By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 day ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    3 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    3 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    3 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    3 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    3 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    3 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    3 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    3 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    4 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    4 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    4 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    3 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    5 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    6 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    3 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    3 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    7 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!
ગુજરાત

WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!

Khaskhabar Editor
Last updated: 2023/08/01 at 5:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

અસલી પનીરની માંગને પહોંચી ન વળતા નકલી પનીર બનાવવાનો ગોરખધંધો પૂરજોશમાં

રાજકોટથી લઈ સમગ્ર રાજ્યમાં થોડા દિવસો અગાઉ હજારો-લાખો રૂપિયાનું શંકાસ્પદ પનીર ઝડપાયું છે. જોકે ફક્ત ગુજરાત જ નહીં, ગુજરાત બહાર પણ આ જ સ્થિતિ છે. જ્યાં જૂઓ ત્યાં બનાવટી પનીરની જ વાત થઈ રહી છે ત્યારે એ જાણવું જરૂરી છે કે, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ ભારત સરકારને આજથી પાંચ વર્ષ અગાઉ જ સૂચિત કર્યા હતા કે જો દૂધ અને દૂધની આઇટમમાં થતી ભેળસેળને રોકાવામાં ના આવી તો 2025 સુધીમાં ભારતના 87% નાગરિક કેન્સરથી પીડિત થશે. તેમાં પણ ખાસ કરીને પનીર. જો પનીરમાં થતી ભેળસેળ અટકાવી કે પકડી ન શકીએ તો ઘરે બનાવેલું પનીર જ ખાવું જોઈએ. હવે પનીર ’શાહી’ નથી રહ્યું. બજારમાંથી પનીર ખરીદી ખાનારાઓ માટે હવે ચેતવાનો સમય આવી ગયો છે. દિન-પ્રતિદિન પનીરને પસંદ કરનારાઓ વધી રહ્યા છે પરિણામે પનીરની વધુ પડતી માંગને પૂરી પાડવા માટે તેની ભેળસેળ કરવામાં આવે છે.

- Advertisement -

અસલી પનીર કેવું હોય છે?
– અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
– ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે.
– અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
– અસલી પનીર આરોગ્યા બાદ રોગનો ભય રહેતો નથી
– અસલી પનીર દેખાવમાં નરમ – મુલાયમ હોય છે નકલી પનીરમાં શું હોય છે?
– નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
– બનાવટી પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
– નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
– નકલી પનીરમાં ક્યારેક આરોગ્ય માટે જોખમી કહી શકાય તેવા કેમિકલ પણ ઉમેરવામાં આવે છે
– બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે, લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે

નકલી પનીર બનાવવા ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સનો ઉપયોગ

ઘરે બનાવેલું પનીર જ ખાવું હિતાવહ

- Advertisement -

આ મોકો જોઈને પનીર ઉત્પાદક – વિક્રેતાએ તેને પોતાની કમાણીનું સાધન બનાવી દીધું છે. ફૂડશાખા અને આરોગ્ય વિભાગ પોતાની કામગીરી બખૂબી કરે છે આમ છતાં કેટલાક પનીર ભેળસેળ કરનારા અને પીરસનારા બચી જાય છે ત્યારે પનીર ખાતા પહેલા તેની તપાસ જરૂરી છે કે તે અસલી છે કે નકલી? બ્રેકફાસ્ટથી લઇ ડિનર સુધી અને પીઝાથી લઇ પાઉંભાજી, સેન્ડવીચ, પાસ્તા, નાન અને નૂડલ સુધી પનીરનો ભરપૂર ઉપયોગ થાય છે. પરંતુ મોટાભાગે આ પનીર ખાવાલાયક હોતું નથી. નકલી રીતે પનીર બનાવવા માટે તેમાં ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. હવે સ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ડોક્ટર્સ પણ દર્દીને ઘરે બનાવેલ પનીર ખાવાની સલાહ આપે છે. હવે ફક્ત પંજાબ જ નહીં, ગુજરાત પણ પનીરની ભેળસેળનું હબ બની ચુક્યું છે.સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા (ઋજજઅઈં)ની ફ્રેસ રિપોર્ટ અનુસાર દેશમાં 68.7% ડેરી પોડક્ટ નિર્ધારિત માનકો અનુસાર નથી. ગુજરાતમાં તો હાલાત આનાથી વધારે ખરાબ છે.અને તેથી જ દરેક વ્યક્તિએ પનીર અસલી છે કે નકલી તેની તપાસ કરતા શીખી જવું જોઈએ ઉપરાંત બજારમાં મળતા પનીરની જગ્યાએ પનીરને ઘરે બનાવીને જ આરોગવું જોઈએ.

