By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    18 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    16 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    16 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    16 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    16 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    18 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    4 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    18 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    18 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    7 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે: 50 ટકા બાળકોને જન્મના પ્રથમ કલાકમાં માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળતું નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નેશનલ ફેમિલી હેલ્થ સર્વે: 50 ટકા બાળકોને જન્મના પ્રથમ કલાકમાં માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળતું નથી
ખાસ-ખબરગુજરાત

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે: 50 ટકા બાળકોને જન્મના પ્રથમ કલાકમાં માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળતું નથી

Khaskhabar Editor
Last updated: 2024/08/13 at 2:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

માતાનું દૂધ શિશુ માટે અમૃત સમાન હોય છે. જેથી સ્તનપાન કરાવવું એ સહજ અને સામાન્ય લાગતી બાબત છે. પરંતુ આજે પણ જરૂરી માહિતી અને માર્ગદર્શનના અભાવે નવજાત શિશુને યોગ્ય રીતે તથા પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવાતું નથી. જેની બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ પર ગંભીર અસર પડે છે. માતા તેમજ પરિવારોમાં સ્તનપાન વિશે જાગૃતિ લાવવા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. પરંતુ આવી ઉજવણીઓ છતાં માતાના દૂધથી વંચિત રહી જતા બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ જન્મના પ્રથમ કલાકમાં શિશુને સ્તનપાન કરાવવું અત્યંત જરૂરી હોય છે.

પ્રથમ કલાકથી લઈને છ માસ સુધી બાળક માટે માતાનું દૂધ હિતાવહ
પરંતુ વર્ષ 2015-16 દરમિયાન કરાયેલા એનએફએચએસ-4 એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં 50 ટકા બાળકોને જ જન્મના પ્રથમ કલાકમાં માતાનું ધાવણ મળે છે. નોંધનીય છે કે, વર્ષ 2019-21માં કરાયેલા એનએફએચએસ-5માં આ પ્રમાણ ઘટીને 38 ટકા થઈ ગયું હતું. પ્રથમ કલાકથી લઈને છ માસ સુધી બાળકને માત્ર માતાનું દૂધ આપવું હિતાવહ છે. પરંતુ આ સર્વે મુજબ માત્ર 65 ટકા બાળકોને જ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ અપાય છે.

- Advertisement -

35 ટકા શિશુને છ મહિના પહેલાં જ સ્તનપાન ઓછું કરી દેવામાં આવે છે

એટલે 35 ટકા શિશુને છ મહિના પહેલાં જ સ્તનપાન ઓછું કરી બહારનું દૂધ આપવાનું શરૂ કરી દેવાય છે. એટલે કે રાજ્યમાં દર દસમાંથી ત્રણથી ચાર બાળકોને વિવિધ ગેરમાન્યતાઓના લીધે પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવાતું નથી. ગ્રામ્ય વિસ્તારના પરિવારોને પાવડર્ડ મિલ્કની ઓછી જાણ હોવાથી તેઓ સ્તનપાન પર આધાર રાખે છે. જ્યારે શહેરી વિસ્તારમાં વધુ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી આજના સમયમાં માતાના દૂધ કરતા બહારના ફોર્મ્યુલા દૂધ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જેથી સ્તનપાન બાબતે ગર્ભાવસ્થાથી જ માતા સાથે પરિવારને પણ આ અંગે જાગૃત કરવાની તાતી જરૂર હોવાનું એલજી હોસ્પિટલના ડો. હલક વસાવડાએ જણાવ્યું હતું.

માતા બીમાર હોય ત્યારે ઈન્ફેક્શન લાગી જવાના ડરથી સ્તનપાન બંધ કરી દેવાતું

- Advertisement -

ડો. અર્ચના શાહ (પ્રાધ્યાપકઅનેવડા, પીડિયાટ્રિક્સવિભાગ, એલજી હોસ્પિટલ) જણાવે છે કે માતાને શરદી, તાવ જેવી નાની-મોટી બીમારી થાય ત્યારે ધાવણથી બાળકને ઈન્ફેક્શન લાગશે તેવા ડરથી કેટલીક વખત સ્તનપાન બંધ કરી દેવાય છે. ચાર- પાંચ દિવસ સુધી ધાવણ બંધ કર્યા બાદ ફરી શરૂ કરવામાં બાળકને મુશ્કેલી પડે છે અને સ્તનપાનનું સ્તર ઘટતું જાય છે. ઉલ્લેખનીય છે કે, અમુક ગંભીર બીમારીને બાદ કરતા બીજા સંજોગોમાં સ્તનપાન કરાવી શકાય છે અને તબીબની સલાહ વગર બંધ કરવું જોઈએ નહીં. છ માસ બાદ ઉપરના ખોરાક સાથે પણ લઘુતમ બે વર્ષ સુધી સ્તનપાન કરાવાય તો બાળક અને માતા બન્નેને ભવિષ્યમાં થતી ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે.

માતાનું દૂધ ઓછું પડે છે તેમ વિચારી પણ ઘણી વખત શરૂ કરાતું પાવડરનું દૂધ

ડો. જોલી વૈષ્ણવ (પ્રાધ્યાપક અને વડા, પીડિયાટ્રિક્સ વિભાગ, સિવિલ હોસ્પિટલ) જણાવે છે કે માતાના પ્રથમ દૂધને કોલસ્ટ્રમ કહેવાય છે. પ્રસૂતિ બાદ 24 થી 48 કલાકમાં માત્ર 50 થી 60 એમએલ માતાનું દૂધ બને છે. એટલે દર બે-ત્રણ કલાકે સ્તાનપાન થકી પાંચથી દસ એએમલ દૂધ બાળકને મળે છે. જે નવજાત માટે પર્યાપ્ત છે. શરૂઆતના પાંચ-સાત દિવસમાં બાળક અને માતાને સ્તનપાન સાથે ટેવાતા મુશ્કેલી પડે છે.

આવા સમયે માતા અને પરિવારમાં એવી ગેરમાન્યતા ઉભી થાય છે કે બાળકને માતાનું દૂધ ઓછું પડે છે, તથા ભૂખ લાગી હોવાથી શિશુ રડ્યા કરે છે. આવા સમયે કેટલાક પરિવારો બાળકોને પાણી તેમજ પાવડર આપવાનું શરૂ કરી દે છે. જેના લીધે બાળકની હોજરી પહોળી થઈ શકે છે. ઉપરાંત શિશુને ઉપરનું દૂધ સીધું પીવા માટે મળી જતા બાદમાં તેને માતાનું ધાવણ લેવામાં તકલીફ થાય છે, અને ધીમે-ધીમે સ્તનપાન ઓછું થતું જાય છે.

પૂરતા સ્તનપાનના અભાવે કોને શું અસર થઈ શકે છે?

બાળક પર થતી અસર

ડાએરિયા, મેદસ્વિતા, કુપોષણ, ન્યુમોનિયા, ઈન્ફેક્શન, મગજના વિકાસ પર અસર

જયારે માતા પર થતી અસર

સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર

You Might Also Like

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં 45 વર્ષથી ગુંજે છે ‘વંદે માતરમ’

TAGGED: National Family Health Survey, new born beby
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું તમને પણ એક જ બાજુથી ખોરાક ચાવવાની આદત છે તો ચેતી જજો
Next Article સાપની કાંચળી કે જેને ઘરમાં રાખવાથી ભરાઇ જશે ધનના ભંડાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?