અયોધ્યામાં રામ મંદિર તો બની ગયું પણ મસ્જિદ હજી સુધી નથી બની
મુસ્લિમો અકળાયા, વ્હેલી તકે નિર્માણ કરવાની માંગ ડિસેમ્બરે, યુપીના અયોધ્યામાં, મોહલ્લા પુરાણી…
આ કારણથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ 22ને બદલે 11 જાન્યુઆરીએ ઉજવાશે
હિન્દુ તિથી-કેલેન્ડર મુજબ ઉજવણી કરવા ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય અયોધ્યામાં રામ મંદીર બંધાયું…
અયોધ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં બનશે વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર, પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે 2025માં ભૂમિપૂજન
પર્થમાં પ્રસ્તાવિત રામ મંદિરનું ભૂમિપૂજન આવતા વર્ષે 2025માં થશે. આશા છે કે…
ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી બાદ રામનગરીમાં એલર્ટ જાહેર, આ બે દિવસ ભારે રહેશે
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર અયોધ્યા રામ મંદિર…
રામ મંદિરને ઉડાવવાની ધમકી! આતંકી પન્નુએ વીડિયો શેર કરીને કહ્યું કે, હચમચાવી દઇશું અયોધ્યા
કેનેડા દ્વારા મળી રહેલા સમર્થનના કારણે ખાલિસ્તાનીઓમાં એટલી હિંમત આવી ગઈ છે…
અયોધ્યામાં 30 લાખ શ્રધ્ધાળુઓએ ઉઘાડા પગે 14 કોસી પરિક્રમા કરી
વર્ષ દરમ્યાન પરિક્રમા કયાંય પણ અપ્રિય ઘટના નથી બની: પથ પર ઠેરઠેર…
Ayodhya Dipotsav: આતશબાજી, ભવ્ય દીપોત્સવ તથા લાઈટિંગ સાથે અયોધ્યામાં ઉજવાઇ અનોખી દિવાળી
દિવાળી નિમિત્તે અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ સમારોહના ભાગરૂપે ઝાંખીઓની શોભાયાત્રા કાઢવામાં આવી, ભવ્ય…
શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા તૈયાર
રામ મંદિર ફૂલોથી શણગારાયું: વિવિધ સ્થળોએ ટેબ્લોઝ અને કલાકારો: 28 લાખ દીવડા…
દિપોત્સવ મેળો શરૂ : લેસર શોથી ઝળહળી ઉઠી રામનગરી
55 ઘાટ ઉપર 23 લાખ દિવાઓ સજાવવામાં આવ્યાં : લક્ષ્મણ ઘાટ પરથી…
આ વર્ષની દિવાળી વિશેષ છે, રામ મંદિર માટે 500 વર્ષમાં લાખો લોકોએ બલિદાન આપ્યા: પ્રધાનમંત્રી મોદી
રોજગાર મેળામાંથી પસંદગી પામેલા 51000થી વધુ યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો…