By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પના કડક પગલાં સામે શિકાગોમાં વિરોધ પ્રદર્શન, 1000થી વધુની ધરપકડ
    3 hours ago
    પાકિસ્તાનનાં રક્ષામંત્રીએ કહ્યું, યુદ્ધ થયું તો ભારત પોતાના જ તૂટી ગયેલા વિમાનોની નીચે દટાઈ જશે
    4 hours ago
    લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં હરીફના ઘરે અંધાધૂંધ ગોળીબાર
    5 hours ago
    ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
    6 hours ago
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી
    3 hours ago
    દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત
    3 hours ago
    કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ
    3 hours ago
    બિહારમાં ચૂંટણી બ્યૂગલ
    3 hours ago
    ICUમાં મોતનું તાંડવ, 8નાં મોત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    4 hours ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    4 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    4 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    5 hours ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    5 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ પાછળ છે અબ્રાહ્મીક ધર્મોનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઈઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ પાછળ છે અબ્રાહ્મીક ધર્મોનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ
Author

ઈઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ પાછળ છે અબ્રાહ્મીક ધર્મોનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ

Khaskhabar Editor
Last updated: 2025/06/24 at 5:30 PM
Khaskhabar Editor 3 months ago
Share
10 Min Read
SHARE

મહેશ પુરોહિત

જ્યાં વાત માત્ર દેશો વચ્ચે નહીં, પણ ઈશ્ર્વર, ધર્મ અને વંશ પરંપરાના દાવપેચ વચ્ચે ચાલે છે

- Advertisement -

આપણે ત્યાં ઘણા લોકો ક્ધફ્યુઝ છે કે ઈઝરાયેલનો સાથ આપવો કે ઈરાનનો? અમેરિકાનો સાથ આપવો કે ઈરાનનો? પેલેસ્ટાઇનનો સાથ આપવો કે ઈઝરાયેલનો? જયારે આપણે ત્યાં ઘણા લોકો સ્યોર જ હોય છે જે પેલેસ્ટાઇન, ગાઝા, ઈરાનની સાથે જ હશે અને હશે.
તો એક બાજુ આટલુ ક્ધફ્યુઝન અને એક બાજુ આટલી સ્પષ્ટતા કેમ છે? ક્ધફ્યુઝ એ લોકો છે જે એમ સમજે છે કે આ બે દેશની લડાઈ છે અને સ્પષ્ટ એ લોકો છે જે લોકોને ખ્યાલ છે કે આ ધર્મની લડાઈ છે. જેના મૂળવા સદીઓ જૂના છે આજનાં નથી.
તમે છેલ્લી એક બે સદીમાં થયેલા યુદ્ધને જુઓ તો તે યુદ્ધ પશ્ચિમ અને મિડલ ઇસ્ટમાં જ વધુ થયા છે. આ વિસ્તારમાં મુખ્ય ત્રણ ધર્મ છે.
1. યહૂદી 2. ઈસાઈ 3. મુસ્લિમ! આ ત્રણેય ધર્મને અબ્રાહ્મીક ધર્મ કહેવામાં આવે છે. હવે આ અબ્રાહ્મીક ધર્મ એટલે વળી શું?આજથી 4,000 વર્ષ પહેલા ‘અબ્રાહ્મ‘ નામના એક ઈશ્વરીય અવતાર થઇ ગયા. તેમણે જોયું કે બધા આપણી આજુબાજુ મૂર્તિ પૂજા કરે છે અને એકથી વધુ ઈશ્વરને પૂજે છે. માટે તેમણે કહ્યું કે આપણે એક જ ઈશ્વર (અલ્લાહ) ને પૂજવાના છે. મને ભગવાન સ્વયં આવીને કહી ગયા છે. ત્યારથી તેઓ તે વિસ્તારનાં આસ્થાનાં કેન્દ્ર બન્યા.
તેઓનો જન્મ હાલના ઇરાકમાં થયો હતો ત્યાર બાદ ધર્મની સ્થાપના કાબામાં કરીને જીવન વિતાવ્યું હાલનાં ઈઝરાયેલમાં! જો કે તેમનું જીવન પણ સંઘર્ષમય જ રહ્યું, જે પ્રત્યેક અવતારનું રહેતું જ હોય છે.
પણ અહીંયાથી જન્મ થયો એક ઈશ્વરને માનનારા અને એક પવિત્ર બુક આધારિત જીવનારા ધર્મનો.
‘અબ્રાહ્મ‘ને બે દીકરા હતા આઈઝેક ( ઈંતફફભ ) અને ઇસ્માઇલ ( ઈંતળફશહ ), આ બંને દીકરા પણ પિતાનાં નકશે કદમ પર જ હતા. આ બન્નેને પિતાએ પ્રોમિસ આપેલું કે હું જન્નત જાઉં ત્યારે ભવ્ય વારસો છોડીને જઈશ. દીકરા જયારે મોટા થાય છે, ત્યારે તેઓ પરિવાર સહ હાલના ઈઝરાયેલમાં રહેવા આવી જાય છે. બન્ને દીકરા પોતાના પિતાની શિક્ષા અનુસાર જીવન વિતાવે છે. એ લોકોને અલગ અલગ વિસ્તાર મળી જાય છે જેના પર એમનું શાસન ચાલે છે. (ઘણા બધા સંઘર્ષ પણ થાય છે.)
આઇઝેક (ઈંતફફભ) નો વંશ વેલો આગળ વધે છે. તેમણે બે જુડવા દીકરા થાય છે, જેકોબ અને ઇસાઉં. જેમાં અબ્રાહમ અને આઈઝેકનો વારસો આગળ વધારવાની જવાબદારી જેકોબને મળે છે. જેકોબ અલ્લાહને પ્રાર્થના કરે છે એટલે તેણે 12 દીકરા થાય છે અને તેનું નામ પણ અલ્લાહ જેકોબમાંથી ઈઝરાયેલ કરી નાંખે છે. (આના પરથી આજના ઈઝરાયેલનું નામ છે.)

