By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    1 hour ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    2 days ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    2 days ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    2 days ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    2 days ago
    લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ
    2 days ago
    ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા
    2 days ago
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    6 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 minutes ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    6 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?
Rajesh Bhatt

અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 4:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ

વાસ્તુ મુજબ અરીસાને સાચી દિશામાં યોગ્ય જગ્યાએ લગાવીશું તો ચોક્કસપણે શુભ પરિણામ મળશે

- Advertisement -

અરીસામાં સારી કે ખરાબ ઊર્જા ઓળખવાની શક્તિ નથી તેથી ખોટી જગ્યાએ લગાવેલ અરીસા નકારાત્મક ઊર્જાને બધી જ જગ્યાએ ફેલાવશે

આપણા રોજબરોજના જીવનમાં અમીરથી લઈ ગરીબ સુધીના દરેકના ઘરમાં અરીસા એટલે કે મીરરનો ઉપયોગ થતો હોય છે. કારણ કે રોજબરોજના જીવનમાં તે મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. અરીસા (મીરર) વગરનું ભાગ્યે જ કોઈ ઘર જોવા મળશે. મુખારવિંદને જોવાથી લઈ સૌંદર્ય શણગાર સુધી અરીસા (મીરર)નો ઉપયોગ વિવિધ પ્રકારે દરેક જગ્યાએ કરવામાં આવતો હોય છે. વાસ્તુ મુજબ અરીસાને સાચી દિશામાં યોગ્ય જગ્યાએ લગાવીશું તો ચોક્કસપણે શુભ પરિણામ મળશે, પરંતુ ભૂલમાં ખોટા આકારનો અરીસો તેની વિરૂદ્ધ દિશામાં લગાવીશું તો લાભને બદલે હાનિ થવાની સંભાવનાઓ રહે છે. અરીસો એ કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ દર્શાવે છે. પાણીમાં પણ આપણે પોતાનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, માટે અરીસો (મીરર) એ વાસ્તુ મુજબ જળતત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી જ વાસ્તુમાં જળતત્ત્વ માટે યોગ્ય એવી પૂર્વ કે ઉત્તર દિશા તરફ અરીસાની ગોઠવણી કરવી લાભ આપનારી બની રહેશે.

જે જગ્યામાં નાના તથા લાંબા પેસેજ હોય અથવા ખાંચા-ખૂંચીવાળી જગ્યામાં ઊર્જાને દરેક જગ્યાએ સમાન ગતિ કરાવવામાં વાસ્તુમાં મિરર (અરીસા)નો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ખૂણા કપાયેલા હોય તેવી જગ્યા કે પછી અસામાન્ય આકાર ધરાવતાં બાંધકામમાં સાચી દિશામાં અરીસા લગાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી શકાય છે.

- Advertisement -

પરંતુ અરીસા (મિરર)નો આડેધડ ઉપયોગ કરવો પણ સલાહ ભરેલ નથી, કેમકે અરીસામાં સારી કે ખરાબ ઊર્જા ઓળખવાની શક્તિ નથી તેથી ખોટી જગ્યાએ લગાવેલ અરીસા નકારાત્મક ઊર્જાને બધી જ જગ્યાએ ફેલાવશે.

