By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    17 hours ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    2 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    3 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    3 days ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુનિતા વિલિયમ્સનું અંતરિક્ષને અલવિદા!
    14 hours ago
    1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 ‘મોટા કાંડ’!
    14 hours ago
    જો આ ભૂલ કરી તો વાહન નહીં વેચી શકો, ફિટનેસ સર્ટિફિકેટ કે NOC પણ નહીં મળે! જાણો નિયમ
    16 hours ago
    પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન શરુ
    17 hours ago
    દુનિયામાં અબજોપતિઓની સંખ્યા વધી; રાજનીતિ પર પણ કબ્જો વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    3 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    6 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    7 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    7 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ પાછળ છે અબ્રાહ્મીક ધર્મોનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઈઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ પાછળ છે અબ્રાહ્મીક ધર્મોનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ
Author

ઈઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ પાછળ છે અબ્રાહ્મીક ધર્મોનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ

Khaskhabar Editor
Last updated: 2025/06/24 at 5:30 PM
Khaskhabar Editor 7 months ago
Share
10 Min Read
SHARE

મહેશ પુરોહિત

જ્યાં વાત માત્ર દેશો વચ્ચે નહીં, પણ ઈશ્ર્વર, ધર્મ અને વંશ પરંપરાના દાવપેચ વચ્ચે ચાલે છે

- Advertisement -

આપણે ત્યાં ઘણા લોકો ક્ધફ્યુઝ છે કે ઈઝરાયેલનો સાથ આપવો કે ઈરાનનો? અમેરિકાનો સાથ આપવો કે ઈરાનનો? પેલેસ્ટાઇનનો સાથ આપવો કે ઈઝરાયેલનો? જયારે આપણે ત્યાં ઘણા લોકો સ્યોર જ હોય છે જે પેલેસ્ટાઇન, ગાઝા, ઈરાનની સાથે જ હશે અને હશે.
તો એક બાજુ આટલુ ક્ધફ્યુઝન અને એક બાજુ આટલી સ્પષ્ટતા કેમ છે? ક્ધફ્યુઝ એ લોકો છે જે એમ સમજે છે કે આ બે દેશની લડાઈ છે અને સ્પષ્ટ એ લોકો છે જે લોકોને ખ્યાલ છે કે આ ધર્મની લડાઈ છે. જેના મૂળવા સદીઓ જૂના છે આજનાં નથી.
તમે છેલ્લી એક બે સદીમાં થયેલા યુદ્ધને જુઓ તો તે યુદ્ધ પશ્ચિમ અને મિડલ ઇસ્ટમાં જ વધુ થયા છે. આ વિસ્તારમાં મુખ્ય ત્રણ ધર્મ છે.
1. યહૂદી 2. ઈસાઈ 3. મુસ્લિમ! આ ત્રણેય ધર્મને અબ્રાહ્મીક ધર્મ કહેવામાં આવે છે. હવે આ અબ્રાહ્મીક ધર્મ એટલે વળી શું?આજથી 4,000 વર્ષ પહેલા ‘અબ્રાહ્મ‘ નામના એક ઈશ્વરીય અવતાર થઇ ગયા. તેમણે જોયું કે બધા આપણી આજુબાજુ મૂર્તિ પૂજા કરે છે અને એકથી વધુ ઈશ્વરને પૂજે છે. માટે તેમણે કહ્યું કે આપણે એક જ ઈશ્વર (અલ્લાહ) ને પૂજવાના છે. મને ભગવાન સ્વયં આવીને કહી ગયા છે. ત્યારથી તેઓ તે વિસ્તારનાં આસ્થાનાં કેન્દ્ર બન્યા.
તેઓનો જન્મ હાલના ઇરાકમાં થયો હતો ત્યાર બાદ ધર્મની સ્થાપના કાબામાં કરીને જીવન વિતાવ્યું હાલનાં ઈઝરાયેલમાં! જો કે તેમનું જીવન પણ સંઘર્ષમય જ રહ્યું, જે પ્રત્યેક અવતારનું રહેતું જ હોય છે.
પણ અહીંયાથી જન્મ થયો એક ઈશ્વરને માનનારા અને એક પવિત્ર બુક આધારિત જીવનારા ધર્મનો.
‘અબ્રાહ્મ‘ને બે દીકરા હતા આઈઝેક ( ઈંતફફભ ) અને ઇસ્માઇલ ( ઈંતળફશહ ), આ બંને દીકરા પણ પિતાનાં નકશે કદમ પર જ હતા. આ બન્નેને પિતાએ પ્રોમિસ આપેલું કે હું જન્નત જાઉં ત્યારે ભવ્ય વારસો છોડીને જઈશ. દીકરા જયારે મોટા થાય છે, ત્યારે તેઓ પરિવાર સહ હાલના ઈઝરાયેલમાં રહેવા આવી જાય છે. બન્ને દીકરા પોતાના પિતાની શિક્ષા અનુસાર જીવન વિતાવે છે. એ લોકોને અલગ અલગ વિસ્તાર મળી જાય છે જેના પર એમનું શાસન ચાલે છે. (ઘણા બધા સંઘર્ષ પણ થાય છે.)
આઇઝેક (ઈંતફફભ) નો વંશ વેલો આગળ વધે છે. તેમણે બે જુડવા દીકરા થાય છે, જેકોબ અને ઇસાઉં. જેમાં અબ્રાહમ અને આઈઝેકનો વારસો આગળ વધારવાની જવાબદારી જેકોબને મળે છે. જેકોબ અલ્લાહને પ્રાર્થના કરે છે એટલે તેણે 12 દીકરા થાય છે અને તેનું નામ પણ અલ્લાહ જેકોબમાંથી ઈઝરાયેલ કરી નાંખે છે. (આના પરથી આજના ઈઝરાયેલનું નામ છે.)

