By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    18 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    18 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    18 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    15 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    15 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    15 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    16 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    17 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    18 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?
Author

શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?

Khaskhabar Editor
Last updated: 2025/09/20 at 5:44 PM
Khaskhabar Editor 6 months ago
Share
6 Min Read
SHARE

રેખા પટેલ

આજકાલ શ્રેષ્ઠ સાહિત્ય કોને કહેવાય? કોને વધુ મહત્વ મળવું જોઈએ કોના પદચિન્હો ઉપર ચાલીને આગળ વધવું જોઈએ! આ બધું જ્ઞાન સોશ્યલ મીડિયા ઉપર વહેચાય છે ત્યારે પ્રશ્ર્ન ઉઠે કે આવું સાહિત્ય કોને કહેવાય?

- Advertisement -

સાહિત્યની સાચી શક્તિ, સમાજને બદલવાની ક્ષમતા ઘરાવે છે, લોકમાનસને વિચારોને ફેરવી શકે છે. એમાં લખાએલા અનુભવો, લખાણોને આધારે જીવન જીવવાની રીત, મૂલ્યો, સંઘર્ષ, સાહસ, પ્રેમ બધુજ સમજાવી શકાય છે. સાચું સાહિત્ય કાગળ પર નહિ પરંતુ હૃદયોમાં જીવતું
હોય છે.”
સાહિત્યને કોઈ એક વ્યાખ્યામાં બાંધી દેવું મુશ્કેલ છે. સાહિત્યના મૂલ્ય માત્ર સરળતા કે જટિલતા પર આધારિત નથી. સરળ સાહિત્ય સમજવવામાં સહેલું પડે છે જે હૃદયને તરત સ્પર્શી લે છે. જે ભાષા અને ભાવ અલંકારીક શબ્દોના લટકણ વિનાના સીધા હોય છે. જે સામાન્ય વાંચકને તરત સ્પર્શી જાય છે. વાંચકને તાત્કાલિક પ્રેરણા આપે છે. માર્ગ ચીંધે છે.
દાખલા તરીકે કબીરનાં દોહા, ઝવેરચંદ મેઘાણીની કાવ્યો-કથાઓ, ગાંધીજીની આત્મકથા વગેરે સાહિત્ય અલગ પ્રકારના છે જેને સામાન્ય લોકો સમજી શકે છે, જે મદદરૂપ પણ થઈ શકે છે. આજ કારણે લાંબો સમય જીવંત રહે છે.
જટિલ સાહિત્ય બુદ્ધિને પડકાર આપે છે, સમજણને વધુ ઊંડાણમાં લઈ જવા પ્રેરે છે. સાહિત્ય જેને સમજવા અભ્યાસ અને મહેનત જોઈએ, જેને સમજવા સમજણ જોઈએ, જ્ઞાન જોઈએ તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય ગણાય છે છતાં માત્ર આજ પ્રકાર સાચો છે તેમ ના કહી શકાય. આવું વાંચન પ્રથમ દ્રષ્ટીએ સરળતાથી સમજાતું નથી. અહી તત્ત્વજ્ઞાન, પ્રતીકો, અલંકારો, ઇતિહાસ, સંસ્કૃતિ અને મનોચિકિત્સા જોડાયેલી હોય. ઉદાહરણમાં કાલિદાસનું શાકુંતલમ કે ઉમાશંકર જોશીની કૃતિઓ. જેમાં ભાષા, પ્રતીકો કે વિચારો તરત સમજાતા નથી. છતાં વારંવાર વાંચવાથી નવો અનુભવ મળે છે, પહેલાં કરતાં જુદા અર્થો ખુલે છે.
સાહિત્યની સાચી શક્તિ માત્ર પાનાંઓની લંબાઈ અને જાડાઈ સમાતી નથી. કોઈ એક નામ વ્યક્તિના લખાણ કે વિચારો પુરતી સીમિત નથી. મહાન લેખક કે કવિ જે સમજાવી નથી શકતું એ કોઈ ગાયો ચરાવનાર કે કોઈ સામાન્ય રાહગીર પણ જીવંત બનાવી દેતો હોય છે. ટૂંકમાં જનમાનસમાં ઉતરીને જીવંત બની જાય, લોકોની ભાષામાં, સ્મૃતિમાં, ગીત-કથાઓમાં વાર્તાઓમાં જીવતું રહે એજ સાચું સાહિત્ય છે.
સાહિત્ય એ દર્પણ નથી, પણ એક દરવાજો છે. અને શ્રેષ્ઠ સાહિત્ય એ છે જે વાંચકના વિચારોને સાચી દિશામાં બદલે છે, અથવા તેને એ તરફ વધવા પ્રેરે છે. ક્યારેક તરત હૃદયને સ્પર્શે, તો ક્યારેક ધીમે ધીમે વિચાર-દૃષ્ટિ બદલી દે.
