By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    30 વર્ષ જૂના અણુ પરીક્ષણ પરનો પ્રતિબંધ દૂર કરતા ટ્રમ્પ
    1 day ago
    ચીન અને અમેરિકા વચ્ચે એરપોર્ટ પર થયો વેપાર કરાર
    1 day ago
    મ્યાનમારના સ્કેમ સેન્ટરોમાંથી ભાગી આવેલા 500 ભારતીયોને થાઇલેન્ડથી પરત લાવશે ભારત સરકાર
    1 day ago
    ચીન: સોશિયલ મીડિયા પર સલાહ આપતા ઈન્ફ્લુએન્સર્સ પાસે હવે ડિગ્રી હોવી ફરજીયાત
    1 day ago
    બ્રાઝિલનું સૌથી ભયંકર પોલીસ ઓપરેશન: રિયોમાં ફોજદારી ગેંગ રેડ કમાન્ડ પર ક્રેકડાઉનમાં મૃત્યુઆંક વધીને 132 થયો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતને મોટી રાહત: અમેરિકાએ ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી
    3 hours ago
    મુખ્ય સચિવોએ રખડતા કૂતરાઓના કેસમાં હાજર રહેવું જોઈએ: સુપ્રીમ કોર્ટ
    5 hours ago
    ભારતમાં 12 વર્ષમાં પ્રદૂષણના કારણે મોતમાં 38 ટકાનો વધારો : રિપોર્ટ
    1 day ago
    વાવાઝોડું મોન્થા ઠંડું પડ્યું, પરંતુ અસર યુપી-બિહાર સુધી
    1 day ago
    તેજસ્વીના સમર્થકોએ તેજ પ્રતાપને ભગાડ્યો, પથ્થરમારો કર્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો
    6 hours ago
    રોહિત શર્મા સૌથી વયોવૃદ્ધ નંબર 1 ODI બેટ્સમેન બન્યો
    1 day ago
    17 વર્ષના ક્રિકેટર બેન ઑસ્ટિનને માથામાં બોલ વાગતા મોત થયું
    1 day ago
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    4 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સંસાર છોડી આ ટીવી અભિનેત્રી સંન્યાસ ધારણ કરી, ભિક્ષા માંગી જીવન ગુજારે છે
    4 hours ago
    અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા રૂપેરી પડદે નજર આવ્યો
    1 day ago
    દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી અને મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ પણ ન હોતો કર્યા: મમતા કુલકર્ણી
    1 day ago
    શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?
    2 days ago
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 days ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 hours ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 days ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગિરનાર પરિક્રમા થશે કે નહિ તે વરસાદ આધારિત નિર્ણય લેવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગિરનાર પરિક્રમા થશે કે નહિ તે વરસાદ આધારિત નિર્ણય લેવાશે
જુનાગઢ

ગિરનાર પરિક્રમા થશે કે નહિ તે વરસાદ આધારિત નિર્ણય લેવાશે

Khaskhabar Editor
Last updated: 2025/10/30 at 4:14 PM
Khaskhabar Editor 1 day ago
Share
3 Min Read
SHARE

પરિક્રમા બાબતે કલેક્ટર દ્વારા ભાવિકોને વરસાદની આગાહી જોઇને જ આવવા અપીલ

આજે પણ છુટોછવાયો વરસાદ, હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહી વરસાદી માહોલ વચ્ચે પરિક્રમાના 36 કિ.મી.નો રૂટ રીપેર કરવો અશક્ય

- Advertisement -

કોરોના કાળમાં પરંપરા મુજબ 25 લોકોએ પરિક્રમા કરી હતી

ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.30
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આગામી તા. 2જી નવેમ્બરથી શરૂ થવા જઈ રહેલી ગિરનાર લીલી પરિક્રમા – 2025ના સંદર્ભમાં મહત્વપૂર્ણ જાણકારી આપી હતી અને શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી હતી.