અબ્રાહ્મના બંને દીકરાના વંશજોએ ધરાવેલી ધાર્મિક દાવેદારીઓથી શરૂ થયેલો વિવાદ આજે રાજકીય અને ભૂગોળીય યુદ્ધ બની ગયો છે – અને ઘણીવાર લોકો એ સમજ્યા વિના મત બનાવે છે

હવે આ 12 દીકરાને ‘બની ઈઝરાયેલ’ કહેવાયા, જેમાં મોસેસ (ખજ્ઞતયત) નામનો દીકરો હતો તેમણે એક પુસ્તક લખ્યું તોરાહ (ઝજ્ઞફિવ) જેમાં અબ્રાહ્મ અને આઇઝેકના વિચારો સાથે કેટલુંક અપડેટ કરવામાં આવ્યું, એ પણ ઈશ્વરની સાક્ષીથી લખાયું છે. (જેમ શિક્ષક બાળકને હોમવર્ક આપે એ રીતે ખજ્ઞતયત એ હોમવર્ક કરતાં કરતાં આ લખ્યું એવી માન્યતા) પણ એમાં એક બાબત એવી લખવામાં આવી કે આ પૃથ્વીને બચાવનાર મસીહા અંતે આવશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપશે. (આ વાક્ય યાદ રાખજો) આ માન્યતા સાથે જીવતા લોકો એટલે આજના યહૂદીઓ. આ રીતે આજથી 3,300 વર્ષ પહેલા યહૂદી ધર્મની સ્થાપના થઇ.

- Advertisement -

યહૂદી ધર્મની સ્થાપનાના 1,300 વર્ષ બાદ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. જે પોતે યહૂદી હતા એવી માન્યતા છે. ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના આદેશથી ‘બાઇબલ’ લખી અને થયો ઈસાઈ ધર્મનો જન્મ. ઈસાઈ લોકોનો દાવો છે કે તોરાહમાં લખેલા મસીહા કોઈ નહીં પણ આ ‘ઈસુ ખ્રિસ્ત’ જ છે. (ઉપર એક વાક્ય યાદ રાખવાનું કીધું હતું તે ફવશુફ લાગુ પડે) જયારે યહૂદી લોકોએ આ સ્વીકાર્યું નહીં. અહીંયાથી ઈસાઈ અને યહૂદી છુટા પડ્યા જે બન્ને અબ્રાહ્મના દીકરા આઇઝેકના જ વંશજ હતા. આ બન્ને વચ્ચે માથાકૂટ એક મસીહા બાબતે છે અને બીજું કે ઈસાઈ એવું માને છે કે ઈસુ ખ્રિસ્તને સુળી પર ચડાવવાવાળા યહૂદીઓ જ હતા.

