By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પૂર્વ શાંતિ અને સ્થિરતાના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે: વ્હાઇટ હાઉસ
    2 hours ago
    ચીન સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે ખુબ મોટો વ્યાપાર કરાર કરશે
    3 hours ago
    હું ભગવાન સાથે ડીલ કરુ છું, જે તણાવ દૂર છે: સુંદર પિચાઈ સાથેની મુલાકાતમાં બોલ્યા ગૌરાંગ દાસ
    1 day ago
    પ્રાદેશિક તણાવ ઓછો થતાં ઇરાકી હવાઈ ક્ષેત્ર ફરી ખુલ્યું, કુર્દિસ્તાનમાં ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ
    1 day ago
    મેક્સિકોના ગુઆનાજુઆટોમાં શેરીમાં ઉજવણી દરમિયાન ગોળીબારમાં 12 લોકોના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત હવે બાંગ્લાદેશ સાથે ગંગા સંધિમાં સુધારો કરવા માંગે છે
    2 hours ago
    ટુ-વ્હિલર ચાલકોએ કોઇ ટૉલ ટેક્સ ભરવો નહીં પડે : નીતિન ગડકરી
    22 hours ago
    ફાસ્ટેગ બનશે હવે ‘સુપરટેગ’ : ઈ-વાહનોનાં ચાર્જિંગથી માંડીને પાર્કિંગ ફી આવરી લેવાશે
    22 hours ago
    ભારતીય મોબાઈલધારકો મહિને 32 GB ડેટા વાપરે છે : દુનિયાભરમાં સૌથી વધુ
    22 hours ago
    પાકિસ્તાન માટે જાસૂસી કરતો નૌસેના ‘ગદ્દાર’ વિશાલ યાદવ ઝબ્બે: ‘ઓપરેશન સિંદુર’માં પણ માહિતી આપી હતી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    2 hours ago
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    2 days ago
    5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું
    2 days ago
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    3 days ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પાકિસ્તાની સેન્સર બોર્ડે દિલજીત દોસાંજની ‘સરદાર જી 3’ને રિલીઝ માટે મંજૂરી આપી
    2 hours ago
    દિલજીત દોસાંઝે ‘સરદાર જી 3’ માંથી ‘માફી માંગવી’ ​​જોઈએ, બધા ‘વાંધાજનક દ્રશ્યો’ દૂર કરવા જોઈએ: મીકા સિંહ
    1 day ago
    35માં જન્મદિવસે રિધિમા પંડિતે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો
    1 day ago
    જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ
    4 days ago
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    3 hours ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    4 hours ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    1 week ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આર. કે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આર. કે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત
રાજકોટ

આર. કે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત

Khaskhabar Editor
Last updated: 2023/10/13 at 4:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

બીમારમાં પ્લેટલેટ ઘટીને 15 હજાર થઈ ગયા, પણ સારવાર ન મળી

મેનેજમેન્ટ માટે જિંદગીથી વધુ મહત્ત્વની હાજરી, કોંગી પ્રવક્તાએ સવાલો ઉઠાવ્યા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ડેન્ગ્યુના કારણે મોત થયાનું સામે આવ્યું છે. જેને લઈને કોલેજના સાથી વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ કાઢી વિરોધ નોંધાવ્યો હતો. આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અંદાજીત 24 વર્ષના રપુ કુમાર નામના વિદ્યાર્થીનું ગુરૂવારની સાંજે સાત વાગ્યે મોત થયું હતું. મંગળવારે આ વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીને લેટ એડમિટ કરવામાં આવ્યો હતો. જેના કારણે રિકવરી કોઈપણ સંજોગોમાં પોસિબલ ન હતી.

