By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    4 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    5 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ
    3 hours ago
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    4 hours ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    5 hours ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    4 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    4 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    4 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાસ્તુશાસ્ત્રમાં રંગનું મહત્ત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > વાસ્તુશાસ્ત્રમાં રંગનું મહત્ત્વ
Rajesh Bhatt

વાસ્તુશાસ્ત્રમાં રંગનું મહત્ત્વ

Khaskhabar Editor
Last updated: 2022/03/19 at 4:54 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

યહ લાલ રંગ… કભી છોડના નહીં!

સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ

- Advertisement -

આ અઠવાડિયે હોળી-ધૂળેટીના તહેવારોમાં રંગોથી ઉજવણી આપણે સૌએ ખૂબ કરી, આજે આપણે વાસ્તુ અને ભારતીય ગૂઢ બાબતોની પરંપરામાં રંગોના ઉપયોગ વિશે જાણકારી મેળવીએ. આજના જીવનમાં આપણે રંગ વગરની કલ્પના પણ કરી શકતાં નથી. જેવી રીતે માનવ શરીરમાં ત્વચા કે ચામડીનું મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ વાસ્તુમાં દીવાલ પરના રંગોનું છે.

આ ઉપરાંત આપણા શાસ્ત્રોમાં બારેય રાશિઓ, નવગ્રહ અને અંકશાસ્ત્રમાં પણ રંગોનો ઉલ્લેખ જોવા મળે છે. વાસ્તુની વાત કરીએ તો પાંચેય તત્ત્વ (જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ) તથા દરેક દિશાઓ પણ અલગ-અલગ રંગોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક દિશામાં ચોક્કસ રંગોનો ખૂબ જ બહોળો પ્રભાવ જોવા મળતો હોય છે, અને રંગો માનવીય પ્રકૃતિના મૂડ સાથે સંબંધ ધરાવે છે, તેથી તમારી પ્રકૃતિ અને કામના પ્રકાર તથા દિશાને અનુરૂપ કલર તમારે વાપરવા જોઈએ. વૈદિક પરંપરામાં દરેક દિવસને પણ રંગ સાથે સાંકળી લેવામાં આવ્યો છે, તેથી ઘણા લોકો ચોક્કસ દિવસે અમુક કલરના કપડાં પહેરતાં હોય છે જે કલર થેરાપીનો જ ભાગ છે.

શારીરિક અને માનસિક ચિકિત્સામાં પણ કલર થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રંગોનો યોગ્ય ઉપયોગ માનસિક તણાવ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. વાસ્તુ શાસ્ત્રમાં કોઈ પણ દિશા કે ખૂણાના દોષને બેલેન્સ કરવામાં કલર થેરાપીનો ઉપયોગ થતો જોવા મળે છે. રંગો વિશે ઘણું કહી શકાય તેમ છે પરંતુ આજે આપણા મુખ્ય રંગમાંનો એક એવા લાલ રંગ વિશે ચર્ચા કરીએ.

- Advertisement -

લાલ:- લાલ રંગ એ વાસ્તુમાં દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને પાંચ તત્ત્વોમાં એ અગ્નિતત્ત્વ સાથે સંબંધ ધરાવે છે, ગ્રહોમાં મંગળનું આધિપત્ય આ રંગ પર છે.

લાલ રંગ એ બહાદુરી કે હિંમતવાન લોકોનો રંગ છે. આપણે કહેવતોમાં પણ સાંભળ્યું છે, આમનું વાત-વાત લોહી ઉકળી ઉઠે છે. તેથી કહી શકાય કે લાલ રંગ આક્રમક રંગ છે. આપણા શરીરનું લોહી પણ લાલ છે અને સતત નસોની અંદર દોડતું રહે છે, જો લોહીની ગતિ અટકી જાય તો?

