જૂનાગઢ ના માંગરોળ ખાતે છેલ્લા અઢી વર્ષથી મામલતદાર તરીકે ફરજ બજાવતા એચ.જી.બેલડીયા સાહેબની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બદલી થતા કચેરીના સ્ટાપ દ્વારા વિદાઈ સમારોહ યોજવામાં આવેલ
માંગરોળ મામલતદાર કચેરીના સભા ખંડ ખાતે કચેરીના કર્મચારીઓ દ્વારા બેલડીયા સાહેબને નારિયેળ અને પળો અને ગિફ્ટ આપી વિદાઈ માન આપવામાં આવેલ મામલતદાર બેલડીયા સાહેબના નોકરી સમય ગાળા દરમ્યાન અનુભવોનું વર્ણન કરવામાં આવેલ અને મામલતદર બેલડીયા દ્વારા સ્ટાપ અને માંગરોળ પત્રકાર ટીમ નો આભાર માન્યો હતો
- ઇમરાન બાંગરા માંગરોળ