1. મોટાભાગના લોકો રૂમમાં કે બાથરૂમમાં એક વખત અરીસા (મિરર) લગાવ્યા બાદ તેની કાળજી રાખવાનું ભૂલી જાય છે. માણસ સવારે જાગ્યા બાદ બાથરૂમમાં બ્રશ કરતી વખતે પહેલું કામ અરીસામાં પોતાનું મુખ જોવાનું કરે છે. જો આપના બાથરૂમનો મિરર ખંડિત થયેલ હોય અથવા ખૂબ જ નાનો અરીસો હોય અને તમારે તમારૂં મુખ જોવામાં નીચા નમીને કે એડજસ્ટ કરીને તેનો ઉપયોગ કરવો પડે તો તે મિરર તાત્કાલિક બદલશે.
2. બાથરૂમમાં મિરર પૂર્વ અને ઉત્તર દિશામાં અને થોડા મોટા રાખવા તથા નિયમિત રીતે તેની સફાઈ કરવી.
3. જે જગ્યાએ નાનકડા પેસેજ છે અથવા તો મુખ્ય દરવાજા પાસે એકદમ સામે દિવાલ છે, ત્યાં ઊર્જાને પૂરા ઘરમાં ફેલાવવા માટે પણ મિરરનો ઉપયોગ નિષ્ણાતની સલાહથી કરવો.
4. બેડની બરાબર સામે મિરર રાખવો નહીં.
5. ખરાબ થઈ ગયેલા, ખૂણા તૂટી ગયેલા મિરર તાત્કાલિક બદલાવી નાખવા.
6. બાથરૂમમાં ઘણી વાર અરીસામાં કાયમી બ્રાઉન ધબ્બા કે ડાઘ થઈ જતાં હોય છે તેવા અરીસાનો તાત્કાલિક નિકાલ કરવો.
7. દક્ષિણ દિશામાં કે નૈઋત્ય ખૂણામાં મિરર લગાવવા નહીં.
8. નાના મિરરના ટુકડા ભેગા કરી તેનો મોટો મિરર બનાવવો નહીં.
9. ઘણી વાર મોટી દિવાલ પર એક મિરર સિંગલ પીસમાં લગાવવો શક્યો ન હોય ત્યાં મીનીમમ જોઈન્ટ આવે તે રીતે મિરર લગાવી શકાય.
10. આજકાલ કપડાંના શોરૂમ, જ્વેલરી શોરૂમ, બ્યુટીસલૂનમાં ગ્રાહકને પ્રોડક્ટ તેમના શરીર કે ચહેરા પર કેવી લાગે તે જોવા માટે અરીસા લગાવવાના થાય તો તે પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
11. મુખ્ય દરવાજાની એકદમ સામે અરીસો રાખવો નહીં પરંતુ સાચી દિશામાં દરવાજાની સાઈડમાં જો જરૂર હોય તો અરીસો લગાવી શકાય.
12. ફ્લોરિંગમાં કાચ કે મિરરનો ઉપયોગ કરવો નહીં.
13. ઘર ડિઝાઈન કરતી વખતે આપના ઈન્ટિરિયર ડિઝાઈનર સાચી દિશામાં મિરર લગાવે તે માટે પહેલેથી જ તેમની સાથે પ્લાનિંગ કરવું જેથી કરીને પાછળથી ફેરફારોને ટાળી શકાય.
14. શક્ય હોય ત્યાં સુધી બેડરૂમના ડ્રેસિંગ ટેબલના મિરર ડિઝાઈનમાં હાઈડ (છુપાવી) કરવા અને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. કપ બોર્ડની બહાર મિરર ન લગાવતાં મિરર અંદરની બાજુ લગાવવા જેથી કરીને આખો દિવસ મિરર રૂમની ઊર્જાને પરિવર્તન ન કરી શકે.
15. બજારમાં આપણને અલગ-અલગ પ્રકારના ગોળ, લંબગોળ, ત્રિકોણ, ચોરસ કે લંબચોરસ આકારના અરીસા મળતાં હોય છે તેમાંથી ત્રિકોણ અરીસાનો ઉપયોગ હંમેશા ટાળવો.
16. આજકાલ તૂટેલા અરીસા (મિરર)ને ભેગા કરી તેનો ડિઝાઈનીંગમાં ઉપયોગ થતો હોય છે જે વાસ્તુ મુજબ બરાબર નથી.
17. ઘરમાં જૂના કે એન્ટીક પ્રકારના અરીસા વાપરવા નહીં કેમકે શક્ય છે કે જૂની જગ્યામાં તે જે જગ્યાએ લગાવેલા હોય તેની ઊર્જા પણ તમોને અસર કરી શકે.
18. ઘરમાં વધારે પડતાં ખૂણા પડતાં હોય કે બાંધકામમાં દિશા કે ખૂણા કપાતા હોય ત્યાં અરીસાનો ઉપયોગ કરી એનર્જી લેવલ સુધારી શકાય છે.
19. ચાઈનીઝ ફેંગશુઈમાં પણ ખરાબ નજરથી બચવા અષ્ટકોણ આકારની અંદર ગોળ અરીસા સાથે બાગુવા મિરર લગાવવામાં આવે છે.
20. તમારી મિલ્કતની સામે જો રોડ આવતો હોય અથવા પઝથ જંકશન પર તમારૂં ઘર કે દુકાન હોય તો ત્યાં વાસ્તુ રેમેડી તરીકે બર્હિગોળ અરીસાનો ઉપયોગ એનર્જી પોઈન્ટ પર કરવાથી ઊર્જાનું સંતુલન સાધી શકાશે.
21. અરીસા ક્યારેય ખરાબ (ગંદા) ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર ઘરમાં તે નકારાત્મક ઊર્જાને વધારે છે.
22. મિરર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એક મિરરની સામે બીજો મિરર (અરીસો) લગાડવો નહીં.
23. તૂટેલા મિરર ક્યારેય ઘરમાં ન રાખજો. તમારા ઘર, દુકાન કે ફેકટરીમાં તૂટેલા મિરર (કાચ) હોય તો તેને તરત જ ફેંકી દેવા જોઈએ, નહીં તો નકારાત્મક ઊર્જા વધુ વધશે.
24. છતની ડિઝાઈનમાં અરીસાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
25. અરીસાઓ અને પ્રતિબિંબીત કાચની વસ્તુઓની નિયમિત સફાઈ કરવી.
26. બેડના હેડરેસ્ટ પર અરીસો હોય તેવા ડિઝાઈનના હેડરેસ્ટ બનાવવા નહીં.