લાલ રંગ એ સાતત્ય, ઈચ્છાશક્તિ, હિંમત, આત્મવિશ્વાસ અને ગતિશીલતા સાથે સંકળાયેલો છે. ખાન-પાન, મનોરંજન, રમત-ગમત જેવા વ્યવસાયો પર લાલ રંગ પ્રભાવ ધરાવે છે. લાલ રંગ એ અગ્નિ તત્ત્વનો કલર હોવાને પરિણામે ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં આ રંગનો ઉપયોગ કરી શકાય. લાલ રંગ તમારી ભૂખને જાગૃત કરવાનું કામ કરે છે. જે જગ્યાએ આરામ કરવાનો હોય કે બેડરૂમમાં લાલ રંગનો વધુ ઉપયોગ કરવો નહીં. બેડરૂમમાં વધુ પડતો લાલ કલર પતિ-પત્ની વચ્ચે મતભેદ કે તણાવ કરાવી શકે છે. આગળ જણાવ્યા મુજબ લાલ કલર અગ્નિતત્ત્વ સાથે સંકળાયેલો છે. અગ્નિ જો પર્યાપ્ત માત્રામાં હોય તો સારું ભોજન બનાવી શકે, પણ અગ્નિ ચારે બાજુ અસ્તવ્યસ્ત ફેલાય તો બધું ભસ્મ કરી નાખે. ઉત્તર દિશા અને ઈશાન ખૂણામાં લાલ કલરનો ઉપયોગ કરવો નહીં.

દેશ-વિદેશમાં ખાણી-પીણી સાથે સંકળાયેલી મોટી બ્રાન્ડસના લોગોમાં આપ લાલ કલરના ઉપયોગને જોઈ શકો છો. ઘર, ફેકટરી, દુકાન, ઓફિસમાં ક્યા ભાગમાં અને કેટલી માત્રામાં ક્યો કલર લગાવવો? તે માટે તમારા નજીકના વાસ્તુ નિષ્ણાતની સલાહ લઈને આગળ વધવું. વાસ્તુમાં ઉપયોગમાં લેવામાં આવતાં અન્ય કલર (રંગ) વિશેની ચર્ચા આપણે પાર્ટ-2માં આવતાં સપ્તાહે કરીશું.

You Might Also Like

સવન એટલે કે ‘શ્રીપર્ણી’ના વૃક્ષનો અત્યંત મહિમા

જ્વેલરી શો-રૂમ કિસ્મત ચમકાવવાની ટિપ્સ

નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તર દિશાની મિલકત શુભ

જમીન અને આપણે: એક ગૂઢ સંબંધ!

ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં ગરમીએ ગત માર્ચ મહિનાનો રેકોર્ડ તોડ્યો
Next Article ધ કાશ્મીર ફાઇલ્સ: ફિલ્મની એક-એક ફ્રેમમાં સચ્ચાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુજરાતના 62 જળાશયોમાં 10% થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50% થી વધુ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રજાની મજા પૂરી આજથી શૈક્ષણિક વર્ષનો પ્રારંભ શાળાઓ ફરી બાળકોના કલરવથી ગૂંજી ઉઠી
પ્રતિષ્ઠા ભરેલી વિસાવદર પેટા ચૂંટણીમાં રાજકીય ધમાસાણ
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીએ માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કર્યું
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી મતક્ષેત્રમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા SST અને FST ટીમની ચાંપતી નજર
જૂનાગઢ ગિરનારી ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ: જલારામ ભક્તિધામ ખાતે જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ, પાઠ્યપુસ્તકો અને નોટબુકનું વિતરણ વિના મૂલ્યે કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorRajesh Bhatt

સવન એટલે કે ‘શ્રીપર્ણી’ના વૃક્ષનો અત્યંત મહિમા

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorRajesh Bhatt

જ્વેલરી શો-રૂમ કિસ્મત ચમકાવવાની ટિપ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ASTROLOGERAuthorRajesh Bhatt

નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તર દિશાની મિલકત શુભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?