વનડે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી અંતરિક્ષમાં લૉન્ચ કરવામાં આવી: અમદાવાદમાં કરાયું સફળ લેન્ડિંગ
આઇસીસીએ સોમવારે આગામી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ટૂરનો મોટા પાયે પ્રારંભ…
એક મહિનામાં ઓખાથી અમદાવાદ સુધી ઇલેક્ટ્રિક ટ્રેન દોડવા લાગશે !
સૌરાષ્ટ્રના મુસાફરોનો ખર્ચ ઘટશે અને ટ્રાવેલિંગનો સમય બચશે ખાસ-ખબર સંવાદદાતા રેલવે દ્વારા…
અમેરિકા અમદાવાદ અને બેંગલુરુમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે: વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ બાઈડનના નિર્ણયને આવકાર્યો
અમેરિકાના પ્રવાસ વેળાએ આજે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે…
અમદાવાદની રથયાત્રા દરમિયાન મકાનની બાલ્કની તૂટતા એકનું મોત, તંત્રની ગંભીર બેદરકારી આવી સામે
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન AMCની ગંભીર બેદરકારી આવી સામે, મકાનની બાલ્કની તૂટ્યા બાદ…
મોસાળ સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ: ભક્તોએ ઉત્સાહભેર કર્યા ભાણેજનાં વધામણાં
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72…
અમદાવાદ રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મોનિટરિંગ
અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
અમદાવાદ જગન્નાથ રથયાત્રામાં વડાપ્રધાન મોદીએ પ્રસાદની પરંપરા જાળવી: ડ્રાયફુટ, કેરી, જાંબુ, મગ, કાકળી અને ફુટનો પ્રસાદ મોકલ્યો
અમદાવાદમાં દર વર્ષે જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે યાત્રાની…
સોનાનાં કુંડળ, ચાંદીના હાર, વાઘા, ઝભ્ભા અને ધોતી: આટલું ભવ્ય હશે ભગવાન જગન્નાથનું મામેરૂ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો…
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા: સતત બીજા વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
-ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદવિધિ કરવાનો રેકોર્ડ રેન્દ્ર મોદીના નામે છે.…
આજે 146મી ભગવાન જગન્નાથની રથયાત્રા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી
-ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક મંત્રીઓ આરતીમાં થયા સહભાગી આજે અમદાવાદમાં ભગવાન…