હવે, આપણે આવીએ અબ્રાહ્મના દીકરા ‘ઇસ્માઇ‘ પર, તે તેમની અન્ય પત્નિના દીકરા હતા. વહીવટના ભાગરૂપે તેમને વર્તમાન આરબ પ્રદેશ આપવામાં આવ્યો. તેમને પણ 12 દીકરાઓ હતા, જે આરબની અલગ અલગ ટ્રાઇબના રાજા બની ગયા, પણ વર્ષો વીતતા આ લોકો ‘અબ્રાહ્મ‘ની ઈશ્વર એક જ છે તે ભૂલી ગયા અને ફરીથી મૂર્તિ પૂજા, પ્રકૃતિ પૂજામાં પડી ગયા. માટે આજથી 1,400 વર્ષ પૂર્વે મુંહમદ પેગમ્બર સાહેબનો જન્મ થાય છે અને તે અલ્લાહની સાક્ષીમાં લખે છે ‘કુરાન‘. અહીંયા થાય છે ઇસ્લામનો જન્મ. ફરીથી અહીંયા મૂર્તિપૂજા પર પ્રતિબંધ લાગે છે અને ઈશ્વર એક જ છે અલ્લાહનો વિચાર પ્રબળ બને છે.

આ ત્રણેય ધર્મના પિતા એક જ હતા છતાં પણ એ લોકો વચ્ચે ઝઘડા શેના ચાલે છે? પહેલો ઝઘડો તો મસીહાનો છે. યહૂદી માને છે કે તોરાહમાં લખ્યું છે એમ મુજબ હજુ મસીહા આવ્યા નથી માટે અમે ઈસુ ખ્રિસ્ત અને મુંહમદ પયગબરને મસીહા માનતા નથી. ઈસાઈ કહે છે કે ઈસુ ખ્રિસ્ત જ તોરાહમાં લખેલા મસીહા (જેને એ લોકો તજ્ઞક્ષ જ્ઞર લજ્ઞમ પણ કહે છે) છે. ઇસ્લામ એવું માને છે કે તમામ ભૂલો સુધારીને સૌથી અપડેટ થયેલું વર્જન અમારું છે અને મહંમદ સાહેબે કીધું તે જ અંતિમ સત્ય છે.

આ સિવાય પણ એક મોટી માથાકૂટ છે, હાલનું ઈઝરાયેલ. આ સ્થળ ત્રણેય માટે ખુબ મહત્વનું છે. જેરુશ્લેમ (યેરુશ્લેમ પણ કહે છે) યહૂદીઓ માટે એટલે મહત્વનું છે કે અબ્રાહ્મની ઈશ્વરે પરીક્ષા લેવા માટે તેના દીકરાનું બલિદાન આપવા માટે કહ્યું તો અબ્રાહ્મ ‘આઈઝેક’નું બલિદાન આપવા તૈયાર થયા હતા, પણ ઈશ્વરે અંતિમ ઘડીએ કહ્યું કે તમે પરીક્ષામાં પાસ થયા છો માટે બલિદાન આપવું જરૂરી નથી. યહૂદી ધર્મનું નામ જેમના પરથી પાડ્યું એ ઉીંવફત ના દીકરા સોલોમોને જેરુશ્લેમમાં ટેમ્પલ માઉન્ટ બનાવ્યું એવું કહીને કે આઇઝેકના બલિદાનની ઘટના અહીંયા જ બની હતી. બીજું કે એ લોકો માને છે ‘આ જમીન સાચવવાની જવાબદારી અમને સોંપવામાં આવી છે.’ માટે આ લોકો 3,500 વર્ષથી આ સ્થળ મેળવવા પ્રયત્ન કરે સફળ થાય અને પાછું છૂટી જાય છે.
ઈસાઈ ધર્મ માટે જેરુશ્લેમ એક તો આઇઝેકના બલિદાનવાળી વાત અને બીજું કે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ બાદ (ક્રોસ પર ચડાવ્યા) તે ત્રણ દિવસ પછી જીવિત થયા હતા અને તે જેરુશ્લેમમાં દેખાયા અને અહીંયાથી સ્વર્ગની યાત્રા કરી એ પોઇન્ટ એટલે ‘હોલી ચર્ચ’ એ પણ ત્યાં જ આવેલું છે.

