By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    4 hours ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    5 hours ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    5 hours ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    5 hours ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    2 hours ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    3 hours ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    1 day ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    1 day ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    2 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    2 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    5 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    5 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 hours ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    1 day ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    1 day ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    2 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    4 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉમિયાધામ-રાજકોટ દ્વારા આયોજીત સંકલ્પ શક્તિ સંમેલનમાં હજારો કડવા પાટીદારો ઉમટયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઉમિયાધામ-રાજકોટ દ્વારા આયોજીત સંકલ્પ શક્તિ સંમેલનમાં હજારો કડવા પાટીદારો ઉમટયા
રાજકોટ

ઉમિયાધામ-રાજકોટ દ્વારા આયોજીત સંકલ્પ શક્તિ સંમેલનમાં હજારો કડવા પાટીદારો ઉમટયા

Khaskhabar Editor
Last updated: 2023/11/03 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કડવા પાટીદાર સમાજના સાંસદ-ધારાસભ્યો તથા નગરસેવકોની પ્રેરક ઉપસ્થિતિ, ઉમિયાધામ-રાજકોટના સ્થાપક ટ્રસ્ટી તથા ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ભાગોળે જશવંતપુર ખાતે ન્યારી નદીના કાંઠે મંદિર નિર્માણ માટે રચાયેલના ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ(ઉમિયાધામ) દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સંકલ્પ શક્તિ સંમેલનમાં હજારોની સંખ્યામાં કડવા પાટીદારો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમના સંકલ્પ અધ્યક્ષ જીવનભાઇ ગોવાણીએ ઉપસ્થિત હજારોની મેદનીને જ્યારે કુળદેવી માં ઉમિયાનું મંદિર ભવ્યાતિભવ્ય બનાવવા અને શક્તિની ભક્તિના માધ્યમથી સહિયારા વિકાસનો સંકલ્પ લેવડાવ્યો ત્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટનું મેદાન જય ઉમિયાજીના ઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. સંકલ્પ શક્તિ સંમેલનનો મુખ્ય મંચ જાહેર જીવનના અગ્રેસરો અને સમાજ જીવનના અગ્રેસરોનો સેતુ બની રહ્યો હતો. મંચ પર ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટના સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથોસાથ કડવા પાટીદાર સમાજના જાહેર જીવનના અગ્રણી સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો મહેન્દ્રભાઇ પાડલીયા, કાંતિભાઇ અમૃતિયા અને અરવિંદભાઇ લાડાણી પણ ઉપસ્થિત હતા. તે જ રીતે રાજકોટ મહાપાલિકાના નગરસેવકો પુષ્કરભાઇ પટેલ, ચેતનભાઇ સુરેજા, બીપીનભાઇ બેરા, અસ્મિતાબેન દેલવાડીયા અને ભારતીબેન પાડલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામનું માં ઉમિયાનો ખેસ પહેરાવી અને પુષ્ણગુચ્છ અર્પણ કરી યુવા સંગઠન ટીમના કાર્યકરોએ સન્માન કર્યું હતું. એ જ રીતે ઉમિયાધામના સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓનું પણ યુવા સંગઠન ટીમે અદકેરું સન્માન કર્યું હતું. ઉમિયાધાન-રાજકોટના સ્થાપક પ્રમુખ અરવિંદભાઇ કણસાગરાએ કાર્યક્રમના સંકલ્પ અધ્યક્ષ જીવનભાઇ ગોવાણી તેમજ કાર્યક્રમ અધ્યક્ષ મોહનભાઇ કુંડારિયાનું કુળદેવી માં ઉમિયાનો ખેસ પહેરાવી, સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, હાથમાં લીધેલું કામ સફળતાથી પૂર્ણ કરવાની શાખ કડવા પાટીદાર સમાજ ધરાવે છે. આજે સમાજે સામૂહિક સંકલ્પ કરીને એક નવું કામ હાથ પર લીધું છે. સામૂહિક સંકલ્પની આ બુનિયાદ પર સમાજ વિકાસના નવા પૃષ્ઠો આલેખાશે તે નિશ્ચિત છે. તેમણે કહ્યું કે, સહિયારો વિકાસ કઇ રીતે સાધી શકાય તે માટે આપણો સમાજ અન્ય માટે રોલ મોડલ છે. પટેલ સેવા સમાજ-રાજકોટ અને પટેલ પ્રગતિ મંડળ-રાજકોટના ટ્રસ્ટીઓ, કારોબારી સદસ્યો આજીવન સભ્યો ઉપરાંત સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના પદાધિકારીઓ, રાજકોટમાં કાર્યરત કડવા પાટીદાર સમાજની વિભિન્ન સંસ્થાઓના અગ્રેસરો, સમાજના દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ સમિતિના ડેનીશભાઇ કાલરીયા, નીલયભાઇ ડેડાણીયા તથા વિનુભાઇ ઇસોટીયાના નેતૃત્વમાં યુવા સંગઠનના ઉમા સેવકો તથા મહિલા સંગઠનની મહિલા સેવિકાઓએ ભારે જહેમત
ઉઠાવી હતી.

- Advertisement -

You Might Also Like

સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા

કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી

‘ખાસ-ખબર’ સાથે વિજયભાઈને હતો ખાસ નાતો

આજે વિશ્ર્વ રક્તદાતા દિવસ ા રેડક્રોસ હોસ્પિટલ જઈ દર્દીના રક્તનું સેમ્પલ લાવી પ્રોસેસિંગ પછી 90 મિનિટમાં બ્લડ પહોંચાડે છે

સ્વ. રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રાને લઇ તૈયારીઓ શરૂ

TAGGED: Patidars, Rajkot, SankalpShakti, Umiadham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં 4 બિલ્ડર ગ્રુપ ઉપર ઈન્કમટેક્સનાં દરોડા
Next Article હાર્દિક પંડ્યા વર્લ્ડકપની બહાર: ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી
‘ખાસ-ખબર’ સાથે વિજયભાઈને હતો ખાસ નાતો
જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે
પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો: એર હોસ્ટેસનો હોવાની આશંકા
જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

‘ખાસ-ખબર’ સાથે વિજયભાઈને હતો ખાસ નાતો

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?