By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    23 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    23 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    24 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંધુ: યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું
    27 minutes ago
    સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત
    1 hour ago
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    19 hours ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    19 hours ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    23 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    7 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    22 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!
ગુજરાત

WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!

Khaskhabar Editor
Last updated: 2023/08/01 at 5:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

અસલી પનીરની માંગને પહોંચી ન વળતા નકલી પનીર બનાવવાનો ગોરખધંધો પૂરજોશમાં

રાજકોટથી લઈ સમગ્ર રાજ્યમાં થોડા દિવસો અગાઉ હજારો-લાખો રૂપિયાનું શંકાસ્પદ પનીર ઝડપાયું છે. જોકે ફક્ત ગુજરાત જ નહીં, ગુજરાત બહાર પણ આ જ સ્થિતિ છે. જ્યાં જૂઓ ત્યાં બનાવટી પનીરની જ વાત થઈ રહી છે ત્યારે એ જાણવું જરૂરી છે કે, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ ભારત સરકારને આજથી પાંચ વર્ષ અગાઉ જ સૂચિત કર્યા હતા કે જો દૂધ અને દૂધની આઇટમમાં થતી ભેળસેળને રોકાવામાં ના આવી તો 2025 સુધીમાં ભારતના 87% નાગરિક કેન્સરથી પીડિત થશે. તેમાં પણ ખાસ કરીને પનીર. જો પનીરમાં થતી ભેળસેળ અટકાવી કે પકડી ન શકીએ તો ઘરે બનાવેલું પનીર જ ખાવું જોઈએ. હવે પનીર ’શાહી’ નથી રહ્યું. બજારમાંથી પનીર ખરીદી ખાનારાઓ માટે હવે ચેતવાનો સમય આવી ગયો છે. દિન-પ્રતિદિન પનીરને પસંદ કરનારાઓ વધી રહ્યા છે પરિણામે પનીરની વધુ પડતી માંગને પૂરી પાડવા માટે તેની ભેળસેળ કરવામાં આવે છે.

- Advertisement -

અસલી પનીર કેવું હોય છે?
– અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
– ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે.
– અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
– અસલી પનીર આરોગ્યા બાદ રોગનો ભય રહેતો નથી
– અસલી પનીર દેખાવમાં નરમ – મુલાયમ હોય છે નકલી પનીરમાં શું હોય છે?
– નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
– બનાવટી પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
– નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
– નકલી પનીરમાં ક્યારેક આરોગ્ય માટે જોખમી કહી શકાય તેવા કેમિકલ પણ ઉમેરવામાં આવે છે
– બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે, લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે

નકલી પનીર બનાવવા ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સનો ઉપયોગ

ઘરે બનાવેલું પનીર જ ખાવું હિતાવહ

- Advertisement -

આ મોકો જોઈને પનીર ઉત્પાદક – વિક્રેતાએ તેને પોતાની કમાણીનું સાધન બનાવી દીધું છે. ફૂડશાખા અને આરોગ્ય વિભાગ પોતાની કામગીરી બખૂબી કરે છે આમ છતાં કેટલાક પનીર ભેળસેળ કરનારા અને પીરસનારા બચી જાય છે ત્યારે પનીર ખાતા પહેલા તેની તપાસ જરૂરી છે કે તે અસલી છે કે નકલી? બ્રેકફાસ્ટથી લઇ ડિનર સુધી અને પીઝાથી લઇ પાઉંભાજી, સેન્ડવીચ, પાસ્તા, નાન અને નૂડલ સુધી પનીરનો ભરપૂર ઉપયોગ થાય છે. પરંતુ મોટાભાગે આ પનીર ખાવાલાયક હોતું નથી. નકલી રીતે પનીર બનાવવા માટે તેમાં ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. હવે સ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ડોક્ટર્સ પણ દર્દીને ઘરે બનાવેલ પનીર ખાવાની સલાહ આપે છે. હવે ફક્ત પંજાબ જ નહીં, ગુજરાત પણ પનીરની ભેળસેળનું હબ બની ચુક્યું છે.સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા (ઋજજઅઈં)ની ફ્રેસ રિપોર્ટ અનુસાર દેશમાં 68.7% ડેરી પોડક્ટ નિર્ધારિત માનકો અનુસાર નથી. ગુજરાતમાં તો હાલાત આનાથી વધારે ખરાબ છે.અને તેથી જ દરેક વ્યક્તિએ પનીર અસલી છે કે નકલી તેની તપાસ કરતા શીખી જવું જોઈએ ઉપરાંત બજારમાં મળતા પનીરની જગ્યાએ પનીરને ઘરે બનાવીને જ આરોગવું જોઈએ.

