By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    2 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    4 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    6 hours ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    6 hours ago
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવાઇ સફર, સૌથી સલામત સફર
    1 hour ago
    ઈરાની વિદેશ મંત્રાલય પર ઇઝરાયલી હુમલો: અત્યાર સુધી 224નાં મોત
    1 hour ago
    PM Modi Highest Honour: પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
    5 hours ago
    2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: ગૃહ મંત્રાલય
    5 hours ago
    ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    5 hours ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    4 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    4 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    2 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    3 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    4 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    6 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પી.ટી.જાડેજા અમારી સાથે જ છે, કોઇ પ્રકારનો વિવાદ નથી: સંકલન સમિતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પી.ટી.જાડેજા અમારી સાથે જ છે, કોઇ પ્રકારનો વિવાદ નથી: સંકલન સમિતિ
રાજકોટ

પી.ટી.જાડેજા અમારી સાથે જ છે, કોઇ પ્રકારનો વિવાદ નથી: સંકલન સમિતિ

Khaskhabar Editor
Last updated: 2024/05/13 at 4:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

અમે કોઇપણ પક્ષની તરફેણમાં હતા જ નહીં, અમે તો સામાજિક સંગઠન છીએ : રમજૂભા જાડેજા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13

- Advertisement -

પી. ટી. જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દેવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પી. ટી જાડેજાએ એક વીડિયો બનાવીને આ અંગે સ્પષ્ટતા પણ કરી હતી કે, હું સંકલન સમિતિ સાથે જ છું અને મેં રાજીનામું આપ્યું નથી. ત્યારે હવે આ મુદ્દે રાજપૂત સમાજ સંકલન સમિતિના રમજૂભાએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે પણ પી. ટી. જાડેજા અમારી સાથે જ છે તેમ સ્પષ્ટ કરી દીધું છે. રાજપૂત સમાજ સંકલન સમિતિ, રમજૂભા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પી. ટી જાડેજા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, પી ટી જાડેજાએ સ્પષ્ટતા કરી દીધી છે કે, તેઓ સંકલન સમિતિ સાથે છે, જેથી અમે સાથે જ કામ કરીશું. અમારો મુખ્ય હેતુ કોઇ પક્ષ કે વ્યક્તિના વિરોધ કરવાનો નથી અમારો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પહેલા દેશમાં જે વાણીવિલાસ થઇ રહ્યો હતો તેના માટે અવાજ ઉઠાવવાનો હતો.

ચૂંટણી હોય ત્યારે આવી બાબતો બનતી હોય છે હવે ચૂંટણી પુરી થઇ ગઇ છે. કોંગ્રેસની તરફેણ કરો છો તેમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ કે, અમે કોઇપણ પક્ષની તરફેણમાં હતા જ નહી. અમે તો સામાજિક સંગઠન છીએ, અમારે કોઇ પક્ષ સાથે કાંઇ નથી. કોઈપણ પક્ષની વિરૂદ્ધમાં કોઈપણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહિ. અમે કોંગ્રેસના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો નથી. અમારા સ્ટેજ પરથી કોંગ્રેસના નેતાઓને પણ અમે બોલવા નથી દીધા. અમે જે કાંઈ કર્યું તે દેશ હિતમાં, પ્રજા હિતમાં કામ કર્યું છે.

હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ : પી.ટી. જાડેજા

- Advertisement -

ઓડિયો ક્લિપ વાયરલ થતા પી. ટી. જાડેજાએ વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી છે. વીડિયો શેર કરીને પી.ટી.જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. સોશિયલ મીડિયામાં હજારો યુવકો મારા સમર્થનમાં આવ્યા છે. સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી બતાવી હતી. સમિતિ કાયમ રહેશે અને વધુ મજબૂત થશે. મેં ઓડિયો 14 લોકોની કમિટીના ગ્રૂપમાં મુક્યો હતો તો એ 14 લોકોમાંથી કોણ ફૂટ્યું? આ અંગે હું સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરીશ. ગદ્દાર કોણ છે? એક જ વ્યક્તિ, જેને ખુલ્લો પાડીશું. અન્ય સભ્યો પણ મારી સાથે છે તેમણે એમ જ કહ્યુ છે કે, આ એક જ વ્યક્તિ છે તો તેને ખુલ્લો પાડીશું. આજે અથવા કાલે, સમિતિ સાથે ચર્ચા કરીશ.

પી.ટી.જાડેજા રાજીનામું આપી દે: કરણીસેના

આ બધાની વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિમાં આંતરિત વિવાદ અને ફાંટાને લઇ હવે કરણી સેનાની પ્રતિક્રિયા સામે આવ્યું છે. રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યુ કે, પી.ટી.જાડેજાએ રાજીનામું આપી દેવું જોઇએ. આ સાથે કહ્યું કે, સંકલન સમિતિ અને સમાજ વચ્ચે મતભેદ થાય તો આંદોલન અમે ચલાવશું. આ આંદોલન સ્વંયભૂ હતું પણ સંકલન સમિતિએ આમાં ભાજપ-કોંગ્રેસને વચ્ચે નાખ્યું છે.

You Might Also Like

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

વિજયભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વોર્ડ નં.13માં જનસંપર્ક કાર્યાલય બંધ રહ્યું

ગુજરાતને વિશ્ર્વના નકશામાં ચમકાવનાર વિજયભાઇ રૂપાણીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની અશ્રુભીની શ્રદ્ધાંજલિ

ગાંધીધામનાં લેભાગુ પત્રકાર જીતેન્દ્ર વઝીરાણી અને પત્ની દીપાએ જામીન અરજી પરત ખેંચી લીધી

ડૉ. દસ્તુર માર્ગનાં અંડરપાસનું કામ પૂર્ણ

TAGGED: Coordination Committee, PT Jadeja, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમસ્ત ભાયાણી પરિવારના સુરાપુરા દાદાના સ્થાનકે નવરંગો માંડવો યોજાશે
Next Article ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
પાલિતાણા સમસ્ત ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ ગોપાલધામ દ્વારા 12મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વિજયભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વોર્ડ નં.13માં જનસંપર્ક કાર્યાલય બંધ રહ્યું
ગુજરાતને વિશ્ર્વના નકશામાં ચમકાવનાર વિજયભાઇ રૂપાણીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની અશ્રુભીની શ્રદ્ધાંજલિ
ગાંધીધામનાં લેભાગુ પત્રકાર જીતેન્દ્ર વઝીરાણી અને પત્ની દીપાએ જામીન અરજી પરત ખેંચી લીધી
ડૉ. દસ્તુર માર્ગનાં અંડરપાસનું કામ પૂર્ણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

વિજયભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વોર્ડ નં.13માં જનસંપર્ક કાર્યાલય બંધ રહ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

ગુજરાતને વિશ્ર્વના નકશામાં ચમકાવનાર વિજયભાઇ રૂપાણીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની અશ્રુભીની શ્રદ્ધાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?