By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 days ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 day ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 days ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    7 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે થશે જનાદેશ: ગુજરાત અને હિમાચલની ચૂંટણીનાં પરિણામ પર સમગ્ર દેશની મીટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાલે થશે જનાદેશ: ગુજરાત અને હિમાચલની ચૂંટણીનાં પરિણામ પર સમગ્ર દેશની મીટ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

કાલે થશે જનાદેશ: ગુજરાત અને હિમાચલની ચૂંટણીનાં પરિણામ પર સમગ્ર દેશની મીટ

Khaskhabar Editor
Last updated: 2022/12/07 at 6:13 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

 ભાજપ જીતે તો પુનરાવર્તન, કોંગ્રેસ સફળ થાય તો પરિવર્તન: આપને ચમત્કારની આશા

ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશની મીટ નજર જેના પર છે તે ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થનાર છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે. તે ઉપરાંત અન્ય 60 જેટલા પક્ષો અને અપક્ષો મેદાનમાં છે. આવતીકાલનું પરિણામ માત્ર ગુજરાત માટે જ નહિ સમગ્ર દેશના રાજકારણ માટે પણ અગત્યનું બની રહેશે. રાજ્યના જનાદેશથી દેશના રાજકારણની દિશા નક્કી કરવાનો રસ્તો ખુલશે. ગુજરાતના જનાદેશના સૂર્યોદયથી દેશભરમાં રાજકીય કિરણો ફેલાશે. રાજ્યમાં પ્રથમ તબક્કે 1 ડિસેમ્બરે 16428106 અને બીજા તબક્કે 5 ડિસેમ્બરે 16926152 મતદાતાઓએ મતદાન કરેલ. જનાદેશ મત મશીનોમાં કેદ થઇ ગયો છે તે આવતીકાલે સવારે ખુલશે. કાલનું પરિણામ કેવું હશે તેના પર અટકળો અને શરતોનો દોર ચાલી રહ્યો છે. પરિવર્તન કે પુનરાવર્તન ? તે ચર્ચા મુખ્ય છે. મતગણતરીનો સમય નજીક આવતો જાય તેમ ઉમેદવારોની ઉત્કંઠા વધતી જાય છે. આ ચૂંટણીના પરિણામની 2024ની લોકસભાની ચૂંટણીમાં અને તે પૂર્વે આવી રહેલ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોની ચૂંટણીમાં અસર પડશે તેમ રાજકીય વિશ્ર્લેષકોનું કહેવું છે. ગુજરાત એ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી જેવા ધુરંધરનું ગૃહરાજ્ય હોવાથી પરિણામનો વિશેષ રાજકીય મહિમા છે. રાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષ તરફથી વિકાસનો મુદ્દો ચગાવવામાં આવેલ. વિપક્ષોએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા ઉછાળ્યા હતા. આપનો મફત શિક્ષણ અને વિજળીનો મુદ્દો પણ ચર્ચામાં રહેલ. મોરબીના ઝુલતા પૂલની દુર્ઘટના જેવા મુદ્દાઓ પણ વારંવાર સામે આવ્યા હતા. જો ભાજપ જીતે તો 7મી વખત શાસન મેળવવાનો ઇતિહાસ સર્જાશે. જો કોંગ્રેસને બહુમતી મળે તો પરિવર્તનનો ઇતિહાસ સર્જાશે. આમ આદમી પાર્ટી બે આંકડે અથવા કે સત્તામાં કે સત્તાની નજીક પહોંચે તો રાજકીય ચમત્કાર ગણાશે. તમામ એકઝીટ પોલ સત્તામાં ભાજપના પુનરાવર્તનનો વર્તારો આપે છે. કોને આગાહી કેટલી સાચી તે કાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે.