અબ્રાહ્મના બંને દીકરાના વંશજોએ ધરાવેલી ધાર્મિક દાવેદારીઓથી શરૂ થયેલો વિવાદ આજે રાજકીય અને ભૂગોળીય યુદ્ધ બની ગયો છે – અને ઘણીવાર લોકો એ સમજ્યા વિના મત બનાવે છે

હવે આ 12 દીકરાને ‘બની ઈઝરાયેલ’ કહેવાયા, જેમાં મોસેસ (ખજ્ઞતયત) નામનો દીકરો હતો તેમણે એક પુસ્તક લખ્યું તોરાહ (ઝજ્ઞફિવ) જેમાં અબ્રાહ્મ અને આઇઝેકના વિચારો સાથે કેટલુંક અપડેટ કરવામાં આવ્યું, એ પણ ઈશ્વરની સાક્ષીથી લખાયું છે. (જેમ શિક્ષક બાળકને હોમવર્ક આપે એ રીતે ખજ્ઞતયત એ હોમવર્ક કરતાં કરતાં આ લખ્યું એવી માન્યતા) પણ એમાં એક બાબત એવી લખવામાં આવી કે આ પૃથ્વીને બચાવનાર મસીહા અંતે આવશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપશે. (આ વાક્ય યાદ રાખજો) આ માન્યતા સાથે જીવતા લોકો એટલે આજના યહૂદીઓ. આ રીતે આજથી 3,300 વર્ષ પહેલા યહૂદી ધર્મની સ્થાપના થઇ.

- Advertisement -

યહૂદી ધર્મની સ્થાપનાના 1,300 વર્ષ બાદ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. જે પોતે યહૂદી હતા એવી માન્યતા છે. ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના આદેશથી ‘બાઇબલ’ લખી અને થયો ઈસાઈ ધર્મનો જન્મ. ઈસાઈ લોકોનો દાવો છે કે તોરાહમાં લખેલા મસીહા કોઈ નહીં પણ આ ‘ઈસુ ખ્રિસ્ત’ જ છે. (ઉપર એક વાક્ય યાદ રાખવાનું કીધું હતું તે ફવશુફ લાગુ પડે) જયારે યહૂદી લોકોએ આ સ્વીકાર્યું નહીં. અહીંયાથી ઈસાઈ અને યહૂદી છુટા પડ્યા જે બન્ને અબ્રાહ્મના દીકરા આઇઝેકના જ વંશજ હતા. આ બન્ને વચ્ચે માથાકૂટ એક મસીહા બાબતે છે અને બીજું કે ઈસાઈ એવું માને છે કે ઈસુ ખ્રિસ્તને સુળી પર ચડાવવાવાળા યહૂદીઓ જ હતા.