અંતમાં એટલું ચોક્કસ યાદ રાખજો કે આપના ઘરની કે વ્યવસાયની જગ્યાને મોટી બતાવવાના પ્રયાસમાં અરીસાના ઉપયોગનો અતિરેક ના થઈ જાય કેમકે ઘરમાં તો સવારે કે પ્રસંગોપાત સૌન્દર્ય સજ્જામાં અરીસાનો ઉપયોગ થોડા સમય પૂરતો જ કરવાનો હોય છે એટલે જરૂરિયાતથી વધારે અરીસા લગાવવા નહીં.

You Might Also Like

સવન એટલે કે ‘શ્રીપર્ણી’ના વૃક્ષનો અત્યંત મહિમા

જ્વેલરી શો-રૂમ કિસ્મત ચમકાવવાની ટિપ્સ

નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તર દિશાની મિલકત શુભ

જમીન અને આપણે: એક ગૂઢ સંબંધ!

ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉ. ખાચરનાં સંશોધનથી ઇતિહાસનાં અનેક પાનાં ઉજાગર થયાં : ‘ખાસ-ખબર’ સાથે એક ખાસ મુલાકાત
Next Article મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
વાયદા બજારમાં તેજીનો કરંટ આવતા સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354નો તોતિંગ ઉછાળો
હિંમતનગર: ગાયત્રી મંદિર રોડ પર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો, વીજ વાયરને અડકતા લાગી ભીષણ આગ
UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી
તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorRajesh Bhatt

સવન એટલે કે ‘શ્રીપર્ણી’ના વૃક્ષનો અત્યંત મહિમા

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorRajesh Bhatt

જ્વેલરી શો-રૂમ કિસ્મત ચમકાવવાની ટિપ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ASTROLOGERAuthorRajesh Bhatt

નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તર દિશાની મિલકત શુભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?