By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા
    9 minutes ago
    સામુહિક સમર્પણ કરવા તૈયાર છીએ: આતંકીઓએ ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓને લખ્યા પત્રો
    21 minutes ago
    5 વર્ષ નહીં, હવે 1 વર્ષમાં જ મળશે ગ્રેચ્યુઇટી, મહિલાઓને સમાન વેતન
    2 days ago
    મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઇવરને હાર્ટ-એટેક આવ્યો: 4-5 વાહનને કચડી નાખ્યાં, 4નાં મોત, 3 ઘાયલ
    2 days ago
    બેગૂસરાયમાં એન્કાઉન્ટર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    47 minutes ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
    252-કરોડ MD ડ્રગ્સ કેસમાં ઓરીને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
    4 days ago
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘બાબરી મસ્જિદ’ને સ્થાને ત્રણ ગુંબજવાળો ઢાંચો: NCERTએ અભ્યાસક્રમ બદલ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘બાબરી મસ્જિદ’ને સ્થાને ત્રણ ગુંબજવાળો ઢાંચો: NCERTએ અભ્યાસક્રમ બદલ્યો
રાષ્ટ્રીય

‘બાબરી મસ્જિદ’ને સ્થાને ત્રણ ગુંબજવાળો ઢાંચો: NCERTએ અભ્યાસક્રમ બદલ્યો

Khaskhabar Editor
Last updated: 2024/06/17 at 5:42 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદની જગ્યાએ ‘રામ જન્મભૂમિ મંદિર આંદોલન’ તરીકે વર્ણવવમાં આવ્યું

ઓપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે ગઈઊછઝએ 12મા ધોરણના પોલિટિકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. આ ફેરફારમાં સૌથી મહત્વની બાબત એ છે કે 12માના પોલિટીકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી ‘બાબરી મસ્જિદ’નું નામ દૂર કરી દેવામાં આવ્યું છે. નવા પુસ્તકમાં તેને બાબરી મસ્જિદને બદલે ત્રણ ગુંબજવાળો ઢાંચો કહેવામાં આવ્યો છે. આ સાથે જ પુસ્તકમાં અયોધ્યા પરનું પ્રકરણ ચાર પાનાંથી ઘટાડીને બે પાનાનું કરી દેવામાં આવ્યું છે.

વાસ્તવમાં નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, સોમનાથથી અયોધ્યાની લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા, બાબરી ધ્વસ્ત બાદ થયેલાં રમખાણો, 2002નાં ગુજરાત રમખાણો અને ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા, રાષ્ટ્રપતિ શાસનવાળી ઘટનાઓ વગેરે દૂર કરવામાં આવી છે. આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25થી અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે.

જૂના પુસ્તકની જો વાત કરીએ તો જૂના પુસ્તકમાં બાબરી મસ્જિદને ’16મી સદીની મસ્જિદ’ તરીકે રજૂ કરવામાં આવી હતી, તેમાં ઉલેખ કરવામાં આવ્યો હતો કે બાબરીને મુઘલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બકીએ બંધાવી હતી. સાથે જ જૂના પુસ્તકમાં 2 પાના ભરીને અયોધ્યામાં બાબરી ધ્વંસ, હિંદુ-મુસ્લિમ વચ્ચે રમખાણો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ પુસ્તકમાં બાબરીની જગ્યાએ ત્રણ ગુંબજવાળો ઢાંચો લખવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 1986માં, ત્રણ ગુંબજવાળા ઢાંચાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો, જ્યારે ફૈઝાબાદ (હવે અયોધ્યા) જિલ્લા અદાલતે ઢાંચાના તાળાઓ ખોલવાનો ચુકાદો આપ્યો અને લોકોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી. આ વિવાદ ઘણા દાયકાઓથી ચાલી રહ્યો હતો, કારણ કે એવું માનવામાં આવતું હતું કે શ્રીરામના જન્મસ્થળ પર એક મંદિરને તોડીને ત્રણ ગુંબજવાળી રચના બનાવવામાં આવી હતી. નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદની જગ્યાએ ‘રામ જન્મભૂમિ મંદિર આંદોલન’ તરીકે વર્ણવામાં આવ્યું છે. તેમાં રાજનીતિક તેમજ કાયદાકીય વિવાદનો ભારતીય રાજકારણ પણ પડેલો પ્રભાવ પણ દર્શાવવામાં આવ્યો છે. નવા પુસ્તકમાં અયોધ્યાને પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે સન 1528માં અહીં ત્રણ ગુંબજવાળો ઢાંચો બનાવી દેવામાં આવ્યો હતો. ગઈઊછઝના નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ચુકાદો આપ્યો હતો કે આ જમીન મંદિરની છે. આ સાથે જૂના પુસ્તકમાં કેટલાક અખબારોના કટિંગની તસવીરો જોડવામાં આવી હતી, જેમાં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ કલ્યાણ સિંહની સરકારને હટાવવાના આદેશનો પણ સમાવેશ થાય છે. પરંતુ હવે નવા પુસ્તકમાં તેને હટાવી દેવામાં આવ્યું છે.