હવે, આપણે આવીએ અબ્રાહ્મના દીકરા ‘ઇસ્માઇ‘ પર, તે તેમની અન્ય પત્નિના દીકરા હતા. વહીવટના ભાગરૂપે તેમને વર્તમાન આરબ પ્રદેશ આપવામાં આવ્યો. તેમને પણ 12 દીકરાઓ હતા, જે આરબની અલગ અલગ ટ્રાઇબના રાજા બની ગયા, પણ વર્ષો વીતતા આ લોકો ‘અબ્રાહ્મ‘ની ઈશ્વર એક જ છે તે ભૂલી ગયા અને ફરીથી મૂર્તિ પૂજા, પ્રકૃતિ પૂજામાં પડી ગયા. માટે આજથી 1,400 વર્ષ પૂર્વે મુંહમદ પેગમ્બર સાહેબનો જન્મ થાય છે અને તે અલ્લાહની સાક્ષીમાં લખે છે ‘કુરાન‘. અહીંયા થાય છે ઇસ્લામનો જન્મ. ફરીથી અહીંયા મૂર્તિપૂજા પર પ્રતિબંધ લાગે છે અને ઈશ્વર એક જ છે અલ્લાહનો વિચાર પ્રબળ બને છે.

આ ત્રણેય ધર્મના પિતા એક જ હતા છતાં પણ એ લોકો વચ્ચે ઝઘડા શેના ચાલે છે? પહેલો ઝઘડો તો મસીહાનો છે. યહૂદી માને છે કે તોરાહમાં લખ્યું છે એમ મુજબ હજુ મસીહા આવ્યા નથી માટે અમે ઈસુ ખ્રિસ્ત અને મુંહમદ પયગબરને મસીહા માનતા નથી. ઈસાઈ કહે છે કે ઈસુ ખ્રિસ્ત જ તોરાહમાં લખેલા મસીહા (જેને એ લોકો તજ્ઞક્ષ જ્ઞર લજ્ઞમ પણ કહે છે) છે. ઇસ્લામ એવું માને છે કે તમામ ભૂલો સુધારીને સૌથી અપડેટ થયેલું વર્જન અમારું છે અને મહંમદ સાહેબે કીધું તે જ અંતિમ સત્ય છે.

આ સિવાય પણ એક મોટી માથાકૂટ છે, હાલનું ઈઝરાયેલ. આ સ્થળ ત્રણેય માટે ખુબ મહત્વનું છે. જેરુશ્લેમ (યેરુશ્લેમ પણ કહે છે) યહૂદીઓ માટે એટલે મહત્વનું છે કે અબ્રાહ્મની ઈશ્વરે પરીક્ષા લેવા માટે તેના દીકરાનું બલિદાન આપવા માટે કહ્યું તો અબ્રાહ્મ ‘આઈઝેક’નું બલિદાન આપવા તૈયાર થયા હતા, પણ ઈશ્વરે અંતિમ ઘડીએ કહ્યું કે તમે પરીક્ષામાં પાસ થયા છો માટે બલિદાન આપવું જરૂરી નથી. યહૂદી ધર્મનું નામ જેમના પરથી પાડ્યું એ ઉીંવફત ના દીકરા સોલોમોને જેરુશ્લેમમાં ટેમ્પલ માઉન્ટ બનાવ્યું એવું કહીને કે આઇઝેકના બલિદાનની ઘટના અહીંયા જ બની હતી. બીજું કે એ લોકો માને છે ‘આ જમીન સાચવવાની જવાબદારી અમને સોંપવામાં આવી છે.’ માટે આ લોકો 3,500 વર્ષથી આ સ્થળ મેળવવા પ્રયત્ન કરે સફળ થાય અને પાછું છૂટી જાય છે.
ઈસાઈ ધર્મ માટે જેરુશ્લેમ એક તો આઇઝેકના બલિદાનવાળી વાત અને બીજું કે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ બાદ (ક્રોસ પર ચડાવ્યા) તે ત્રણ દિવસ પછી જીવિત થયા હતા અને તે જેરુશ્લેમમાં દેખાયા અને અહીંયાથી સ્વર્ગની યાત્રા કરી એ પોઇન્ટ એટલે ‘હોલી ચર્ચ’ એ પણ ત્યાં જ આવેલું છે.

