તું મળે તો ઉજાસ થઈ જાશે,આંખનો પણ વિકાસ થઈ જાશે
ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે વ્હાલી જિંદગી, મારાં…
કામનાઓથી મુક્ત થવું છે? તો એ કામ આજે જ કરો, અત્યારે જ કરો
ભોગવાદના સમર્થકો કહે છે કે તમારા મનમાં અને દેહમાં ઊઠતી તમામ કામનાઓ…
જે કોમલ છે, જે માન આપનારો છે અને શુદ્ધભાવવાળો છે, તે પોતાની જ્ઞાતિમાં ઉત્તમ
અર્થામૃત જે કોમલ છે, જે માન આપનારો છે અને શુદ્ધભાવવાળો છે, તે…
દરિદ્રનારાયણને મદદ કરવા માટે લંબાયેલો એક હાથ ઇશ્ર્વરની ભક્તિ માટે ઊઠેલા બે હાથ કરતાં વધુ પવિત્ર હોય છે
છેલ્લા બે દિવસના અનુભવો કલ્પનાતીત રહ્યા. લગભગ ત્રીસ ત્રીસ વર્ષથી અનેક સેવાકાર્ય…
આપણે નિષ્ઠાપૂર્વક જિંદગીનું યુદ્ધ લડતા રહેવાનું છે, ઇશ્વર બધું જોઇ રહ્યો છે
એક પૌરાણિક દૃષ્ટાંત કથા છે. બે રાજાઓનાં સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલતું હતું.…
જે માણસ બધા જ કર્મો ભગવાનને અર્પણ કરીને અને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે
તે માણસ જળથી નિર્લિપ્ત રહેતા કમળના પાનની માફક પાપથી નિર્લિપ્ત રહે છે.…
એ રીતે જોયા કરું છું એમની તસવીરને, માનતા રાખી ચૂકેલો ભક્ત ઈશ્વરને જુએ
વહાલી જિંદગી... તું મારું ઝળહળતું આયખું છે, તું મારો સોનાનો સૂરજ છે.…
ભગવાન દર્શન કર્યા બાદ મંદિરના પગથિયાં પર થોડી વાર માટે અવશ્ય બેસવું જોઈએ, જાણો મહાત્મ્ય
પૌરાણિક કથાઓ અનુસાર મંદિરમાં દર્શન કર્યાં બાદ થોડીવાર મંદિરનાં પરિસરમાં બેસીને કેટલાક…
બુદ્ધિ બાજુ પર મૂકીને ભગવાન પર ભરોસો મુકો !
જિંદગીના નિર્ણયો દિલથી લેવા જોઈએ કે દિમાગથી? સિદ્ધ મહાત્માઓ એવું કહે છે…
આંખ અને કાન ખુલ્લાં રાખો તો આ જગતમાં ચોમેર ઇશ્વરનું અસ્તિત્વ જોવા મળશે
આપણને ઇશ્વરના અસ્તિત્વના પુરાવાઓ જોઇએ છે. એના માટે મીરાંબાઇની જેમ રાજમહેલ છોડવો…

