આજથી સંસદમાં ચોમાસું સત્ર થશે શરૂ, મોંઘવારી અને અગ્નિપથ જેવા મુદ્દે વિપક્ષ કરશે વિરોધ
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. વિપક્ષે મોંઘવારી-ફાયરપથ-તપાસ એજન્સીઓના દુરુપયોગ…
સરકારે અનાજ કઠોળ ઉપર 5% GST લગાવવાના વીરોધમાં રાજકોટ દાણાપીઠ બંધ પાડવામાં આવી
https://www.youtube.com/watch?v=_l1rugpFdMs
માલિયાસણ ટોલનાકાનો નાગરિકો-વેપારીઓ દ્વારા વિરોધ
માલિયાસણ ટોલનાકાથી ખેડૂતો અને પ્રજાને તોતિંગ ટોલ ચૂકવવો પડશે, અનેક સમસ્યાઓ સર્જાશે…
વંથલીમાં સસ્તા અનાજનાં દુકાનદારોએ વિવિધ પ્રશ્નને રજૂઆત કરી
ઓગસ્ટમાં સંસદ ઘેરાવમાં દુકાનદારો હાજર રહેશે ખાસ-ખબર સંવાદદાતા વંથલી તાલુકા ફેર પ્રાઈઝ…
શ્રીલંકામાં ઇમરજન્સીનું એલાન: કોલંબોમાં હિંસક વિરોધ, PM રાનિલ વિક્રમસિંઘે બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ
શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટની વચ્ચે રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા છે, આ…
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનના પ્રદર્શનકારીઓને ઘેર્યા, ગોટબાયા રાજપક્ષે આવાસ છોડીને ભાગ્યા
આર્થિક સંકટો વચ્ચે ઝઝુમી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય…
વીંછિયામાં પરિણીતાની હત્યાના મુદ્દે પરિવારનાં રાજકોટ સિવિલ ખાતે ધરણા
પત્નીને એઇડ્સ થતાં પતિને સાળી સાથે પ્રેમ થયો અને નડતરરૂપ પત્નીની ચાર્જરના…
આંતકવાદનાં પૂતળા દહનમાં પોલીસ સાથે ઝપાઝપી
જૂનાગઢમાં ફરી રાત્રે પુતળા દહન ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢમાં ઉદયપુરની ઘટનાને લઇ વિરોધ…
ઉદયપુરની ઘટનાને વખોડીને હળવદમાં વિરોધ પ્રદર્શન
ખાસ-ખબર સંવાદદાતા રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ…
કનૈયાલાલની હત્યા સામે બજરંગદળનો વિરોધ
ઈસ્લામિક આતંકવાદ હાય..હાય..ના નારા લગાવ્યા, પૂતળાંનું દહન કરે તે પહેલાં કાર્યકરોની અટકાયત…