By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થતા, કૃષિ તથા અન્ય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો
    19 hours ago
    મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાતા વીડિયો શેર કરી કહ્યું,-“હું નિરાશાહીન અનુભવું છું’
    19 hours ago
    રશિયાની રાજધાનીમાં કારમાં પ્રચંડ બ્લાષ્ટ થતા પુતિનના લેફટનન્ટ જનરલનું થયું મોત
    19 hours ago
    તોશાખાના 2 કેસમાં પૂર્વ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા
    3 days ago
    જાપાનમાં વ્યાજદરનો 30 વર્ષનો રેકોર્ડ તૂટતાં તમામ શેરબજારોમાં થશે અસર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નહીં, વર્ગખંડમાં હાજરીના આધારે મળશે ગ્રાન્ટ
    16 hours ago
    ડૉ. રઘુનાથ માશેલકર વિજ્ઞાન અને ઉદ્યોગ વચ્ચેનો સેતુ, ભારતને તેમની સૌથી વધુ જરૂર: મુકેશ અંબાણી
    16 hours ago
    મુંબઈ જતાં 335 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા
    16 hours ago
    મસ્કની નેટવર્થ ભારતના ટોપ-40 ધનવાનોની કુલ સંપતિ કરતા વધુ
    16 hours ago
    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થતા, કૃષિ તથા અન્ય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    19 hours ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    20 hours ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    3 days ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    3 days ago
    એશિઝ: જોફ્રા આર્ચર સાથે બેન સ્ટોક્સનું ગરમાગરમ વિનિમય વાયરલ થયું: સ્ટમ્પ પર ફક્ત બોલ કરો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    5 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 week ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આટલું ધ્યાનમાં રાખો અને ઇ-1/B-2 વિઝા મેળવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આટલું ધ્યાનમાં રાખો અને ઇ-1/B-2 વિઝા મેળવો
Author

આટલું ધ્યાનમાં રાખો અને ઇ-1/B-2 વિઝા મેળવો

Khaskhabar Editor
Last updated: 2025/02/15 at 4:08 PM
Khaskhabar Editor 10 months ago
Share
6 Min Read
SHARE

ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ

હાલમાં અમેરિકાએ ઈલિગલ ઈમિગ્રન્ટોને, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, એમને સ્વદેશમાં મોકલવાનું શરૂ કર્યું છે. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા વિશે જે જાણકારી આપવામાં આવે છે એ જાણકારી હવે પછી પાછી ચાલુ કરવામાં આવશે