ઇસ્લામમાં આ સ્થળ એટલા માટે મહત્વનું છે કે મુંહમદ પેયગમ્બર સાહેબે મક્કાથી જેરુશ્લેમની યાત્રા કરી અહીંયા આવ્યા અને ત્યાંથી જન્નતશીન થયા. એ સ્થળ એટલે ‘અલ અક્સા મસ્જિદ‘ આમ મક્કા અને મદીના બાદ આ સ્થળ એ લોકો માટે ત્રીજું મહત્વનું ધાર્મિક સ્થળ છે. આ ઉપરાંત એક માન્યતા એવી છે કે બલિદાનવાળી વાત આઇઝેકની નહોતી પણ ઇસ્માઇલની હતી.
હવે કોણ સાચો અબ્રાહ્મનો ફોલોવર, કોણ મસીહા અને કોનું જેરુશ્લેમ આ બાબતે આ ત્રણેય 2,000 વર્ષથી લડતા આવ્યા છે અને આગળ પણ આ લડાઈ ચાલુ જ રહેશે. (ઘણીવાર અબ્રાહ્મ એકોર્ડ અંતર્ગત શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો પણ થયા છે.) આમ આજે ઘણા લોકો કહે છે કે આ બધું તેલ માટે થાય છે, હથિયાર વેચવા માટે થાય છે વગેરે વગેરે! પણ આ બધા ગૌણ કારણો છે મુખ્ય કારણ આ ધાર્મિક છે. એ લોકોના બાળકોને નાનપણથી જ આ હિસ્ટ્રી ભણાવવામાં આવે છે. માટે કોઈ દિવસ શાંતિ થવાની નથી અને થશે પણ નહીં. મોમબત્તી ગેંગ અને અન્ય શાંતિની વાતો કરતી ગેંગ ફક્ત આપણાં લોકોને ભ્રમિત કરવા માટે જ હોય છે.

પેલેસ્ટાઇન ચોપટ થઇ ગયું હાર માની? યહૂદીઓને સદીઓ સુધી આખા વિશ્વમાં પ્રતાડિત કરવામાં આવ્યા, શું એ લોકોએ હાર માની? ઈસાઈઓએ અગણિત યુદ્ધ લડ્યા શું હાર માની? નહીં જ માને એ લોકો આવી જ રીતે લડતા રહેશે. અને આ લોકો આપણને શાંતિના પાઠ શીખવે છે પાછા. 2,000 વર્ષથી જેરુશ્લેમ માટે લડાઈઓ ચાલુ છે કેમ કોઈ ત્યાં હોસ્પિટલ બનાવવાનું નથી કેતા? જે પાછા રામમંદિર વખતે સલાહ આપતાં હતા. બીજું, આપણે કોઈ દિવસ એવું બન્યું કે કૃષ્ણના ભક્તોએ શિવ ભક્તો પર હુમલો કરી મુક્યો? અને કોઈ લડાઈ થઇ! બિલકુલ નથી થઇ. અરે અંદર અંદર લડાઈ તો છોડો આપણે અન્ય કોઈ ધર્મ પર પણ ચડાઈ નથી કરી. કારણ કે અબ્રાહ્મીક ધર્મ ઓર્ગેનાઈડઝ છે બુકનો આદેશ માને છે જયારે આપણે એક વહેતી નદીની જેમ છીએ. કોઈ આદેશ નથી પણ આદર્શ સ્થિતિ કહેવામાં આવે છે જે આપણી મરજીએ પાલન કરીએ.

ઉપરની બાબતથી શીખ એ જ છે કે વિશ્વ તમારી સાથે સમય આવ્યે તમારો ધર્મ જોઈને જ વર્તન કરશે.
હવે, સમજાયું કે આપણે ત્યાં અમુક લોકો પોતાનો પક્ષ રાખવા માટે કેમ એક્દમ સ્પષ્ટ છે?

 

 

 

You Might Also Like

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

ચાલો માણસ માણસ રમીએ

TAGGED: Israel-Palestine conflict
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અંતે મોકડ્રીલ જાહેર
Next Article ભારતીયોને ટ્રમ્પમાં વિશ્ર્વાસ : સર્વેમાં ચોંકાવનારા ખુલાસા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ
મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત
રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે
લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર
વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ, પોરબંદર બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?