કલેક્ટરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં આગામી 31મી ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિક્રમામાં આવતા તમામ ભાવિકોએ વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જ પોતાનો પ્રવાસ ગોઠવવો હિતાવહ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટની મરામત, રોડ – રસ્તા, હેલ્થ, પીવાના પાણી અને લાઇટ સહિતની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા ચાર દિવસના વરસાદથી પરિક્રમાના રૂટને અસર પહોંચી છે. રૂટના રસ્તા પર માટી હોવાથી કીચડ થયો છે, જેથી પરિક્રમા દરમિયાન ચાલવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેવી જ રીતે, વ્હીકલ લઈ જવું પણ એટલું જ મુશ્કેલ છે. વરસાદની સ્થિતિ જોતાં સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રોને વાહન ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ખાસ અનુરોધ કરતાં જણાવ્યું કે, ભારે વરસાદના કારણે રૂટ પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે પરિક્રમામાં આવવા માટેના આયોજન અંગે ભાવિકોએ હવામાન વિભાગના અપડેટ પર નજર રાખવી અને વરસાદની સ્થિતિ પર જરૂરી તકેદારી રાખવી. ખાસ કરીને બાળકો, દિવ્યાંગો, અસક્ત અને વયોવૃદ્ધ લોકોને વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, વાતાવરણમાં ઉઘાડ થવાની સાથે જ ગિરનાર લીલી પરિક્રમાના રૂટની રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તંત્ર હાલ વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને 31મી ઓક્ટોબરે તંત્ર તરફથી અપડેટ આપવામાં આવશે. વન વિભાગ દ્વારા પણ ઉઘાડ નીકળતા જ પ્રભાવિત થયેલા રસ્તાઓ રિપેરિંગ કરવાનું આયોજન છે. આ માહિતી આપતી વેળાએ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશી ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

પરિક્રમા અંગે વાતાવરણ ધ્યાને રાખી તંત્ર નિર્ણય કરે: ઉતારા મંડળ
વરસાદી માહોલના લીધે પરિક્રમા રૂટ પણ પોવાણ થયુ હોવાથી અન્નક્ષેત્રનો સામાનપોહચી શકે તેમ નથી અને યાત્રિકોને પણ કાદવ કીચડ વાળા રસ્તા પર ચાલવામાં મુશકેલી પડી શકે છે. પરિક્રમાની પરંપરા સાચવવા માટે અગાઉ કોરોના કાળમાં જેમ 25 લોકો દ્વારા પરિક્રમાં કરવામાં આવી હતી તેમ આ વખતે પણ 100 થી 200 લોકો પરંપરા સાચવવા પરિક્રમા કરે તેમજ દ્વારા પરિક્રમા વાતાવરણને ધ્યાને રાખીને જ તંત્ર નિર્ણય કરે તેવી અમારી માંગ છે. તેમ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા જણાવ્યું છે.

 

You Might Also Like

સોમનાથમાં તા.27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કાર્તિકી પૂર્ણિમા મેળો

જૂનાગઢ MLAને ધમકી અને ખંડણી મામલે અમદાવાદ અને વેરાવળના બંને શખ્સો ઝડપાયા

નવેમ્બર માસના જથ્થાના ચલન નહીં ભરે અને તા.1થી વિતરણથી અળગા રહેવાનો નિર્ણય

લોહપુરુષની 150મી જન્મજયંતિની ઉજવણી: જૂનાગઢમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

‘એકતા શપથ’ થકી સરદાર પટેલના યોગદાનનું સ્મરણ કરતાં પદાધિકારીઓ તથા અધિકારીઓ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય કિસાન સંઘે 100% વળતર સહિત વિશેષ પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી પાસે માંગ કરી
Next Article મ્યાનમારના સ્કેમ સેન્ટરોમાંથી ભાગી આવેલા 500 ભારતીયોને થાઇલેન્ડથી પરત લાવશે ભારત સરકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી: ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગીરગંગા પરિવાર એક વર્ષમાં 151 તળાવ અને ચેકડેમનું કરશે નિર્માણ
CBSE ધો.10-12ની 17 ફેબ્રુ.થી પરીક્ષા: 110 દિવસ પૂર્વે ટાઈમટેબલ જાહેર
રાજુલા 72 ગામનાં સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો
આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સોમનાથમાં તા.27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કાર્તિકી પૂર્ણિમા મેળો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જુનાગઢ

જૂનાગઢ MLAને ધમકી અને ખંડણી મામલે અમદાવાદ અને વેરાવળના બંને શખ્સો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જુનાગઢ

નવેમ્બર માસના જથ્થાના ચલન નહીં ભરે અને તા.1થી વિતરણથી અળગા રહેવાનો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?