By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે રશિયાને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે બે અઠવાડિયાથી ઓછો સમય આપ્યો
    35 minutes ago
    રશિયાની એરોફ્લોટ એરલાઇન પર સાયબર હુમલો, અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ
    1 hour ago
    ન્યૂયોર્ક સિટીની મિડટાઉન મેનહટન ગોળીબાર: પોલીસ અધિકારી અને બંદૂકધારી સહિત 5 લોકોના મોત
    2 hours ago
    ઇન્ટરનેશનલ ટાઇગર ડે: ભારતમાં આપણે આ જગ્યા પર વાઘ જોવા જઈ શકાય
    2 hours ago
    ગાઝામાં ઇઝરાયલે પ્રથમ સહાય પહોંચાડી પ્લેનથી લોટ, ખાંડ અને ફૂડ પેકેટ ફેંકાયા
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન મહાદેવ: સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન એમ ત્રણ આતંકવાદીઓ ઠાર, સત્તાવાર થઈ પુષ્ટિ
    1 hour ago
    ઇન્ટરનેશનલ ટાઇગર ડે: ભારતમાં આપણે આ જગ્યા પર વાઘ જોવા જઈ શકાય
    2 hours ago
    રાજકારણ નશા સમાન, માણસ નશામાં હોય ત્યારે તેની વિચાર કરવાની શક્તિ જતી રહે છે : ગડકરી
    21 hours ago
    FIR નોંધવા માટે સીધું અદાલતમાં જઈ શકાય નહીં : સુપ્રિમ કોર્ટ
    21 hours ago
    આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    23 hours ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    3 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    5 days ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    6 days ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    23 hours ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    4 days ago
    રજનીકાંત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની આત્મકથા લખી રહ્યા છે
    4 days ago
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    6 days ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    2 hours ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    21 hours ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    1 day ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    4 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    1 week ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અટકેલું ધન હાથમાં આવી જશે, આવનારી ષટતિલા એકાદશીએ અપનાવો આ ઉપાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > અટકેલું ધન હાથમાં આવી જશે, આવનારી ષટતિલા એકાદશીએ અપનાવો આ ઉપાય
ધર્મ

અટકેલું ધન હાથમાં આવી જશે, આવનારી ષટતિલા એકાદશીએ અપનાવો આ ઉપાય

Khaskhabar Editor
Last updated: 2025/01/22 at 1:56 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

હિન્દુ ધર્મમાં એકાદશી એક વિશેષ મહત્ત્વ ધરાવે છે. વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે  જેમાંથી અમુક એકાદશીનું અલગ જ મહત્ત્વ અને તેની કથા વાર્તા હોય છે ત્યારે માઘ મહીના વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવત છે આ વર્ષે આ ષટતિલા એકાદશી 25 જાન્યુઆરીએ આવશે.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે. ત્યારે ચાલો જાણીએ ષટતિલા એકાદશીના દિવસે ક્યા વિશેષ ઉપાય કરીને તમે ધન ભાગ્ય મેળવી શકો છો.

- Advertisement -

ષટતિલા એકાદશીના દિવસે કરવાના ઉપાય

ષટતિલા એકાદશીના દિવસે નહાવાના પાણીમાં થોડા કાળા તલ ભેળવીને સ્નાન કરો. ત્યારબાદ , દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. એવું કહેવાય છે કે આમ કરવાથી બ્લોક થયેલા પૈસા પાછા મળે છે.
ષટતિલા એકાદશીના દિવસે તલનું ઉબટન (ફેસપેક) લગાવવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ સાથે, આ ઉપાય રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.
ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તલમાંથી બનેલી વસ્તુઓનો ભોગ ધરાવો. આ ઉપરાંત, પૂજા દરમિયાન, “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
ષટતિલા એકાદશીના દિવસે, પૂર્વજોને તલનો ઉપયોગ કરીને જળ ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય પૂર્વજોના આત્માઓને શાંતિ આપે છે. એવું કહેવાય છે કે ષટતિલા એકાદશી પર તલના આ ઉપાયથી પરિવાર ખુશ રહે છે.
એકાદશી પર દાન કરવાની પરંપરા પણ છે. માટે આ ષટતિલા એકાદશી પર તલનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનવીને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. મૃત્યુ પછી સ્વર્ગ પણ મળે છે.

ષટતિલા એકાદશી વ્રત તારીખ અને મુહૂર્ત

- Advertisement -

પંચાંગ અનુસાર (ઉત્તર ભારત મુજબ) માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 24 જાન્યુઆરી 2025ની સાંજે 7:25 એ થશે અને 25 જાન્યુઆરી રાતે 8:31 પર સમાપ્ત થશે. એટલે ઉદય તિથી અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરીએ રાખવામાં આવશે.

એકાદશીના દિવસે આ વાતનું રાખો ખાસ ધ્યાન

એકાદશી પર ચોખા ખાવાની મનાઈ છે, તેથી આ દિવસે ચોખામાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરો.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો.
એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ ન કરો અને તેને પાણી ન ચઢાવો.
એકાદશીના દિવસે દલીલ ન કરો અને કોઈના વિશે ખરાબ વિચારો તમારા મનમાં ન આવવા દો.
એકાદશીના દિવસે ખરાબ કાર્યોથી દૂર રહો.

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

You Might Also Like

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો

શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ

TAGGED: Shattila Ekadashi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હમાસને હુમલો કરતાં રોકવામાં અસમર્થ થતાં ઈઝરાયેલના સેના પ્રમુખે રાજીનામું આપ્યું
Next Article દાંતની પીળાશને દૂર કરવા અપનાવો આ ઉપાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે રશિયાને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે બે અઠવાડિયાથી ઓછો સમય આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાજકોટ સિવિલ ફરી વિવાદમાં સપડાઈ, મીરાબેન આહિરને થયો કડવો અનુભવ, જુઓ વિડીયોમાં
રશિયાની એરોફ્લોટ એરલાઇન પર સાયબર હુમલો, અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ
રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ ​​​​​​​એરપોર્ટને કાર્ગો સર્વિસની મળી મંજૂરી: હવે વેપારીઓ માલ-સામાન હવાઈ માર્ગે વિદેશ મોકલી શકશે
ઓપરેશન મહાદેવ: સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન એમ ત્રણ આતંકવાદીઓ ઠાર, સત્તાવાર થઈ પુષ્ટિ
ન્યૂયોર્ક સિટીની મિડટાઉન મેનહટન ગોળીબાર: પોલીસ અધિકારી અને બંદૂકધારી સહિત 5 લોકોના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ધર્મ

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ધર્મ

શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?