -

આપણા દેશની વાત કરીએ તો 90 ટકા જેટલા માનસિક બીમારી ધરાવતા દર્દીઓને સારવાર મળતી નથી. જેનું મુખ્ય કારણ માનસિક બીમારી વિશેની જાગૃતિનો અભાવ અને બીમારી વિશેની ગેર માન્યતા જવાબદાર છે.

માનસિક બીમારીના લક્ષણો

- Advertisement -

પદ્મકુંવરબા હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડો. નીરવ ચુડાસમાએ વિવિધ માનસિક બીમારી અંગે સમજાવતા કહ્યું છે કે, ચિંતા, ઉદાસી, સ્કિઝોફ્રેનિયા, ધૂન એ વધારે પડતા સમય સુધી રહે તો તે માનસિક રોગમાં પરિણમી શકે છે. જેના લક્ષણોમાં વ્યક્તિને ચોક્કસ સ્થિતિમાં ડરની લાગણી, બેચેની અનુભવાય, સ્વભાવ ચીડિયો થઈ જવો, જીવ નીકળી જશે તેવો ડર લાગવો, વ્યક્તિને જલ્દીથી ગુસ્સો આવવો, સ્વભાવ ચિડિયાપણો થઈ જવો, ભૂખ ના લાગવી, ઊંઘ ના આવવી, સતત મરી જવાના વિચારો આવવા, દર્દીને જાતજાતના વહેમ, શંકા થવી, પોતાની દુનિયામાં ખોવાયેલું રહેવું, સતત હસવું કે રડવું જેવા લક્ષણો હોઈ શકે. આ સ્થિતિમાં તેઓનું કાઉન્સેલિંગ અને દવા દ્વારા નિરાકરણ લાવી શકાય છે.

લોકોમાં માનસિક બીમારી અંગે કેટલીક ગેરમાન્યતાઓ પણ હોવા અંગે ડો. નીરવ જણાવે છે કે, દેવી દેવતાના પ્રકોપથી માનસિક રોગ થાય છે, રોગી હિંસક હોય છે તેથી તેઓને બંધનમાં રાખવા જોઈએ, દવાઓ નુકસાનકારક અને વ્યસની બનાવે છે. જયારે આ બાબતો ગેરમાન્યતા ભરેલી હોઈ દર્દી અને તેના પરિવારજનોએ કોઈપણ પ્રકારનો સામાજિક ભય રાખ્યા વગર વહેલી તકે દર્દીને વહેલી તકે સારવાર પુરી પાડવી જોઈએ.

માનસિક રોગ થવાની સંભાવના અને ઉપાય

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણના જણાવ્યા અનુસાર માનસિક રોગની સંભવનાના ઘણા કારણો છે. બાળક ગર્ભાવસ્થામાંથી લઈ તેના ઉછેર, પારિવારિક, સામાજિક કે અન્ય બાહ્ય વાતાવરણ અસરકર્તા હોઈ શકે. નાની ઉંમરે કોઈ વિખવાદ, આઘાતજનક ઘટનાના, વિચારોનું દમન કે રાસાયણિક અસંતુલન જવાબદાર હોઈ શકે.

આશરે 1 લાખથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરનાર ભવનની ટીમના અધ્યક્ષ ડો. જોગસણ જણાવે છે કે, માનસિક રોગ માટે પ્રવર્તમાન સમયમાં ખાનપાન, રહેણીકરણી, સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પરિવર્તનને જવાબદાર ગણાવી ઉકેલ આપતા જણાવે છે કે આપણે પૌષ્ટિક આહાર, યોગા-ધ્યાન અને ગમતી પ્રવૃત્તિ કરવી જરૂરી છે. આ સાથે પૂરતી ઊંઘ લેવી, મોબાઈલનો ખપ પૂરતો ઉપયોગ, વર્તમાનમાં જીવવું, પરિવાર અને મિત્રો સાથે સમય ગાળવો અને શક્ય તેટલું કુદરતી વાતાવરણ અને હકારાત્મક વિચારધારા અપનાવવી જોઈએ.

જનજાગૃતિ અર્થે વ્યાપક પગલાઓ
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં જાગૃતિ અર્થે પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા શાળા, કોલેજ, ગ્રામ પંચાયત, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક આરોગ્યની જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. જયારે મનોવિજ્ઞાન ભવન દ્વારા કેમ્પસ ખાતે કાઉન્સેલિંગ અને અને શાળા કોલેજમાં સેમિનાર યોજવામાં આવે છે. માનસિક દર્દીને સધિયારો પૂરો પાડવો તે સમગ્ર પરિવાર અને સમાજની જરૂર છે ત્યારે, રાજ્ય સરકાર પણ આ બાબતે સતત ચિંતિત હોઈ માનસિક રોગીઓ માટે ખાસ ટેલીમાનસ નામની હેલ્પલાઇન નંબર 14416 અને 1-800-891-4416 શરુ કરી છે.

You Might Also Like

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

TAGGED: mentalillness, people, victim, WorldMentalHealthDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને સ્થળ પર સારવાર: દાંડિયા રાસના આયોજકોને CPRની તાલીમ અપાઈ
Next Article હમાસની સામે ઇઝરાયલના સમર્થનમાં આગળ આવ્યા આ દેશો: કહ્યું- અમે ઈઝરાયલની સાથે છીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?