- Advertisement -

રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકની કણકોટમાં મતગણતરી
રાજકોટ શહેર – જીલ્લાની 8 વિધાનસભા બેઠકની કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે, અને બપોરે ર વાગ્યે તમામ બેઠકોનો ફેંસલો આવી જશે, મતગણતરી સંદર્ભે ભારતે ઉતેજના છે, કણકોટ મતગણતરી કેન્દ્ર ખાતે ચકલૂય ન ફરકે તેવો જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, પેરામીલટરી ફોર્સ મૂકાઇ છે, ર00 મીટરની અંદર 4 વ્યકિત એકઠી થવા ઉપર જાહેરનામું છે. મતગણતરીમાં ઇવીએમમાં પડેલા કુલ 13 લાખ 94 હજારથી વધુ મતો ગણાશે, અને એ પહેલા 7પ00થી વધુ બેલેટ પેપરો તથા દિવ્યાંગ અને વૃધ્ધ મતદારોએ જે ઘરે મતદાન કર્યુ છે, તેવા 8પ0થી વધુ મતો ગણાશે. ગણતરી રૂમમાં દરેકમાં 14-14 ટેબલ જાળીવાળી બેરીકેટથી સુરક્ષિત કરાયા છે, દરેક રૂમમાં બૂથવાઇઝ ઇવીએમ લવાશે, કાઉન્ટીંગ ઓફીસર પક્ષના ચૂંટણી એજન્ટોને દરેક સીલ, પડેલા બૂથો પહેલા દેખાડશે, બધુ ટેલી થયા બાદ સીધુ રીઝલ્ટની સ્વીચ દબાવશે, અને કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તે જાહેર કરશે, આમ પેલો રાઉન્ડ પુરો થશે, અને કયાં ઉમેદવાર કેટલા મતથી આગળ તે જાહેર કરાશે, આ પછી ગણાયેલા ઇવીએમ પરત સીલીંગ રૂમમાં લઇ જવાશે, અને બીજા 14 ઇવીએમ મતો ગણવા લવાશે.

કણકોટમાં મીડિયાકર્મીઓને મોબાઈલ લઈ જવાની મંજુરી: કલેક્ટર અરૂ ણ મહેશ બાબુ
રાજયમાં વિધાનસભાના બે તબકકાના મતદાન બાદ કાલે 18ર બેઠકોની મતગણતરી યોજાનાર છે તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયાની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કાઉન્ટીંગ સ્ટાફનું પહેલું રેન્ડેમાઇઝેશન પણ કરી લેવામાં આવ્યું છે. રાજકોટ શહેર-જીલ્લાની 8 બેઠકોની મતગણતરી કાલે સવારે 8 કલાકથી કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાનાર છે. ત્યારે મીડિયા સાથેની વાતચિતમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ નિર્દેશ આપેલ કે, મીડીયા કર્મી.ઓને મીડીયારૂમ સુધી મોબાઇલ લઇ જવા દેવામાં આવશે. જે પત્રકારો-ફોટોગ્રાફરો મતગણતરીના અધીકૃત પાસ ધરાવે છે તેઓ મોબાઇલ લઇ જઇ શકશે. ઉપરાંત કલેકટર દ્વારા આજે સવારે 11 વાગ્યે કાઉન્ટીંગ સ્ટાફનું બીજુ રેન્ડેમાઇઝેશન પણ યોજાયુ હતું કલેકટર તંત્ર કાલે સવારે પાંચ વાગ્યાથી કણકોટ મતગણતરી સ્થળે પહોંચી જશે. અને શહેર-જીલ્લાની 8 બેઠકોના 8 ઓર્બ્ઝવરો સમગ્ર મતગણતરી ઉપર નજર રાખશે.

- Advertisement -

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: assemblyelection, counting, Gujarat, Rajkot, VOTING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રિકેટરસિકો માટે ગૂડ ન્યુઝ: 7 જાન્યુઆરીએ રાજકોટમાં જામશે ભારત-શ્રીલંકા વચ્ચે T20 મુકાબલો
Next Article ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ: ગુજરાતમાં ફરી ભાજપ બમ્પર જીત તરફ, જુઓ આપ અને કોંગ્રેસ કેટલી બેઠકોથી આગળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?