કોલેજના વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, મૃતક છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતો, પરંતુ કોલેજની એટેન્ડન્સ અને પરીક્ષાને લઈને કોલેજ આવવું પડ્યું હતું. તે એ હદ સુધી બિમાર હતો કે તેમના પ્લેટ લેટ 15,000 થઈ ગયા હતા. જે સામાન્ય લોકોના અંદાજીત બે લાખ હોવા જોઈએ. આ ઉપરાંત કોલેજમાં પણ ગંદકીનું સામ્રાજ્ય હોવાની વાત પણ કરી હતી. જોકે, આજે વિદ્યાર્થીના મોત બાદ કોલેજ તંત્ર સતર્ક થયું હતું અને સાફ સફાઈ કરાવી હતી. કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે પણ આ ઘટનાને લઈને કોલેજ પર અનેક સવાલો કરી દીધા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મને આજે આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીના કોલ આવ્યા હતા. કોલેજમાં ગંદકીને લઈને પણ ફરિયાદ કરી હતી. તેમજ કોલેજમાં એટેન્ડન્સને લઈને પણ વાત કરી હતી. આર. કે. યુનિવર્સિટીમાં ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થીનું મોત થવા પાછળ મુખ્ય જવાબદાર કારણ સત્તાધીશોની બેદરકારી છે. મરણજનાર વિદ્યાર્થીના સાથી મિત્રોએ મને ફરિયાદ કરી હતી કે, હોસ્ટેલમાં ખુબ જ ગંદકી હોય છે, તેથી મચ્છરનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં રહે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં જમવાનું યોગ્ય નથી જેના કારણે અનેક વિદ્યાર્થીઓ બીમાર પડયા
કરે છે.

- Advertisement -

મેનેજમેન્ટે વિદ્યાર્થીને મેડિકલ લીવ પણ ન આપી
વધુમાં તેમણે જણાવ્યું કે, આ વિદ્યાર્થી જ્યારે બીમાર પડ્યો ત્યારે તેમને યુનિવર્સિટી મેનેજમેન્ટે હાજરી ઓછી હોવાથી મેડિકલ લીવ પણ આપી નહોતી. ત્યારે આ વિદ્યાર્થીના મોત પાછળ જવાબદાર કોણ? બાળકોના વાલીઓ હજારો કિલોમીટર દૂરથી યુનિવર્સિટીના સત્તાધીશોના વિશ્ર્વાસે અભ્યાસ માટે મુકતા હોય છે. તેમના ભવિષ્યની ચિંતા તેમને સતત સતાવતી હોય છે. ત્યારે મેનેજમેન્ટની જવાબદારી બને કે વિદ્યાર્થીઓની યોગ્ય સારસંભાળ સાથે શિક્ષણ આપવું તેમજ કોઈ બાળક બીમાર જણાઈ તો પ્રાથમિક સારવાર બાદ તેમના વાલીને બોલાવી યોગ્ય સારવાર કરાવવા સૂચન આપવી જોઈએ.

You Might Also Like

રાજકોટમાં આઈશ્રી નાગબાઈ માની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે દિવ્ય શોભાયાત્રા નીકળશે

લોકમેળામાં રાઇડ્સ અને સ્ટોલ માટે ફોર્મ વિતરણની મુદ્દત ફરી વધારી, હવે 11 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે

ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા: ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યાએ નીકળશે

15 વર્ષના પુત્રના વાહન અકસ્માતમાં મૃત્યુના કેસમાં રકમ રૂા. 31,00,000 વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ

My Theli કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા કપડાંની થેલીઓનું વિતરણ

TAGGED: death, DENGUE, Rajkot, RKUNIVERSITY, student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાળકીનું અપહરણ કરનાર શખ્સને કચ્છથી ઝડપી પાડતી કુવાડવા પોલીસ
Next Article સહિયરમાં પાસ બૂકિંગ બંધ: ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સજજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

ગોળ અસલી છે કે નકલી ? તેની શુધ્ધતા આવી રીતે માપો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મધ્ય પૂર્વ શાંતિ અને સ્થિરતાના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે: વ્હાઇટ હાઉસ
ભારત હવે બાંગ્લાદેશ સાથે ગંગા સંધિમાં સુધારો કરવા માંગે છે
પાકિસ્તાની સેન્સર બોર્ડે દિલજીત દોસાંજની ‘સરદાર જી 3’ને રિલીઝ માટે મંજૂરી આપી
ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
ચીન સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે ખુબ મોટો વ્યાપાર કરાર કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં આઈશ્રી નાગબાઈ માની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે દિવ્ય શોભાયાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

લોકમેળામાં રાઇડ્સ અને સ્ટોલ માટે ફોર્મ વિતરણની મુદ્દત ફરી વધારી, હવે 11 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા: ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યાએ નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?