By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    15 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    15 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    16 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    16 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    12 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    14 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    15 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    15 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    14 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    14 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદીએ વારાણસીને આપી મોટી ભેટ: ‘ગંગા વિલાસ’ અને ‘ટેન્ટ સિટી’નું ઉદ્ઘાટન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વડાપ્રધાન મોદીએ વારાણસીને આપી મોટી ભેટ: ‘ગંગા વિલાસ’ અને ‘ટેન્ટ સિટી’નું ઉદ્ઘાટન કર્યું
ખાસ-ખબરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ વારાણસીને આપી મોટી ભેટ: ‘ગંગા વિલાસ’ અને ‘ટેન્ટ સિટી’નું ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor
Last updated: 2023/01/13 at 11:27 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

-ગંગા વિલાસ ક્રૂઝ 3200 કિલોમીટરની મુસાફરી કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને વિશ્વની સૌથી લાંબી ક્રુઝ યાત્રા ભેટ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના કિનારે બનેલ ‘ટેન્ટ સિટી’નું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે વડાપ્રધાન મોદી આજે એટલે કે 13 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસીથી ડિબ્રુગઢ જનાર ગંગા વિલાસ ક્રૂઝનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના કિનારે બનેલ ‘ટેન્ટ સિટી’નું ઉદ્ઘાટન કર્યું છે.

- Advertisement -

આ ક્રૂઝમાં ફાઈવ સ્ટાર લક્ઝરી સુવિધાઓ છે. આ સિવાય આ ક્રૂઝની ઘણી એવી ખાસિયતો છે, જેને જાણીને તમે ચોંકી જશો. આ ક્રૂઝ એટલી હાઇટેક છે કે, તેમાં એસટીપી પ્લાન્ટ, વોટર ફિલ્ટરેશન સિસ્ટમ સહિત ઘણી ખાસ વસ્તુઓ છે જે તેને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવે છે.

I want to tell passengers onboard river cruise liner MV Ganga Vilas that India has everything you can imagine. It also has lot beyond your imagination.India can't be defined in words. India can only be experienced from the heart because India has opened her heart for everyone: PM pic.twitter.com/qiyYZr7rui

— ANI (@ANI) January 13, 2023

- Advertisement -

ગંગા વિલાસમાં શું-શું સુવિધાઓ ?
આ ક્રૂઝમાં 40 હજાર લિટરની ફ્યુઅલ ટેન્ક છે, જેથી આ ક્રૂઝ 35 થી 40 દિવસ સુધી ફ્યુઅલ રિફિલિંગ વગર ચાલી શકે છે. આ સિવાય આ ક્રુઝમાં 60 હજાર લીટરનું તાજા પાણીનો સંગ્રહ પણ છે. આ ફાઈવ સ્ટાર હોટલમાં 18 સ્યુટ રૂમ છે, જેમાં 36 પ્રવાસીઓ રહી શકે છે. આ સિવાય આ ક્રૂઝમાં 40 ક્રૂ મેમ્બર માટે રહેવાની પણ વ્યવસ્થા છે. આ બધા સિવાય આ ક્રૂઝમાં સ્પા, સલૂન, જિમ જેવી સુવિધાઓ પણ છે.

The beginning of the world's longest river cruise service on river Ganga is a landmark moment. It will herald a new age of tourism in India: PM Narendra Modi pic.twitter.com/5MTmkPtoeV

— ANI (@ANI) January 13, 2023

51 દિવસની યાત્રા પર 12.59 લાખ રૂપિયા ખર્ચવા પડશે
MV ગંગા વિલાસની ટિકિટના ભાવ અંગે શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી આપી છે કે, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ પર 1 દિવસનો ખર્ચ 24,692.25 રૂપિયા અથવા $300 હશે. ભારતીયો અને વિદેશીઓ માટે ટિકિટના ભાવમાં કોઈ તફાવત રહેશે નહીં. સમગ્ર 51-દિવસની સફર માટે તમારો ખર્ચ રૂ. 12.59 લાખ અથવા $1,53,000થી વધુ થશે.

