By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નોન-વેજ મિલ્ક શું છે
    2 days ago
    મે મહિનામાં ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન ‘પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
    2 days ago
    મ્યાનમાર, તિબેટ અને અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા
    2 days ago
    પાકિસ્તાની પંજાબમાં પૂરથી 24 કલાકમાં 63નાં મોત: 290 ઘાયલ
    2 days ago
    અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને આતંકી સંગઠન જાહેર કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આમ આદમી પાર્ટીના I.N.D.I.A અને રામ-રામ
    2 days ago
    ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી
    2 days ago
    વ્યાપમ કૌભાંડમાં તેમનું નામ કેવી રીતે આવ્યું તેની સીબીઆઈ તપાસની ઉમા ભારતીએ માંગ કરી
    2 days ago
    તિરુપતિ મંદિર બોર્ડે ચાર બિન-હિન્દુ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, આ મોટું કારણ સામે આવ્યું
    2 days ago
    ભારતમાં પહેલીવાર ડિજિટલ ધરપકડનો ગુનો: બંગાળની કોર્ટે 9 લોકોને આજીવન કેદની સજા ફટકારી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    4 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    4 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    4 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    5 days ago
    સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    2 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    4 days ago
    અરિજિત સિંહ દિગ્દર્શક બન્યા, સમગ્ર ભારતમાં જંગલ એડવેન્ચર ફિલ્મનું દિગ્દર્શન કરશે
    5 days ago
    કર્ણાટકમાં મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો માટે 200 રૂપિયાની ટિકિટ મર્યાદા ફરીથી સ્થાપિત
    5 days ago
    સાન રેચલ ગાંધીનું મૃત્યુ: લોકપ્રિય મોડેલ અને પ્રભાવશાળી વ્યક્તિનું પુડુચેરીમાં 26 વર્ષની ઉંમરે આત્મહત્યા
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    2 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    3 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 week ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!
ગુજરાત

WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!

Khaskhabar Editor
Last updated: 2023/08/01 at 5:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

અસલી પનીરની માંગને પહોંચી ન વળતા નકલી પનીર બનાવવાનો ગોરખધંધો પૂરજોશમાં

રાજકોટથી લઈ સમગ્ર રાજ્યમાં થોડા દિવસો અગાઉ હજારો-લાખો રૂપિયાનું શંકાસ્પદ પનીર ઝડપાયું છે. જોકે ફક્ત ગુજરાત જ નહીં, ગુજરાત બહાર પણ આ જ સ્થિતિ છે. જ્યાં જૂઓ ત્યાં બનાવટી પનીરની જ વાત થઈ રહી છે ત્યારે એ જાણવું જરૂરી છે કે, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ ભારત સરકારને આજથી પાંચ વર્ષ અગાઉ જ સૂચિત કર્યા હતા કે જો દૂધ અને દૂધની આઇટમમાં થતી ભેળસેળને રોકાવામાં ના આવી તો 2025 સુધીમાં ભારતના 87% નાગરિક કેન્સરથી પીડિત થશે. તેમાં પણ ખાસ કરીને પનીર. જો પનીરમાં થતી ભેળસેળ અટકાવી કે પકડી ન શકીએ તો ઘરે બનાવેલું પનીર જ ખાવું જોઈએ. હવે પનીર ’શાહી’ નથી રહ્યું. બજારમાંથી પનીર ખરીદી ખાનારાઓ માટે હવે ચેતવાનો સમય આવી ગયો છે. દિન-પ્રતિદિન પનીરને પસંદ કરનારાઓ વધી રહ્યા છે પરિણામે પનીરની વધુ પડતી માંગને પૂરી પાડવા માટે તેની ભેળસેળ કરવામાં આવે છે.

- Advertisement -

અસલી પનીર કેવું હોય છે?
– અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
– ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે.
– અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
– અસલી પનીર આરોગ્યા બાદ રોગનો ભય રહેતો નથી
– અસલી પનીર દેખાવમાં નરમ – મુલાયમ હોય છે નકલી પનીરમાં શું હોય છે?
– નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
– બનાવટી પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
– નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
– નકલી પનીરમાં ક્યારેક આરોગ્ય માટે જોખમી કહી શકાય તેવા કેમિકલ પણ ઉમેરવામાં આવે છે
– બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે, લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે

નકલી પનીર બનાવવા ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સનો ઉપયોગ

ઘરે બનાવેલું પનીર જ ખાવું હિતાવહ

- Advertisement -

આ મોકો જોઈને પનીર ઉત્પાદક – વિક્રેતાએ તેને પોતાની કમાણીનું સાધન બનાવી દીધું છે. ફૂડશાખા અને આરોગ્ય વિભાગ પોતાની કામગીરી બખૂબી કરે છે આમ છતાં કેટલાક પનીર ભેળસેળ કરનારા અને પીરસનારા બચી જાય છે ત્યારે પનીર ખાતા પહેલા તેની તપાસ જરૂરી છે કે તે અસલી છે કે નકલી? બ્રેકફાસ્ટથી લઇ ડિનર સુધી અને પીઝાથી લઇ પાઉંભાજી, સેન્ડવીચ, પાસ્તા, નાન અને નૂડલ સુધી પનીરનો ભરપૂર ઉપયોગ થાય છે. પરંતુ મોટાભાગે આ પનીર ખાવાલાયક હોતું નથી. નકલી રીતે પનીર બનાવવા માટે તેમાં ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. હવે સ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ડોક્ટર્સ પણ દર્દીને ઘરે બનાવેલ પનીર ખાવાની સલાહ આપે છે. હવે ફક્ત પંજાબ જ નહીં, ગુજરાત પણ પનીરની ભેળસેળનું હબ બની ચુક્યું છે.સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા (ઋજજઅઈં)ની ફ્રેસ રિપોર્ટ અનુસાર દેશમાં 68.7% ડેરી પોડક્ટ નિર્ધારિત માનકો અનુસાર નથી. ગુજરાતમાં તો હાલાત આનાથી વધારે ખરાબ છે.અને તેથી જ દરેક વ્યક્તિએ પનીર અસલી છે કે નકલી તેની તપાસ કરતા શીખી જવું જોઈએ ઉપરાંત બજારમાં મળતા પનીરની જગ્યાએ પનીરને ઘરે બનાવીને જ આરોગવું જોઈએ.