ઇસ્લામમાં આ સ્થળ એટલા માટે મહત્વનું છે કે મુંહમદ પેયગમ્બર સાહેબે મક્કાથી જેરુશ્લેમની યાત્રા કરી અહીંયા આવ્યા અને ત્યાંથી જન્નતશીન થયા. એ સ્થળ એટલે ‘અલ અક્સા મસ્જિદ‘ આમ મક્કા અને મદીના બાદ આ સ્થળ એ લોકો માટે ત્રીજું મહત્વનું ધાર્મિક સ્થળ છે. આ ઉપરાંત એક માન્યતા એવી છે કે બલિદાનવાળી વાત આઇઝેકની નહોતી પણ ઇસ્માઇલની હતી.
હવે કોણ સાચો અબ્રાહ્મનો ફોલોવર, કોણ મસીહા અને કોનું જેરુશ્લેમ આ બાબતે આ ત્રણેય 2,000 વર્ષથી લડતા આવ્યા છે અને આગળ પણ આ લડાઈ ચાલુ જ રહેશે. (ઘણીવાર અબ્રાહ્મ એકોર્ડ અંતર્ગત શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો પણ થયા છે.) આમ આજે ઘણા લોકો કહે છે કે આ બધું તેલ માટે થાય છે, હથિયાર વેચવા માટે થાય છે વગેરે વગેરે! પણ આ બધા ગૌણ કારણો છે મુખ્ય કારણ આ ધાર્મિક છે. એ લોકોના બાળકોને નાનપણથી જ આ હિસ્ટ્રી ભણાવવામાં આવે છે. માટે કોઈ દિવસ શાંતિ થવાની નથી અને થશે પણ નહીં. મોમબત્તી ગેંગ અને અન્ય શાંતિની વાતો કરતી ગેંગ ફક્ત આપણાં લોકોને ભ્રમિત કરવા માટે જ હોય છે.

પેલેસ્ટાઇન ચોપટ થઇ ગયું હાર માની? યહૂદીઓને સદીઓ સુધી આખા વિશ્વમાં પ્રતાડિત કરવામાં આવ્યા, શું એ લોકોએ હાર માની? ઈસાઈઓએ અગણિત યુદ્ધ લડ્યા શું હાર માની? નહીં જ માને એ લોકો આવી જ રીતે લડતા રહેશે. અને આ લોકો આપણને શાંતિના પાઠ શીખવે છે પાછા. 2,000 વર્ષથી જેરુશ્લેમ માટે લડાઈઓ ચાલુ છે કેમ કોઈ ત્યાં હોસ્પિટલ બનાવવાનું નથી કેતા? જે પાછા રામમંદિર વખતે સલાહ આપતાં હતા. બીજું, આપણે કોઈ દિવસ એવું બન્યું કે કૃષ્ણના ભક્તોએ શિવ ભક્તો પર હુમલો કરી મુક્યો? અને કોઈ લડાઈ થઇ! બિલકુલ નથી થઇ. અરે અંદર અંદર લડાઈ તો છોડો આપણે અન્ય કોઈ ધર્મ પર પણ ચડાઈ નથી કરી. કારણ કે અબ્રાહ્મીક ધર્મ ઓર્ગેનાઈડઝ છે બુકનો આદેશ માને છે જયારે આપણે એક વહેતી નદીની જેમ છીએ. કોઈ આદેશ નથી પણ આદર્શ સ્થિતિ કહેવામાં આવે છે જે આપણી મરજીએ પાલન કરીએ.

ઉપરની બાબતથી શીખ એ જ છે કે વિશ્વ તમારી સાથે સમય આવ્યે તમારો ધર્મ જોઈને જ વર્તન કરશે.
હવે, સમજાયું કે આપણે ત્યાં અમુક લોકો પોતાનો પક્ષ રાખવા માટે કેમ એક્દમ સ્પષ્ટ છે?

 

 

 

You Might Also Like

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

TAGGED: Israel-Palestine conflict
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અંતે મોકડ્રીલ જાહેર
Next Article ભારતીયોને ટ્રમ્પમાં વિશ્ર્વાસ : સર્વેમાં ચોંકાવનારા ખુલાસા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

ઈનામી ડ્રોમાં 1.20 કરોડની છેતરપિંડી: મંદિરના વિકાસ માટે ટિકિટો વેંચી, 606 વિજેતાને 5 દિવસ થયા છતાં કંઈ ન મળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
પોલીસની વર્દી પહેરી દારૂ ઢીંચતાં વૃદ્ધનો વીડિયો વાયરલ
વીરપુર: લોખંડના બેરલ કાપીને લાખોનો દારૂ ઝડપાયો; બુટલેગરોના કીમિયાનો કઈઇએ કર્યો પર્દાફાશ
‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ નં. 4માં જનસંપર્ક; લોકોએ ઠાલવી વેદના
રાજકોટ: મતદાર યાદીમાંથી 25,000 નામ રદ કરવાનું ષડયંત્ર? ‘આપ’નો ગંભીર આક્ષેપ
વોર્ડ નં. 2માં અશાંત ધારો પાંચ વર્ષ માટે રિન્યુ થતાં રહેવાસીઓમાં હર્ષ; વિજયભાઈ રૂપાણીના દૂરંદેશી નિર્ણયને યાદ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?