ક્રૂઝના ડાયરેક્ટર રાજ સિંહે જણાવ્યું કે આ ક્રૂઝ ભારતમાં બનાવવામાં આવી છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ગંગા અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય. આ ક્રુઝમાં મુસાફરી કરવા માટે પ્રવાસીઓએ દરરોજનું 25 થી 50 હજાર રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. આ સંદર્ભમાં, વારાણસીથી ડિબ્રુગઢની મુસાફરીમાં લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

PM Narendra Modi inaugurates the 'Tent City' built on the banks of river Ganga in Varanasi, Uttar Pradesh pic.twitter.com/IH80mjX9rp

— ANI (@ANI) January 13, 2023

ગંગા વિલાસ 3200 કિલોમીટરની મુસાફરી કરશે
13 જાન્યુઆરીએ જ્યારે પીએમ મોદી આ લક્ઝરી ક્રૂઝને ફ્લેગ ઓફ કરશે. ત્યારબાદ આ ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશના 5 રાજ્યોની 27 નદીઓમાંથી 3200 કિલોમીટરની મુસાફરી કરશે. જેમાં લગભગ 50 દિવસનો સમય લાગશે. 50 દિવસમાં આમાં સવાર પ્રવાસીઓ 50 પર્યટન સ્થળોની મુલાકાત લેશે.

Prime Minister Narendra Modi will flag off the world's longest river cruise MV Ganga Vilas between Varanasi-Dibrugarh on January 13. pic.twitter.com/GiOThYZTNt

— ANI (@ANI) January 11, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ વિડિયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળ માટે અનેક પ્રોજેક્ટ્સની જાહેરાત કરતા નિવેદન આપ્યું હતું કે, આ વિશ્વનું એક અનોખું ક્રૂઝ હશે અને ભારતમાં વધતા ક્રૂઝ પ્રવાસનનું પ્રતિબિંબ હશે. હું પશ્ચિમ બંગાળના લોકોને આનો લાભ લેવા વિનંતી કરું છું.

To be virtually flagged off from #Varanasi on 13th Jan by Sh @narendramodi, the world’s longest river #cruise is testament to how infrastructure projects are integrated with #ArthGanga to rejuvenate peole-river connect. The #GangaVilas is the first, more to follow. #Ganga pic.twitter.com/M1vSnTJdns

— Namami Gange (@cleanganganmcg) January 10, 2023

ગંગા વિલાસ પરંપરાગત અને સમકાલીન સુવિધાઓને ન્યૂનતમ સરંજામ સાથે, નદી પરના વિવિધ કુદરતી અનુભવો સાથે જોડે છે. એપાર્ટમેન્ટમાં શાંતિની લાગણી હશે. ઉત્તર પ્રદેશ પ્રવાસન એજન્સીના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, તેઓ સ્નાનગૃહ, ખાસ પથારી, ફ્રેન્ચ બાલ્કની, એક LED ટીવી, સલામત, સ્મોક એલાર્મ, લાઇફ વેસ્ટ અને સ્પ્રિંકલર્સ જેવી અનેક સુવિધાઓથી સજ્જ છે.

A trail through India's ancient heritage on some of the mightiest rivers of the world. #GangaVilas, the world's longest river cruise will be flagged-off by Hon'ble PM Shri @narendramodi ji on Jan 13. Join this majestic journey. pic.twitter.com/KMGuNeE277

— Sarbananda Sonowal (@sarbanandsonwal) January 10, 2023

You Might Also Like

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

TAGGED: gangavilas, narendramodi, tentcity, uttarpradesh, varanasi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું તમે છો અસ્થમાના દર્દી! તો ઠંડીની સિઝનમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો
Next Article JDU ના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું 75 વર્ષે નિધન: પુત્રીએ ટ્વિટ કરી આપી જાણકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?