By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    1 hour ago
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    2 weeks ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    2 days ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    2 days ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    2 days ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    2 days ago
    UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    2 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 weeks ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 108 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 108 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા
અમદાવાદખાસ-ખબરગુજરાત

અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 108 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા

Khaskhabar Editor
Last updated: 2023/09/12 at 2:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 108 શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ અપાયા, અમદાવાદમાં 2016થી આજ સુધી 1149 લોકોને ભારતીય નાગરિત્વ અપાયું.

અમદાવાદમાં વધુ 108 શરણાર્થીઓને આજે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Gujarat Home minister Harsh Sanghavi) હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા કુલ 108 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, દેશમાં શરણાર્થીઓ ભારતીય નાગરિત્વ આપવામાં અમદાવાદ મોખરે છે. અમદાવાદના જિલ્લાવહીવટી તંત્ર દ્વારા 2016થી આજ સુધી 1,149 લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું છે.

- Advertisement -

આજે અમદાવાદ ખાતે શરણાર્થીઓને નાગરિકત્વ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના કલેક્ટર પ્રવીણા ડી.કે, અમદાવાદના સર્વે ધારાસભ્યો, સિંધ માયનોરીટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ માટે આવનાર 108 લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન 108 શરણાર્થીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકનું પ્રમાણ આપવામાં આવ્યું હતું.

🔸 In a program held in Ahmedabad, 108 applicants from the Ahmedabad district, who migrated from Afghanistan, Bangladesh, and Pakistan to India, were presented with the "Certificate of Indian Citizenship."

🔸 India's spirit of acceptance shines through in the dedication and… pic.twitter.com/q02jWIICdR

- Advertisement -

— Harsh Sanghavi (@sanghaviharsh) September 12, 2023

108 નાગરિકો ભારત દેશના નાગરિકો બન્યાઃ હર્ષ સંઘવી
આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે શરણાર્થીઓના ચહેરા પર દિવાળી જેટલી ખુશી છે. આ 108 નાગરિકો આજે આપણા મહાન ભારત દેશના નાગરિકો બન્યા છે. આ તમામ ત્યાં અનેક પ્રકારની વેદનાઓ સહન કરતા હતા. વિશે જાણીને અત્યંત દુઃખ થયું છે.

મેં 2013માં કરી હતી અરજીઃ નંદલાલ લોહાણા
ભારતીય નાગિકત્વ મેળવનાર નંદલાલ લોહાણાએ જણાવ્યું હતું કે, હું 2013માં પરિવાર સાથે પાકિસ્તાન છોડીને ભારત આવ્યો હતો. મેં 2013માં ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરી હતી. ત્યારે આજે મને ભારતની નાગરિકતા મળી છે. જેને લઈને હું ખૂબ જ ખુશ છે.

અમદાવાદમાં 1149 લોકોને અપાઈ ભારતીય નાગરિકતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે. અમદાવાદમાં 2016થી આજ સુધી 1,149 લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું છે. 2017માં 187, 2018માં 256, 2019માં 205 શરણાર્થી ભારતના નાગરિક બન્યા છે. જ્યારે 2020માં 65 અને 2021માં 211 શરણાર્થી ભારતના નાગરિક બન્યા છે.

You Might Also Like

ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત

હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત

TAGGED: ahmedabad, HARSHSANGHVI, HomeAffairsMinister, INDIANCITIZENSHIP, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રજનીકાંતની નવી ફિલ્મનું એલાન, શાહરુખના જવાન સાથે છે ખાસ કનેક્શન
Next Article વિસાવદર કોર્ટમાં લોક અદાલતમાં 382 કેસનો ઐતિહાસિક નિકાલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
એસ્ટેરોઇડ ચંદ્ર પર ટકરાશે તો પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં સેટેલાઇટ્સને નુકસાન
ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત
ગોલ્ડ માર્કેટમાં ઇતિહાસનું સૌથી મોટું ધોવાણ થતા માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડોલર ગુમાવ્યા
ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ગુજરાત

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?