પનીર અસલી છે કે નકલી કેમ ખબર પડશે?
પનીરનો નાનકડો ટુકડો તમારા હાથમાં મસળીને જુઓ. જો તે ટૂટીને ભૂકો થઈ જાય તો સમજવું કે આ પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. કેમ કે તેની અંદર જે કેમિકલ હોય છે તે વધારે દબાણ સહન કરી શકતા નથી અને તૂટવા લાગે છે. પનીરને થોડા પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડું પડવા દો. ઠંડું થઈ ગયા બાદ કેટલાક ટીંપા પનીર ઉપર આયોડીનનું ટિંચર બનાવે છે. જો પનીરનો રંગ વાદળી થવા લાગે તો સમજવું કે પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. પનીર તમે જ્યારે ખાશો ત્યારે તમને સોફ્ટ લાગશે. પરંતુ પનીર ભેળસેળવાળું અને નકલી હશે તે પનીર ખાશો તો રબરની જેમ ખેંચાશે જાણે કે તમે ચુઈંગમ ખાઈ રહ્યા ચો તેવું લાગશે. આ સમયે સમજી જવું કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે નકલી છે.

પનીરને પસંદ કરનારાઓએ આજ સુધીમાં કેટલું નકલી પનીર પેટમાં નાખી દીધું છે?
પનીરનું શાક અને પનીરની વિવિધ વાનગીઓ ભોજનનો એક ભાગ બની ગઈ છે. પનીર એવું તો દાઢે વળગે છે કે રેસ્ટોરન્ટમાં જાઓ તો પહેલા પનીરના શાકનો જ ઓર્ડર આપવામાં આવે છે. સ્ટાર્ટરમાં પણ પનીરની ડિશ ખાઈએ છે. પનીર સ્વાસ્થ્ય માટે સારું હોય છે તેમાં બેમત નથી પણ શુદ્ધ પનીર હોય એ લાભદાયક હોય છે. પનીરના નામે નકલી કારોબાર ચાલી રહ્યો છે અને લોકો નકલી પનીરને પેટમાં પધરાવી રહ્યા છે અને પછી પેટ સંબંધિત બિમારીઓનો ભોગ બને છે. રાજ્યભરમાં નકલી પનીર સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે એ સમયે હવે તમે પણ પનીર ખાવાના શોખીન હોય તો જરા ચેતી જજો. અસલી પનીરની આડમાં નકલી પનીરનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જે મામલે રાજકોટ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે ઢાબા, હોટલો ઉપર તવાઈ બોલાવી હતી. આ તો દરોડા પાડ્યા ત્યારે આ નકલી પનીરનો પર્દાફાશ થયો છે પણ આ પહેલાં કેટલા લોકોને નકલી પનીર પધરાવવામાં આવ્યું હશે અને કેટલા લોકોએ નકલી પનીર પેટમાં નાખ્યું હશે એ તપાસનો વિષય છે. રાજ્યભરમાં પનીરના નામે લોકોને નકલી પનીર પધરાવવામાં આવી રહ્યું છે અને નફો રળી લેવા માટે હોટલવાળા અને ઢાબાવાળા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

 

You Might Also Like

અમરેલી: ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીનો આપઘાત, રૂ. 28 લાખનું દેવું કારણભૂત

જામનગરના વ્યાજખોરોએ 20% વ્યાજ વસૂલતાં યુવક હિજરત કરી રાજકોટ આવી ગયો

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરૂદ્ધ કાર્યવાહી

વાંકાનેરના જાલીડા ગામની સીમમાંથી 14.97 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીની છ જેટલી ક્લસ્ટર કચેરી સહિત પમ્પિંગ સ્ટેશનમાં પણ હવે ઇમરજન્સી વખતે સાયરન વાગશે

TAGGED: FAKE, Gujarat, health, PANEER, who
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0
Previous Article હળવદ નજીક લૂંટારુઓએ ઘઉં ભરેલું ક્ધટેનર લૂંટ્યું, ભાગવા જતાં ટ્રક જ પલટી ગયો
Next Article વેરા શાખા ત્રાટકી: 53 મિલકત સીલ, 2.21 કરોડની વસૂલાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અમરેલી: ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીનો આપઘાત, રૂ. 28 લાખનું દેવું કારણભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જામનગરના વ્યાજખોરોએ 20% વ્યાજ વસૂલતાં યુવક હિજરત કરી રાજકોટ આવી ગયો
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરૂદ્ધ કાર્યવાહી
વાંકાનેરના જાલીડા ગામની સીમમાંથી 14.97 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબીની છ જેટલી ક્લસ્ટર કચેરી સહિત પમ્પિંગ સ્ટેશનમાં પણ હવે ઇમરજન્સી વખતે સાયરન વાગશે
મોરબી શહેર જિલ્લામાં પોલીસ દ્વારા મેગા પ્રોહીબિશન કોમ્બિંગ હાથ ધરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અમરેલી: ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીનો આપઘાત, રૂ. 28 લાખનું દેવું કારણભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

જામનગરના વ્યાજખોરોએ 20% વ્યાજ વસૂલતાં યુવક હિજરત કરી રાજકોટ આવી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરૂદ્ધ કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?