આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 77 માં સ્વતંત્રતા દિવસ પુર્વે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી કયાંક બાઈક યાત્રા તો કયાંક બોટ યાત્રા યોજવામાં આવી હતી.
#WATCH | J&K | Ganpat bridge in Doda was illuminated in colours of the Tricolour last evening and a Tiranga yatra was carried out, ahead of #IndependenceDay
- Advertisement -
(Video Source: Doda District Administration) pic.twitter.com/7xpgxz6HvW
— ANI (@ANI) August 14, 2023
- Advertisement -
આતંકમાંથી બહાર આવી રહેલા કાશ્મીરમાં પણ દેશદાઝ જોવા મળી હતી. જળથી માંડીને જમીન સુધી સર્વત્ર જુદા જુદા પ્રકારે યોજાયેલી તિરંગા યાત્રામાં હજારો લોકોએ સામેલ થઈને દેશ પ્રેમનો પરિચય આપ્યો હતો.
કાશ્મીરનાં પાટનગર શ્રીનગરની વિખ્યાત ‘ડાલ લેક’માં પણ વિશાળ ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. લોકો પણ શાંતી ઝંખતા હોય તેમ 20 જીલ્લામાં હિંમતભેર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.