By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક પોડકાસ્ટમાં એલોન મસ્કે કહ્યું, “મારો જીવનસાથી અડધો ભારતીય છે, મારા પુત્રનું મધ્યમ નામ શેખર છે”
    1 day ago
    ચક્રવાત દિતવાહ: શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોની છેલ્લી બેચને બહાર કાઢવામાં આવી છે
    1 day ago
    ઈઝરાયેલના નેતન્યાહુએ વર્ષોથી ચાલેલા ભ્રષ્ટાચારના કેસમાં માફી માંગી
    1 day ago
    દક્ષિણ થાઈલેન્ડમાં પૂરના કારણે ઓછામાં ઓછા 145 લોકોના મોત થયા
    3 days ago
    નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
    6 hours ago
    નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર
    7 hours ago
    ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે
    7 hours ago
    ગુજરાતની મતદાર યાદીમાં 90% જઈંછ કામગીરી પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે!
    7 hours ago
    હવે તલાટી મંત્રીઓ રખડતાં શ્ર્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે !
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો, વિક્રમજનક SMAT સદી ફટકારી
    8 hours ago
    રોમાંચક મેચમાં ભારતનો ડંકો: આફ્રિકાને 17 રને હરાવી સિરિઝમાં 1-0ની લીડ
    1 day ago
    કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે
    1 day ago
    ‘બસ ને ફોર્મ રમી રહ્યો છું..’: વિરાટ કોહલીએ રાંચીની પરાક્રમી હોવા છતાં ટેસ્ટ વાપસીની અફવાઓને ફગાવી દીધી
    1 day ago
    ‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 days ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    5 days ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    5 days ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    6 days ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 week ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 week ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: TRP અગ્નિકાંડમાં અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરતી સેશન્સ કોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > TRP અગ્નિકાંડમાં અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરતી સેશન્સ કોર્ટ
રાજકોટ

TRP અગ્નિકાંડમાં અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરતી સેશન્સ કોર્ટ

Khaskhabar Editor
Last updated: 2024/07/06 at 5:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

દોષારોપણનું સ્વરૂપ, ગુનાની ગંભીરતા, પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનું સ્વરૂપ, સાહેદો સાથે ચેડાં થવાની સંભાવના ધ્યાને લેવી જોઈએ: સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6

પૂરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્વજનોના હૃદયદ્રાવક કરુણ રુદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમાં છાપાના સમાચારના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રોને આડે હાથ લઈ સાડા ચાર કલાક જેનું હિયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ મુકામેની ટી.આર.પી. અગ્નિકાંડની ઘટનામાં 27ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજા તથા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાનાઓએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા સેશન્સ અદાલતમાં કરેલી જામીન અરજીઓ ચાલી જતાં બંને જામીન અરજીઓ રાજકોટના મહે. એડી. સેશન્સ જજ એસ. ડી. સુથારે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.

- Advertisement -

કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળુ અને 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ જેટલું ઉંચુ લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનનું માળખુ ઉભુ કરી ગેમઝોન બનાવી તેમાં આગ લાગવાની ઘટના બને તો પહોંચી વળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયરના સાધનો રાખ્યા વગર કે અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમઝોન ચલાવી તેમાં આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની શતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવો મૃત્યુ નિપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમઝોનમાંથી નાસી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્યુ સંભવ હતા તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરિયાદ આપેલી હતી.
ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ પામેલ આરોપી અશોકસિંહ જાડેજા તથા કિરીટસિંહ જાડેજાએ રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજીઓ કરી તેઓ નિર્દોષ હોવાનું અને સીધી કે આડકતરી રીતે સંડોવાયેલ ન હોવાનું, યોગદાન નહીં હોવાનું અને સ્લીપીંગ પાર્ટનર હોવાનું અને અશોકસિંહ આંધળા તથા બહેરા હોવાનું કરેલી રજૂઆતો સામે સ્પે. પી.પી. તથા એડી. સ્પે. પી.પી. દ્વારા દલીલો કરેલી અને ભોગ બનનાર પરિવાર વતી વિગતવાર વાંધા રજૂ કરી