પનીર અસલી છે કે નકલી કેમ ખબર પડશે?
પનીરનો નાનકડો ટુકડો તમારા હાથમાં મસળીને જુઓ. જો તે ટૂટીને ભૂકો થઈ જાય તો સમજવું કે આ પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. કેમ કે તેની અંદર જે કેમિકલ હોય છે તે વધારે દબાણ સહન કરી શકતા નથી અને તૂટવા લાગે છે. પનીરને થોડા પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડું પડવા દો. ઠંડું થઈ ગયા બાદ કેટલાક ટીંપા પનીર ઉપર આયોડીનનું ટિંચર બનાવે છે. જો પનીરનો રંગ વાદળી થવા લાગે તો સમજવું કે પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. પનીર તમે જ્યારે ખાશો ત્યારે તમને સોફ્ટ લાગશે. પરંતુ પનીર ભેળસેળવાળું અને નકલી હશે તે પનીર ખાશો તો રબરની જેમ ખેંચાશે જાણે કે તમે ચુઈંગમ ખાઈ રહ્યા ચો તેવું લાગશે. આ સમયે સમજી જવું કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે નકલી છે.

પનીરને પસંદ કરનારાઓએ આજ સુધીમાં કેટલું નકલી પનીર પેટમાં નાખી દીધું છે?
પનીરનું શાક અને પનીરની વિવિધ વાનગીઓ ભોજનનો એક ભાગ બની ગઈ છે. પનીર એવું તો દાઢે વળગે છે કે રેસ્ટોરન્ટમાં જાઓ તો પહેલા પનીરના શાકનો જ ઓર્ડર આપવામાં આવે છે. સ્ટાર્ટરમાં પણ પનીરની ડિશ ખાઈએ છે. પનીર સ્વાસ્થ્ય માટે સારું હોય છે તેમાં બેમત નથી પણ શુદ્ધ પનીર હોય એ લાભદાયક હોય છે. પનીરના નામે નકલી કારોબાર ચાલી રહ્યો છે અને લોકો નકલી પનીરને પેટમાં પધરાવી રહ્યા છે અને પછી પેટ સંબંધિત બિમારીઓનો ભોગ બને છે. રાજ્યભરમાં નકલી પનીર સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે એ સમયે હવે તમે પણ પનીર ખાવાના શોખીન હોય તો જરા ચેતી જજો. અસલી પનીરની આડમાં નકલી પનીરનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જે મામલે રાજકોટ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે ઢાબા, હોટલો ઉપર તવાઈ બોલાવી હતી. આ તો દરોડા પાડ્યા ત્યારે આ નકલી પનીરનો પર્દાફાશ થયો છે પણ આ પહેલાં કેટલા લોકોને નકલી પનીર પધરાવવામાં આવ્યું હશે અને કેટલા લોકોએ નકલી પનીર પેટમાં નાખ્યું હશે એ તપાસનો વિષય છે. રાજ્યભરમાં પનીરના નામે લોકોને નકલી પનીર પધરાવવામાં આવી રહ્યું છે અને નફો રળી લેવા માટે હોટલવાળા અને ઢાબાવાળા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

 

You Might Also Like

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

રાજકોટનાં યુવાન કર્મ ભટ્ટએ ચિંધ્યો નવો રાહ સગા-સંબંધી, મિત્રોનાં નામે ગરીબ બાળકોને દિવાળી સેલિબ્રેશનની કીટ આપી!

રાજકોટમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા, 445 કર્મચારી નવા વર્ષની સવાર સુધી ખડેપગે રહેશે

TAGGED: FAKE, Gujarat, health, PANEER, who
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0
Previous Article હળવદ નજીક લૂંટારુઓએ ઘઉં ભરેલું ક્ધટેનર લૂંટ્યું, ભાગવા જતાં ટ્રક જ પલટી ગયો
Next Article વેરા શાખા ત્રાટકી: 53 મિલકત સીલ, 2.21 કરોડની વસૂલાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?