નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 2.68 મીટર દૂર: 10 દરવાજા 1.5 મીટર ખોલ્યા
ગુજરાતમાં પીવાના પાણીની નહી રહે સમસ્યા, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી…
દિવાળી સમયે ટૂંક સમયમાં ચૂંટણીનો અંદેશો આપ્યો
- ચૂંટણી આચારસંહિતાને 60 દિવસ બાકી: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં વિધાનસભા…
મેઘરાજાનો મુકામ: રાજયના 251માંથી 246 તાલુકામાં મહેર
કચ્છ બાદ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100%થી વધુ વરસાદ 31 તાલુકામાં 4 થી…
નવું લો પ્રેશર તહેવારોની રંગત બગાડશે!
ભારે વરસાદની સંભાવના: બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ સક્રિય થઇ…
વડાપ્રધાન મોદી તા.27-28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસ
ખાસ-ખબર સંવાદદાતા ગુજરાતમાં ચાલુ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આવી…
તહેવાર સમયે કોરોનામાં ચોંકાવનારો વધારો: રાજયમાં આજ રોજ કોરોનાના વધુ 425 કેસ નોંધાયા
કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં થોડો ઘટાડો થયો છે. ગયા સપ્તાહ સુધી દરરોજ…
હર ઘર નહીં પણ હર જગહ તિરંગાને પ્રતિસાદ મળ્યો, આપણાં શહીદોને સંતોષ થતો હશે: CR પાટીલ
દેશની આઝાદીને આજે 75 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગરના કમલમ ખાતે 76મા સ્વતંત્રતા…
ગુજરાતમાં મોડાસામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
આજે દેશભરમાં 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં અરવલ્લીના…
હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે… લાલ કિલ્લા પરથી PM મોદીએ યાદ કર્યા જૂના દિવસો
દિલ્હી લાલ કિલ્લા ખાતેથી પીએમ મોદીએ તિરંગો લહેરાવીને સૌ કોઇને સ્વતંત્રતા પર્વની…
ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ: ‘હર ઘર તિરંગા’ અભિયાનની કરી શરૂઆત
અમિત શાહે આજે તેમના ઘરેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત…