- Advertisement -

અમેરિકાના 47મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદ ધારણ કરતાં પહેલાં જ એમના ઈમિગ્રન્ટો તેમ જ ઈલ્લિગલ ઈમિગ્રન્ટો પ્રત્યેના વિચારો જાહેર કરીને અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટો, જેમાં ઈલ્લિગલ ઈમિગ્રન્ટોનો પણ સમાવેશ થાય છે, એમનામાં તેમ જ અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો ધરાવતા, ‘અમેરિકન સ્વપ્નાં’ સેવતા ભારત તેમ જ અન્ય દેશોના વતનીઓમાં ગભરાટ ફેલાવી દીધો હતો. એ ગભરાટ ટ્રમ્પે જેવું પ્રેસિડન્ટ પદ ધારણ કર્યું કે તુરંત જ ‘બાન બર્થ સિટિઝનશિપ’ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડી લાગુ કર્યો અને ત્યાર બાદ ઈમિગ્રેશનને લગતા કાયદાઓ કડક કર્યા, છેલ્લે છેલ્લે તો ઈલ્લિગલ ઈમિગ્રન્ટોમાંના ઘણાને એમના દેશમાં મોકલી આપ્યા. ડોનાલ્ડ ટ્રમ્પના આવા પગલાઓને કારણે જેઓ ખરેખર અમેરિકામાં ફક્ત ફરવા માટે જ જવા ઈચ્છે છે, જેઓ અમેરિકામાં ફક્ત બિઝનેસના કાર્ય માટે જ પ્રવેશવા ઈચ્છે છે એમના મનમાં મૂંઝવણ શરૂ થઈ છે. શું ટ્રમ્પના એડ્મિનિસ્ટ્રેશનના સમયગાળામાં એમને બી-1/બી-2 વિઝા આપવામાં આવશે? જો એમના બી-1/બી-2 વિઝાની અરજી નકારવામાં આવે તો એની અવળી અસર તેઓ અન્ય દેશના વિઝાની માગણી કરે એની ઉપર થશે? આવા આવા વિચારો એમને સતાવવા લાગ્યા છે. અમેરિકાના 47મા પ્રેસિડન્ટના ઈમિગ્રન્ટો પ્રત્યે ગમે તેવા વિચારો હોય, એમણે ભલે ઈમિગ્રેશનના કાયદાઓ વધુ કડક બનાવ્યા હોય, ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને પકડી પકડીને એમના દેશમાં પાછા મોકલી આપતા હોય, પણ જો તમે ખરેખર અમેરિકામાં બિઝનેસના કાર્ય માટે જ જવા ઈચ્છતા હોવ યા ફરવા માટે પ્રવેશવા ચાહતા હોવ અને એ માટે જરૂરી એવા પૈસાની તમારી પાસે વ્યવસ્થા હોય, સ્વદેશમાં તમારા કૌટુંબિક અને નાણાંકીય સંબંધો ખૂબ જ ગાઢ હોય, તમારા માટે કોઈએ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું ન હોય, તમે કેનેડાના પીઆર મેળવવાની અરજી કરી ન હોય, પહેલાં અમેરિકા ગયા હોવ ત્યારે ત્યાં જે કારણસર ગયા હોવ એ જ કારણને લગતાં કાર્યો કર્યાં હોય અને જેટલો સમય ત્યાં રહેવા માટે આપ્યો હોય એટલો સમય ત્યાં રહ્યા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને બી-1/બી-2 વિઝા જરૂરથી આપવામાં આવશે. મોટા ભાગના બી-1/બી-2 વિઝાના અરજદારો જ્યારે વિઝાની અરજી કરે છે ત્યારે તેઓ ખરા અર્થમાં અમેરિકામાં બિઝનેસના કામ અર્થે જવા ઈચ્છતા હોય છે યા એક ટૂરિસ્ટ તરીકે ત્યાં ફરવા જવા ઈચ્છતા હોય છે, આમ છતાં ‘અમને વિઝા મળશે કે નહીં’ એવી ભીતિ એમના મનમાં હોય છે. એ કારણે એ ભીતિ એમના મુખ ઉપર છતી થાય છે. એ જોતાં કોન્સ્યુલર ઓફિસરને વિચાર આવે છે કે આ વ્યક્તિ અમેરિકામાં બિઝનેસના કામ અર્થે જાય છે, ફરવા માટે જાય છે તો પછી એ વિઝા મેળવવા આવી છે ત્યારે એના મુખ ઉપર ગભરાટ શું કામ છે? નક્કી એનો ઈરાદો કંઈક જુદો જ હોવો જોઈએ, આ કારણસર લાયકાત હોવા છતાં અનેકોના વિઝા નકારાય છે. તમે જ્યારે બી-1/બી-2 વિઝાની અરજી કરો ત્યારે તમારા મુખ ઉપર ગભરાટ હોવો ન જોઈએ.