- Advertisement -

શાળાઓમાં રમખાણો વિશે શિખવવાની જરૂર નથી, નાગરિકો હિંસક અને નાખુશ બની શકે છે : NCERTના ડિરેકટર

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના ડિરેકટરે કહ્યું છે કે, રમખાણો વિશે શીખવવાથી હિંસક અને નાખુશ નાગરિકો બની શકે છે. આ કારણોસર, ગુજરાત રમખાણો અને બાબરી મસ્જિદના ધ્વંસના સંદર્ભમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. શાળાના અભ્યાસક્રમના ભગવાકરણના આક્ષેપોને પણ ફગાવી દીધા. તેમણે કહ્યું કે, બધું તથ્યો અને સત્ય પર આધારિત છે. NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યું હતું કે, પુસ્તકોમાં થયેલા ફેરફારો વાર્ષિક રિવિઝનનો એક ભાગ છે. આને વિરોધનો વિષય ન બનાવવો જોઈએ. જ્યારે ગુજરાતના રમખાણો અથવા બાબરી મસ્જિદના ધ્વંસના સંદર્ભમાંNCERT પાઠ્યપુસ્તકોમાં ફેરફાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સકલાનીએ કહ્યું, ‘શા માટે આપણે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણોના સૂત્રો શીખવવા જોઈએ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ, હિંસક અને હતાશ વ્યક્તિઓ નહીં. શું આપણે આપણા વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવું જોઈએ કે તેઓ આક્રમક બને? શું આ શિક્ષણનો હેતુ છે? શું આપણે નાના બાળકોને રમખાણો વિશે શીખવવું જોઈએ? જ્યારે તેઓ મોટા થશે, ત્યારે તેઓ તેનું સૂત્ર જાણશે. ધો.12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં બાબરી મસ્જિદનો કોઈ ઉલ્લેખ નથી. પુસ્તકમાં તેને ત્રણ ગુંબજ સાથેનું માળખું તરીકે વર્ણવવામાં આવ્યું છે. જેમાં અયોધ્યા વિભાગને ચારથી ઘટાડીને બે પેજ કરવામાં આવ્યો છે. ઉપરાંત, અગાઉના સંસ્કરણમાંથી વિગતો દૂર કરવામાં આવી છે. ડિરેકટરે કહ્યું, ’જો સુપ્રીમ કોર્ટે રામ મંદિર, બાબરી મસ્જિદ અથવા રામ જન્મભૂમિના પક્ષમાં ચુકાદો આપ્યો છે તો તેને પુસ્તકોમાં સામેલ ન કરવો જોઈએ. આમાં શું વાંધો છે?’. તેમણે કહ્યું, ’અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ અને આ અમારા પુસ્તકોનો ઉદ્દેશ્ર્ય છે. અમે તેમનામાં બધું મૂકી શકતા નથી. આપણા શિક્ષણનો હેતુ હિંસક અને હતાશ નાગરિકો પેદા કરવાનો નથી.

You Might Also Like

જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા

સામુહિક સમર્પણ કરવા તૈયાર છીએ: આતંકીઓએ ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓને લખ્યા પત્રો

5 વર્ષ નહીં, હવે 1 વર્ષમાં જ મળશે ગ્રેચ્યુઇટી, મહિલાઓને સમાન વેતન

મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઇવરને હાર્ટ-એટેક આવ્યો: 4-5 વાહનને કચડી નાખ્યાં, 4નાં મોત, 3 ઘાયલ

બેગૂસરાયમાં એન્કાઉન્ટર

TAGGED: Babri Masjid, NCERT changes, NCERT changes syllabus
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડીપફેક પર રોક લગાવવા ડિજિટલ ઇન્ડિયા બિલ લાવી શકે મોદી સરકાર: AIના સકારાત્મક ઉપયોગ પર ફોકસ
Next Article ટ્રાયલ રન સફળ રહ્યો: ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનીને તૈયાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
સામુહિક સમર્પણ કરવા તૈયાર છીએ: આતંકીઓએ ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓને લખ્યા પત્રો
અમદાવાદના ઇસનપુર તળાવમાં મેગા ડિમોલિશન, 20 JCB અને 500 મ્યુનિસિપલ કર્મચારીઓ સાથે કાર્યવાહી કરવામાં આવી
બિટકોઈન ક્રેશ થતા ટ્રમ્પના પરિવાર અને અનુયાયીઓ માટે સંપત્તિમાં કરોડોનો ઘટાડો
એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
મોરબીનો વતનપ્રેમ અને ખુમારી અનોખી : કેન્દ્રીય ગૃહમંત્રી શાહ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

સામુહિક સમર્પણ કરવા તૈયાર છીએ: આતંકીઓએ ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓને લખ્યા પત્રો

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

5 વર્ષ નહીં, હવે 1 વર્ષમાં જ મળશે ગ્રેચ્યુઇટી, મહિલાઓને સમાન વેતન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?