By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    4 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    5 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    7 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    7 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    4 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    4 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    5 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    5 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    5 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    7 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    7 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    2 weeks ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    1 week ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    2 weeks ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    5 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    2 weeks ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    4 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    4 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    6 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    1 week ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જગન્નાથ ભગવાનની રથયાત્રા અને તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > જગન્નાથ ભગવાનની રથયાત્રા અને તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો
ધર્મ

જગન્નાથ ભગવાનની રથયાત્રા અને તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો

Khaskhabar Editor
Last updated: 2022/07/01 at 11:56 AM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

 

પુરીની યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણતા હોઇએ છીએ. આ નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ છે.

- Advertisement -

-મંદિરનો ઝંડો જગન્નાથ પુરી મંદિરની ઉપર લગાવવામાં આવેલ ઝંડો હંમેશા હવાની વિપરિત દિશામાં જ લહેરાતો દેખાતો હોય છે.

પુરીમાં હવાનો રુખ – દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજના સમયે તેનાથી ઉલટુ હોય છે. પરંતુ પુરીમાં તેનાથી ઊલટું હોય છે.

-સુદર્શન ચક્ર- પુરીમાં તમે કોઈપણ જગ્યાએ ઊભા રહી, તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચક્રને જોશો તો

- Advertisement -

તે હંમેશા તમારી સામે જ લાગેલું દેખાશે. પુરીમાં પક્ષી- જગન્નાથ મંદિરની ઉપર પક્ષી ઉડતા નથી દેખાતા. -જગન્નાથ પુરીનો ગુંબદ- જગન્નાથપુરી મંદિરના મુખ્ય ગુંબદની છાયા દિવસના કોઈપણ સમયે જોવા મળતી નથી.

-પુરીનો પ્રસાદઃ-મંદિરમાં પ્રસાદ બનાવવા કે તૈયાર કરવા માટે 7 વાસણોને એકબીજા ઉપર રાખવામાં આવે છે અને આ

પ્રસાદ સામગ્રીને લાકડા ઉપર પકવવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ઉપરવાળા વાસણમાં સામગ્રી પહેલા તૈયાર થાય છે

સાગરની ધ્વનીઃ- જગન્નાથ પુરીના મંદિરમાં પહેલુ પગલુ રાખતી વખતે સાગરની કોઈ ધ્વનિ નથી સંભળતો. તો મંદિરની બહાર એક પગલું વધારો તો તમે આ ધ્વનિને આસાનીથી સાંભળી શકો છો.

અમદાવાદમાં દર વર્ષે અષાઠ બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા, ભાઇ બલરામ વિશેષ રથોમાં સવાર થઇ નગરજનોને દર્શન આપવા નગર ચર્યાએ વિહરે છે. જગન્નાથ ભગવાન જે રથમાં વિરાજે છે, તે રથ 1950માં નિર્માણ પામેલો છે. હાલ રથયાત્રાના રથોનું રંગ રોપાણ સાથે સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તો જાણીએ ભગવાનના રથ વિશે જાણી-અજાણી વાતો…

1-ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્ર- ત્રણેના રથ નારિયળના લાકડાથી બનાવવામાં આવે છે. આ લાકડાનું વજન અન્ય લાકડાની સરખામણીમાં હલકું હોય છે અને તેન આસાનીથી ખેંચી શકાય છે. ભગવાન જગન્નાથના રથની રંગ લાલ અને પીળો હોયછે અને તે અન્ય રથોથી આકારમાં મોટો પણ હોય છે આ રથ બલભદ્ર અને સુભદ્રાન પાછળ હોય છે.

2-ભગવાન જગન્નાથના રથના અનેક નામ જેવા કે ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે છે. આ રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે, જેનો રંગ સફેદ હોય છે. આ રથના સારથીનું નામ દારુક હોય છે. ભગવાન જગન્નાથના રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. તે સિવાય ભગવાન જગન્નાથના રથ ઉપર સુદર્શન સ્તંભ પણ હોય છે. આ સ્તંભ રથની રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે.

આ રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. રથની ધ્વજા અર્થાત્ ઝંડો ત્રિલોક્યવાહિની કહેવાય છે.

રથને જે રસ્સીથી ખેંચવામાં આવે છે. તે શંખચૂડ નામથી ઓળખવામાં આવે છે. તેના 16 પૈડા હોય છે આ ઊંચાઈ 13

મીટર સુધી હોય છે.તેમાં લગભગ 1100 મીટર કપડાનો રથને ઢાંકવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

૩-બલરામના રથનું નામ તાલધ્વજ છે. તેના રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અનેસારથી મતાલી હોય છે. રથના ધ્વજને ઉનાની કહે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેના અશ્વ છે. તે 13.2 મીટર ઊંચા અને 14 પૈડાના હોય છે,જે લાલ, લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

4-સુભદ્રાના રથનું નામ દેવદલન છે. સુભદ્રાજીના રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક મઢવામાં આવે છે.રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે. રથના ધ્વજનદબિક કહેવાય છે. રોચિક,મોચિક, જિતા અને અપારિજાત તેના અશ્ન હોય છે. તેને ખેંચવામા વતી રસીનુ નામ સ્વર્ણચુડા હોય છે. 12 9 મિટર ઊંચા 12 પૈડાના આ રથમાં લાલ, કાળા કપડાની સાથે જ લાકડાના 593 ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

5-ભગવાન જગન્નાથ,બલરામ અને સુભદ્રાના રથો ઉપર ઘોડાની આકૃતિઓ મઢવામાં આવે છે, તેમાં પણ ભેદ હોય છે.
ભગવાન જગન્નાથના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ ઉપર કોફી રંગનો,જ્યારે બલરામના રથ
ઉપર મઢેલા ઘોડાનો રંગ વાદળી હોય છે.

6-રથયાત્રામાં ત્રણ રથોનો શિખરોનો રંગ પણ અળગ-અળગ હોય છે. બલરામજીના રથનું શિખર લાલ-પીળું, સુભદ્રાજીના રથનું શિખર લાલ અને ગ્રે રંગનું, જયારે ભગવાન જગન્નાથના રથનું શિખર લાલ અને લીલા રંગનું હોય છે.

 

You Might Also Like

જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો

ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન

રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ

ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન

રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ

TAGGED: JAGARNATAHYATRA, RATHYATRA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો પુરીમાં ભગવાન જગન્નાથના મંદિર અને રથયાત્રાની સાથે જોડાયેલી રોચક વાતો
Next Article વિદેશમાં પણ યોજાઇ છે રથયાત્રા, વર્ષ 2008થી થાય છે આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 4 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ધર્મ

ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ધર્મ

રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?