તમારો પહેરવેશ વ્યવસ્થિત હોવો જોઈએ. બની શકે તો ઈન્ટરવ્યૂ અંગ્રેજી ભાષામાં જ આપવો જોઈએ. તમે ભલે ધાર્મિક હોવ, પણ ધર્માંધતાને છતી કરતાં તિલક લગાડીને કે ભગવાં વસ્ત્રો પહેરીને કે પછી રુદ્રાક્ષની માળા પહેરીને અને જો ખ્રિસ્તી હોવ તો ગળામાં મોટો ક્રોસ પહેરીને કે પાદરી જેવાં વસ્ત્રો ધારણ કરીને અને જો ઈસ્લામધર્મી હોવ તો ઈસ્લામધર્મીઓ માથે જે પ્રકારની ટોપી પહેરે છે એ પહેરીને જવાનું ટાળજો. કોન્સ્યુલર ઓફિસરને ‘જયશ્રી કૃષ્ણ’ કે પછી ‘જય જિનેન્દ્ર’ કે ‘ગોડ બ્લેસ યુ’ યા ‘સલામ વાલેકુમ’ એવું તમારા ધર્મને છતું કરતું સંબોધન ન કરતા. સીધું ને સાદું ‘ગુડ મોર્નિંગ’ યા ‘ગુડ આફ્ટરનૂન’ કહો. સ્ત્રીઓએ દાગીનાનો વધુ પડતો ઠઠારો કરવાનું ટાળવું જોઈએ તેમ જ એમનાં અંગ-ઉપાંગોના પ્રદર્શન કરતાં ખુલ્લાં વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. સાથે લઈ ગયેલા દસ્તાવેજો દેખાડવાની ઉત્કંઠા દેખાડવી ન જોઈએ. કોન્સ્યુલર ઓફિસર જ્યારે જોવા માગે ત્યારે જ દસ્તાવેજો દેખાડવા જોઈએ. સવાલ-જવાબમાં ભાર દઈને એવું કહેવાની જરૂર નથી કે ‘હું તો મારા દેશમાં પાછો આવવાનો જ છું. મારા દેશની કંપનીમાં જ કામ કરવાનો છું. મને મારો દેશ ખૂબ જ વહાલો છે.’ હા, તમે એવું આડકતરી રીતે જણાવી શકો કે તમે સ્વદેશ પાછા ફરશો, પણ એ હકીકત ભાર દઈને તમારા જવાબમાં ‘ભારત’ યા ‘ઈન્ડિયા’ શબ્દનો ભારપૂર્વક ઉપયોગ કરીને દર્શાવતા નહીં. બી-1/બી-2 વિઝાના અરજદારોએ એટલું સમજી લેવું જોઈએ કે કોન્સ્યુલર ઓફિસરો ખાસ અમેરિકાથી ભારત તમને વિઝા આપવા માટે જ આવ્યા છે. જો તમને વિઝા આપવા જ ન હોય તો અમેરિકાની સરકાર શા માટે કરોડો રૂપિયા ખર્ચીને એમની કોન્સ્યુલેટ ભારતનાં પાંચ શહેરોમાં ખોલે? તમે અમેરિકા જશો તો ફાયદો અમેરિકાને જ છે, કારણ કે તમે ત્યાં બસ્સો-પાંચસો ડોલરનો ખર્ચો કરશો. બીજી એક વાત પણ બી-1/બી-2 વિઝાના અરજદારો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કોન્સ્યુલર ઓફિસરો એમના દુશ્મન નથી હોતા. તેઓ ફક્ત એમની ફરજ બજાવે છે. એમની ફરજ એ છે કે એમને એ જાણી લેવું જોઈએ કે તમે અમેરિકામાં જઈને એમના દેશને કે દેશવાસીઓને નુકસાન નહીં પહોંચાડો ને? આ સઘળું જો ધ્યાનમાં રાખશો અને એ પ્રમાણે અનુસરશો તો તમને બી-1/બી-2 વિઝા અવશ્યથી આપવામાં આવશે.

You Might Also Like

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરીએ!

TAGGED: visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 5,000 વર્ષ પૌરાણિક ઇજિપ્શિયન મમી આજે પણ સુગંધી
Next Article ઉડતા કબુતર કે ફલાયિંગ રેટ્સ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

શિક્ષક બનવા માટે 91,627 ઉમેદવારોએ ટેટ-1ની પરીક્ષા આપી, 9,891 ગેરહાજર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટના યાજ્ઞિક રોડ પર રવિવારીનો માહોલ : ટ્રાફિકજામથી વાહનચાલકો ત્રસ્ત
મુસાફરોને ST બસ ક્યાં પહોંચી? તે એક ક્લિકથી જ જાણવા મળશે
25 નિરાધાર દીકરીના રાજકુંવરીની જેમ અપાર સ્નેહ સાથે ભવ્ય સમૂહલગ્ન
હવે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નહીં, વર્ગખંડમાં હાજરીના આધારે મળશે ગ્રાન્ટ
નવયુગ સ્કૂલમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોતનો મામલે NSUI દ્વારા કલેક્ટરને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનીષ આચાર્ય

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?