એડવોકેટ સુરેશ ફળદુ સહિતનાઓએ રજૂઆત કરેલી કે અરજદારોના પ્રથમથી જ એફ.આઈ.આર.માં નામ છે, સબ ચલતા હૈની જેમ આ કિસ્સો મેન મેઈડ ટ્રેજેડીનો કિસ્સો છે, ટી.આર.પી. ગેમઝોનમાં બીઝનેશ ઉપર સંપૂર્ણ કંટ્રોલ અરજદારોનો હતો, અરજદારો જમીન માલીક કમ પેઢીના ભાગીદાર કમ એક પેઢીને ભાડા કરાર કરી આપી તેમાં ગેરકાયદેસર બાંધકામ તથા ફેબ્રીકેશન ઉભું કરી બેરોકટોક ગેરકાયદેસર ધંધાઓ 2021થી અરજદારો ચાલવા દેતા હતા તે વખતે અરજદારોના જ્ઞાનમાં હતું કે અગ્નિશામક વસ્તુઓ સ્થળ પર નથી કે તેનો પરવાનો નથી કે જરૂરી લાયસન્સો નથી, ગેમઝોનમાં એક્ઝિટ ગેઈટ નથી, ગેમઝોનમાં બાળકો તથા તેના સંબંધીઓ અંદર છે તેવા સમયે વેલ્ડીંગ કરવાથી તેનો તિખારો નીચે રહેલી ઝડપથી અગ્નિ પકડી લે તેવી વસ્તુ ઉપર પડવાથી આગ લાગી શકે અને માનવ જિંદગીનો અંત આવી શકે તેવા જ્ઞાન સાથે નફાખોરીના હેતુથી રહેણાંકની જગ્યા ઉપર કોમર્શિયલ બિઝનેશ ચલાવતા હતા. ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટીસો બાદ પણ હટાવવામાં આવેલ હોવાનું અને વર્ષ દિવસ પહેલા આગની ઘટના ઘટેલ હોવા છતાં ફાયર સેફ્ટી અંગેના પરવાના લીધા વગર માનવ જિંંદગી જોખમાય તેમ હોવાની દરેક બાબતો અરજદારોના જ્ઞાનમાં હતી ત્યાં તેઓની ઓફીસ હતી, તેઓનું મોનીટરીંગ હતું. ગુનાના કામે પ્રીપેરેશન એક્ટ અને નોલેઝની આરોપીઓની હાજી છે લોકોએ જીવ ગુમાવવા પડે તેવા જ્ઞાન સાથે આરોપીઓએ ગુનો આચરેલ છે. એક અરજદારે આંધળા બહેરા હોવાનો બચાવ લીધેલો પરંતુ ગુનો દાખલ થયા પહેલાં તેઓ સહી કરતા હતા અને ગુનો દાખલ થયા બાદથી સહાનુભૂતિ મેળવવા અંગુઠો કરતા હોય આંધળા બહેરાની માનવતા સામે 27 લોકોના મૃત્યુની ઘટનામાં માનવતાનું પનુ કઈ બાજુ ભારે છે તે લક્ષે લેવું જોઈએ. આ તબક્કે દોષારોપણનું સ્વરૂપ ગુનાની ગંભીરતા પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનું સ્વરૂપ સાહેદો સાથે ચેડા થવાની સંભાવના હોય અને આ કોઈ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત ટી.આર.પી. ગેમઝોનમાં અગ્નિકાંડનો બનાવ બનવા પામેલ હોય 27 લોકોએ આરોપીઓના કારણે જીવ ગુમાવેલા હોય પરિવારના માળા વેરવિખેર થઈ ગયેલ હોય ત્યારે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ, લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી.

તમામ પક્ષેની રજૂઆતો, ત.ક. અધિકારીના સોગંદનામા, ભોગ બનનાર પક્ષોના વાંધાઓ તેમજ સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. અને ભોગ બનનાર પરિવારપક્ષેના વકીલની રજૂઆતો લક્ષે લઈ બંને અરજદારોની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે. ઉપરોક્ત કામમાં ભોગ બનનાર પ્રદિપસિંહ ચૌહાણ પરિવાર વતી રાજકોટ બાર એસોસિએશન વતી ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે. પી.પી. નીતેશ કથીરીયા તથા અન્ય એક ભોગ બનનાર વતી એન. આર. જાડેજાનાઓએ હાજરી રહી કાર્યવાહી કરેલી હતી.

- Advertisement -

You Might Also Like

વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા સામે 3.60 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ

રાજકોટની હવા ઝેરી, RMC-GPCBની બેદરકારીને કારણે પ્રદૂષણ વધ્યું : કોંગ્રેસ

ભેળસેળખોરો સામે મનપાની કડક કાર્યવાહી : 7 ખાદ્ય નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’, રૂ.3 લાખનો દંડ

સાંઢિયા પુલની કામગીરી ધીમી : રેલવે મંજૂરીમાં વિલંબથી હજારો વાહનચાલકો પરેશાન

રાજકોટની વી.વી.પી. કોલેજ ખાતે અઈંઈઝઊ સંચાલિત ‘ઈંઈંઈ રીજીયોનલ મીટ’નું ઉદ્દઘાટન

TAGGED: Ashoksinh Jadeja, Kiritsinh Jadeja, Rajkot, Sessions court, TRP fire case
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા લાગુ કરાયેલો તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માંગ
Next Article કૉંગ્રેસની ન્યાય પદયાત્રા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 સંપન્ન: 5 દિવસમાં 11 લાખ જેટલી જનમેદની ઉમટી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ પૂર્ણ થયા
ગીર સફારી બુકિંગની ફેક વેબસાઇટ બનાવી ફ્રોડ કરનાર રાશિદખાન5 દી’ રિમાન્ડ પર
લોએજના યુવકને જુગાર રમાડી રૂ. 60 લાખ પડાવ્યા, ધમકી આપી રૂ.1 કરોડની ઉઘરાણી અને ચેઇનની લૂંટ
જૂનાગઢ મહાપાલિકાના ઘન કચરા નિકાલમાં કડદો!
પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા સામે 3.60 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

રાજકોટની હવા ઝેરી, RMC-GPCBની બેદરકારીને કારણે પ્રદૂષણ વધ્યું : કોંગ્રેસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

ભેળસેળખોરો સામે મનપાની કડક કાર્યવાહી : 7 ખાદ્ય નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’, રૂ.3 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?