પનીર અસલી છે કે નકલી કેમ ખબર પડશે?
પનીરનો નાનકડો ટુકડો તમારા હાથમાં મસળીને જુઓ. જો તે ટૂટીને ભૂકો થઈ જાય તો સમજવું કે આ પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. કેમ કે તેની અંદર જે કેમિકલ હોય છે તે વધારે દબાણ સહન કરી શકતા નથી અને તૂટવા લાગે છે. પનીરને થોડા પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડું પડવા દો. ઠંડું થઈ ગયા બાદ કેટલાક ટીંપા પનીર ઉપર આયોડીનનું ટિંચર બનાવે છે. જો પનીરનો રંગ વાદળી થવા લાગે તો સમજવું કે પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. પનીર તમે જ્યારે ખાશો ત્યારે તમને સોફ્ટ લાગશે. પરંતુ પનીર ભેળસેળવાળું અને નકલી હશે તે પનીર ખાશો તો રબરની જેમ ખેંચાશે જાણે કે તમે ચુઈંગમ ખાઈ રહ્યા ચો તેવું લાગશે. આ સમયે સમજી જવું કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે નકલી છે.

પનીરને પસંદ કરનારાઓએ આજ સુધીમાં કેટલું નકલી પનીર પેટમાં નાખી દીધું છે?
પનીરનું શાક અને પનીરની વિવિધ વાનગીઓ ભોજનનો એક ભાગ બની ગઈ છે. પનીર એવું તો દાઢે વળગે છે કે રેસ્ટોરન્ટમાં જાઓ તો પહેલા પનીરના શાકનો જ ઓર્ડર આપવામાં આવે છે. સ્ટાર્ટરમાં પણ પનીરની ડિશ ખાઈએ છે. પનીર સ્વાસ્થ્ય માટે સારું હોય છે તેમાં બેમત નથી પણ શુદ્ધ પનીર હોય એ લાભદાયક હોય છે. પનીરના નામે નકલી કારોબાર ચાલી રહ્યો છે અને લોકો નકલી પનીરને પેટમાં પધરાવી રહ્યા છે અને પછી પેટ સંબંધિત બિમારીઓનો ભોગ બને છે. રાજ્યભરમાં નકલી પનીર સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે એ સમયે હવે તમે પણ પનીર ખાવાના શોખીન હોય તો જરા ચેતી જજો. અસલી પનીરની આડમાં નકલી પનીરનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જે મામલે રાજકોટ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે ઢાબા, હોટલો ઉપર તવાઈ બોલાવી હતી. આ તો દરોડા પાડ્યા ત્યારે આ નકલી પનીરનો પર્દાફાશ થયો છે પણ આ પહેલાં કેટલા લોકોને નકલી પનીર પધરાવવામાં આવ્યું હશે અને કેટલા લોકોએ નકલી પનીર પેટમાં નાખ્યું હશે એ તપાસનો વિષય છે. રાજ્યભરમાં પનીરના નામે લોકોને નકલી પનીર પધરાવવામાં આવી રહ્યું છે અને નફો રળી લેવા માટે હોટલવાળા અને ઢાબાવાળા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

 

You Might Also Like

શહેરમાં આજે 2 મહિલા અને 7 પુરુષો સહિત 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા

શેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવક સાથે રૂ.16.67 લાખની છેતરપિંડી

92.60 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

અન્ડર 14-17 ભાઈઓ-બહેનોની ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાશે

પ્રવૃત્તિ પ્રેરક માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ પરિવારોને અનાજ તથા અન્ય ઉપયોગી સામગ્રીનું વિતરણ

TAGGED: FAKE, Gujarat, health, PANEER, who
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0
Previous Article હળવદ નજીક લૂંટારુઓએ ઘઉં ભરેલું ક્ધટેનર લૂંટ્યું, ભાગવા જતાં ટ્રક જ પલટી ગયો
Next Article વેરા શાખા ત્રાટકી: 53 મિલકત સીલ, 2.21 કરોડની વસૂલાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઓપરેશન સિંધુ: યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
શહેરમાં આજે 2 મહિલા અને 7 પુરુષો સહિત 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા
લીમડી: એક મહિના પૂર્વે ઝડપાયેલી સ્વિફ્ટ કારમાંથી ગૌમાંસ મામલે ગુનો નોંધાયો
સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત
શેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવક સાથે રૂ.16.67 લાખની છેતરપિંડી
92.60 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

શહેરમાં આજે 2 મહિલા અને 7 પુરુષો સહિત 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

શેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવક સાથે રૂ.16.67 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

92.60 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?