By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    1 hour ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    2 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    1 day ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    24 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    24 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    1 day ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    25 minutes ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    1 hour ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    2 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કુખ્યાત સન્ની પાજીએ ડેપ્યુટી મેયર અને તેના ભાઈ પર હુમલો કર્યો ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કુખ્યાત સન્ની પાજીએ ડેપ્યુટી મેયર અને તેના ભાઈ પર હુમલો કર્યો ?
રાજકોટ

કુખ્યાત સન્ની પાજીએ ડેપ્યુટી મેયર અને તેના ભાઈ પર હુમલો કર્યો ?

Khaskhabar Editor
Last updated: 2024/11/18 at 5:20 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

અનેક વખત વિવાદમાં સપડાયેલાં સરદારજીએ વધુ એક વખત લખણ ઝળકાવ્યા

ડે.મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા હૉસ્પિટલમાં દાખલ થયા, હવે કહે છે, ‘ઝઘડો થયો જ નથી!’

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ નજીક જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર નજીક ‘સન્ની પાજી દા ઢાબા’ ખાતે ગત મોડી રાત્રે માથાકૂટમાં સન્ની પાજી અને મેયર નરેન્દ્રસિંહ જાડેજા તેમજ તેમના ભાઈ રવિરાજસિંહ સહિત ત્રણ લોકો ઘવાયાના સમાચાર વાયરલ થયા છે. બનાવની વિગત અનુસાર અનેક વખત વિવાદમાં સપડાયેલાં સન્ની પાજીએ વધુ એક વખત લખણ ઝળકાવ્યા છે. ગત મોડી રાત્રે સન્ની પાાજીએ ડેપ્યુરી મેયર અને તેમના ભાઈ પર હુમલો કર્યાની પણ વાતો વહેતી થઈ છે, જોકે પોલીસમાં આ મામલે ગુનો દાખલ થયો નથી પણ પોલીસ ક્ધટ્રોલ રૂમમાં સન્ની પાજી તરફથી જ માથાફુટનો ફોન આવ્યો હોઈ પોલીસે તપાસ કરી હતી. સન્ની પાજીને પણ નિવેદન માટે બોલાવાવાનું આધારભૂત સૂત્રોએ કહ્યું હતું. જોકે તેમના તરફથી પણ કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી.

જાણવા મળ્યા મુજબ ડેપ્યુટી મેયર ટીકુભાના ભાઈ રવિરાજસિહના કહેવા મુજબ આ પ્રકારની કોઈ ઘટના બની નથી અમે કોઈ હરિયાદ નોંધાવી નથી, આ બાબતે અમે ઓફિશીયલ રદિયો આપીએ છીએ. આ અંગે શંકા ઉપજાવનાર બાબત એ છે કે, જો ઝઘડો થયો નથી તો ટીકુભા શેની સારવાર લેવા અમદાવાદ થયા છે? અને સન્ની પાજીને શા કારણે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો છે? મળતી માહિતી મુજબ સન્ની પાજીએ કરેલા હુમલામાં ટીકુભાના હાથમાં ઈજા પહોંચી છે. સારવાર માટે બંને ભાઈઓને અમદાવાદ ઝાયડસ લઈ ગયાના અને આંગળી ઉપર સામાન્ય શસ્ત્રક્રિયા કર્યાના અહેવાલો પણ સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે.

- Advertisement -

સન્ની પાજી ઉર્ફ અમનવીરસિંઘે જણાવેલું કે તા. 17/11ના રાતે અગિયારેક વાગ્યે હું મારી સન્ની પાજીદા ઢાબા નામની હોટેલ ખાતે હતો, હોટલ ચાલુ હતી ત્યારે ત્રણ વ્યક્તિ જમવા આવ્યા હતાં. તેનું બીલ અમારી હોટેલમાં લીધુ હોઈ વિજયભાઈ ગઢવીનો ફોન આવેલો અને મને કોલું કે આ ત્રણ વ્યક્તિનું બીલ જ લેવાનું નથી. બાદ મેં તેને કહેલું કે ત્રણેય લોકો બીલ દઈને જતા રહ્યા છે. આ દરમિયાન મને નરેન્દ્રસિંહ ઉર્ફ ટીકુભા જાડેજાનો ફોન આવેલો અને મને ફોનમાં કહેલું કે હું તારી હોટલે આવું છું, હોટેલ બંધ કરાવી દેવી છે તેવી વાત કરી હતી. બાદમાં થોડીવાર પછી નરેન્દ્રસિંહ ઉર્ફ ટીકુભા જાડેજા, રવિરાજસિંહ, હરદિપસિંહ જાડેજા, વિશ્ર્વરાજસિંહ ઉર્ફે કાનો, વિજયભાઈ ગઢવી અને અજાણ્યા માણસો મારી હોટલ પર આવેલા અને અમારે સામસામે ઝપાઝપી થઇ હતી. તેઓ બોલાચાલી કરવા લાગેલા અને ઢીકાપાટુ મારવા લાગેલા, મારી હોટલમાં તોડફોડ પણ કરી હોઈ અને કોઈએ 100 નંબર ઉપર ફોન કરતાં પોલીસની ગાડી આવેલી હતી.