સાહિત્ય માનવજાતની સંવેદનાઓ, કલ્પનાઓ અને વિચારોનું પ્રતિબિંબ છે. સાહિત્યના અનેક અલગ પ્રકાર છે. કાવ્યસાહિત્ય જેમાં કવિતા, ગીત, ગીતિકાવ્ય, પદ, ભજન, ગઝલ વગેરે આવે છે. ભાવનાઓને સુંદર શબ્દો અને લયમાં વ્યક્ત કરાય છે. છંદ, લય અને અલંકાર દ્વારા હૃદયને સ્પર્શવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગદ્યસાહિત્ય, જેમાં સીધી અને સરળ ભાષામાં કે અટપટા શબ્દો દ્વારા વિચારો કે ઘટનાઓનું વર્ણન કરાય છે. વાર્તા, નવલકથા,લઘુકથા, નાટક, નિબંધ, આત્મકથા જેવા અનેક પ્રકારો ગધ્યસાહીત્યનો ભાગ છે.
વધારે લોકપ્રિય લોકસાહિત્ય, જે લોકોના જીવનને આધારે તેમના અનુભવોને આધારે અને લોક હિતને માટે રચાએલું સાહિત્ય છે. લોકગીતો, ભજન દુહા, જેવા અનેકવિધ રૂપોમાં આ સાહિત્ય સચવાયું છે. તત્વજ્ઞાન, ચિંતન, જીવન, ઈશ્વર અને સત્ય અસત્ય ઉપર લખાએલા સાહિત્ય સરળ લગતા હોવા છતાં સમજવા અઘરા હોય છે જેમાં ઉદાહરણો અને અનુભવો, કથાઓ ટાંકવામાં આવે તો તે સરળ બની શકે છે.
આવા સાહિત્યને રૂપક કે પ્રતીકોની જરૂર હોતી નથી. આ બધું ના હોવા છતાં ઉચ્ચ બની શકે છે જો તેમાં અંતરમનને સ્પર્શવાની ક્ષમતા હોય. સમાજને અનુરૂપ સલાહ થી લઈને ઈશ્વરને મેળવવા સુધીની સામગ્રી ઠલવાય છે. વિજ્ઞાન, રાજકારણ, સમાજશાસ્ત્ર જેવા વિષયોને પણ આવરી લેવાય છે. આનો હેતુ માનવજાતને નવી દિશા અને જ્ઞાન આપવાનો છે.
ધાર્મિક સાહિત્ય, જ્યાં ધાર્મિક ગ્રંથો, પુરાણો, ઉપનિષદો, વગેરે પોતપોતાના ધર્મને લગતી વાતો, વિચારો અને આસ્થા પ્રમાણે ઈશ્વરનું સાનિધ્ય આવા સાહિત્યમાં રહેલું હોય છે, જે માનવજીવનને નૈતિકતા, અને માર્ગદર્શન આપે છે.
કવિઓ લેખકો તેમના શબ્દો દ્વારા અંધશ્રદ્ધા , શોષણ અને અન્યાય સામે અવાજ ઉઠાવે છે તેને સામાજિક જાગૃતિ ભર્યું સાહિત્ય કહેવાય છે. આવું સાહિત્ય જુવાળ લાવે છે. યુદ્ધ જેવા કપરા સમયમાં જોશ ભારે છે દુ:ખમાં શક્તિ આપે છે. બલિદાનોની ગાથા વર્ણવતું સાહિત્ય વીરરસ થી ભરપુર હોય છે.
સાહિત્યકાર તેની સમાજ અને આવડતના આધારે તેની રચનાઓ રચતો હોય છે. ક્યારેક ભૂલ અને ક્યારે અધૂરા જ્ઞાનને કારણે તેની કૃતિ સંપૂર્ણપણે સાહિત્યનાં માળખામાં ફીટ બેસતી નથી. ત્યારે સમાજ માટે અતિ મહત્વ ઘરાવતા સાહિત્યકારને પણ સમાજના કઠેરામાં ઉભા રહેવું પડે છે. અનેકવિધ પડકારોનો સામનો કરવો પડે છે, વિવેચકો દ્વારા તેના કાર્યોની જાહેરમાં મુલવણી થાય છે. સામાન્ય રીતે વિવેચક વાંચકોને સાહિત્યનો પ્રકાર અને ઉચ્ચતા તરફ આંગળી ચીંધે છે. ગુણ દોષ ઉજાગર કરે છે, સાહિત્યકાર અને વાંચક વચમાં સેતુ
બને છે.
સાચા વિવેચકો દ્વારા લેખકો પોતાના લેખનને વધુ આગળ ઉચ્ચ લઇ જઈ શકે છે. તો સામા પક્ષે અધકચરા જ્ઞાન કે ઘમંડ ભરેલા, પોતાને સાહિત્યના રખેવાળ ગણતા વિવેચકો અવળા માર્ગે પણ દોરે છે. ઉગતા સાહિત્યકારોને પીછહેઠ કરવા મજબુર કરે છે.
વિવેચકનું કાર્ય દીવો બતાવનારનું છે. પોતે ભલે સર્જન કરતો નથી પરંતુ સાહિત્યમાં તેનું મહત્વ છે. આથી કૃતિને બરાબર ન્યાય આપવો તેની ફરજનો ભાગ બની જાય છે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: literature
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article GST ઘટશે ગ્રોથ વધશે
Next Article ‘સહિયર રાસોત્સવ’ની સિલ્વર જ્યુબિલી: સાંજ પડતાંની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?