અંતિમ જાણકારી અનુસાર વધુ વિવાદ ન થાય તે માટે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા સન્ની પાજી દા ઢાબા ખાતે ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ઘીના ઠામમાં ઘી પાડી દેવાનો મધ્યસ્થી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ તો આ મામલે કોઇ ફરિયાદ નોંધાઈ નથી.

શું ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા આબરૂ બચાવવા ખોટું બોલી રહ્યાં છે?
‘સન્ની પાજી દા ઢાબા’ પર મારામારી થઈ છે એ વાતમાં બેમત નથી. મારામારીમાં ઈજા થતાં જ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા પોતાનાં ભાઈ સહિત અમદાવાદ હૉસ્પિટલમાં સારવાર લેવા ગયા છે. તેમ છતાં તેઓ કશું બન્યાનો ઈન્કાર કરી રહ્યાં છે. શું તેઓ પોતાની શાખ બચાવવા પ્રયત્ન કરી રહ્યાં છે? સન્ની પાજીએ પોતાનાં નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ડખ્ખો થયો હતો. ડેપ્યુટી મેયર ટીકુભા શા માટે નિવેદન આપીને ઘટનાનો ઈન્કાર કરી રહ્યાં છે- તે સમજ બહારનો વિષય છે.

ઝઘડો થયો નથી તો સન્ની પાજીને પોલીસ સ્ટેશનમાં શા માટે બેસાડી રખાયો છે? ટીકુભા શેની સારવાર લેવા અમદાવાદ ગયા છે?

પોલીસ સ્વયં જ ફરિયાદી કેમ બનતી નથી? શું રાજકારણીઓની લાજ કાઢે છે?

હાલ સન્ની પાજી અને નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા ફરિયાદ નોંધાવવા તૈયાર નથી. બેઉએ ઘરમેળે સમાધાન કરી લીધું છે. સામાન્ય સંજોગોમાં આવા ગંભીર કિસ્સામાં- જેમાં હથિયારોનો ઉપયોગ થયો હોય- તેમાં પોલીસ જાતે જ ફરિયાદી બનતી હોય છે. સવાલ એ છે કે, આ ઘટનામાં હથિયારોનો ઉપયોગ થયો હોવા છતાં પોલીસ જાતે જ કેમ ફરિયાદી બનતી નથી? આ ઘટનાનાં સીસીટીવી કબ્જે કરીને તત્કાળ ફરિયાદ નોંધાવી જોઈએ તેવી લોકલાગણી છે. હાલ ઘરમેળે સમાધાન થયું અને કાલે જો આ ડખ્ખો મોટું સ્વરૂપ લેશે કે મોટી મારામારી થશે તો તેની જવાબદારી કોની રહેશે?

શું નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા મફતમાં જમાડવા માટે ફોર્સ કરી રહ્યાં હતાં?

સન્ની પાજીનાં નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાએ પોતાનાં મિત્રોને મફત જમાડવા સન્ની પાજીને કહ્યું હતું. પરંતુ સન્ની પાજીએ બિલ લઈ લીધું હતું. બિલ લઈ લીધાની જાણ થતાં નરેન્દ્રસિંહે ફોન પર ધમકી આપીને સન્ની પાજીને ધમકી આપી હતી અને ત્યાં પહોંચી ગયા હતાં અને ધમાલ કરી હતી. સવાલ એ છે કે, શું આવું મફતીયું ખાવાની અને ખવડાવવાની નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભાને આદત છે?

સન્ની પાજીનું ફૂડ અગાઉ નબળી ગુણવત્તાનું સાબિત થયું છે
‘સન્ની પાજી દા ઢાબા’નું ફૂડ અનેક વખત નબળી ગુણવત્તાનું જાહેર થયું છે. અગાઉ આ રેસ્ટોરાંમાં કેન્સરકારક રંગનો જથ્થો મળી આવ્યો હતો- જે તેઓ વિવિધ ડિશમાં નાંખતા હતાં. આ મામલો અખબારોમાં ખૂબ ચગ્યો હતો અને સન્ની પાજીની અનેક ફ્રેન્ચાઈઝી બંધ થઈ ગઈ હતી.

 

You Might Also Like

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ

TAGGED: deputy mayor, Sunny Paji
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મણિપુર હિંસા- NPPએ BJPમાંથી સમર્થન પાછું ખેંચ્યું
Next Article દેશમાં રાશનનું 69000 કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક…
હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ
દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?