By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    58 minutes ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    22 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 hour ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    37 minutes ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    42 minutes ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન: વડાપ્રધાન મોદીએ 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન: વડાપ્રધાન મોદીએ 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
રાષ્ટ્રીય

દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન: વડાપ્રધાન મોદીએ 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

Khaskhabar Editor
Last updated: 2023/07/22 at 2:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ પણ કર્યું હતું.

વડાપ્રધાને કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, “આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. યુવાનો માટે સરકારી નોકરીમાં જોડાવાની આ એક સારી અને મોટી તક છે. તમારે દેશને ગૌરવ અપાવવાનું છે.ભારત 9 વર્ષમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે.”

- Advertisement -

#WATCH | Prime Minister Narendra Modi distributes more than 70,000 appointment letters to newly inducted recruits in Government departments and organisations, under Rozgar Mela through video conferencing. pic.twitter.com/MjCQaBpQQc

— ANI (@ANI) July 22, 2023

- Advertisement -

પીએમે કહ્યું, “નિમણૂક પત્રો મેળવનારા યુવાનો માટે આ એક યાદગાર દિવસ છે, પરંતુ તે જ સમયે તે દેશ માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ પણ છે. 22 જુલાઈ 1947માં બંધારણ સભા દ્વારા ત્રિરંગાને તેના વર્તમાન સ્વરૂપમાં સ્વીકારવામાં આવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે દેશ વિકાસના ધ્યેય પર કામ કરી રહ્યો છે ત્યારે તમારા માટે સરકારી નોકરીમાં જોડાવાની મોટી તક છે. યુવાનોની મહેનતનું આ પરિણામ છે અને નિમણૂક પત્ર મેળવનાર તમામ યુવાનોને અભિનંદન.”

#WATCH | Prime Minister Narendra Modi, says "Because of this 'phone banking scam' the backbone of the banking sector was broken. In 2014, we started reviving our banking sector. We strengthened the management of government banks in the country. We combined several small banks and… pic.twitter.com/Ga2wBlUVWU

— ANI (@ANI) July 22, 2023

જો આ દરમિયાન પીએમ મોદીએ ગાંધી પરિવારનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું કે દેશમાં એક સમયે ફોન બેંકિંગ કૌભાંડ થયું હતું, અગાઉની સરકારમાં એક પરિવારના લોકો બેંકોમાંથી લોન લેતા હતા. તેમણે કહ્યું કે અગાઉની સરકારે બેંકોને નુકસાન પહોંચાડ્યું અને અમે બેંકોને લૂંટનારાઓની સંપત્તિ જપ્ત કરી.

વડાપ્રધાને વધુમાં કહ્યું, “9 વર્ષ પહેલા, ફોન બેંકિંગ મારા અને તમારા જેવા સામાન્ય નાગરિકો માટે નહોતું. તે સમયે, ચોક્કસ પરિવારના નજીકના કેટલાક શક્તિશાળી નેતાઓ બેંકમાં ફોન કરીને તેમના પ્રિયજનોને હજારો કરોડની લોન અપાવતા હતા. આ લોન ક્યારેય ચૂકવવામાં આવી ન હતી. આ ફોન બેંકિંગ કૌભાંડ અગાઉની સરકારના સૌથી મોટા કૌભાંડોમાંનું એક હતું.”

#WATCH | Prime Minister Narendra Modi, says "During the 'Azadi ka Amrit Mahotsav', when the country is working on the path of development, it is a great honour to get the opportunity to work as a government employee. The people of this country have taken the resolution to make… pic.twitter.com/n0mbTVbhrm

— ANI (@ANI) July 22, 2023

તેમણે કહ્યું કે આજે ભારત તે દેશોમાંનો એક છે જ્યાં બેંકિંગ સેક્ટરને સૌથી મજબૂત માનવામાં આવે છે, પરંતુ નવ વર્ષ પહેલા આવું નહોતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સત્તાનો સ્વાર્થ રાષ્ટ્રહિત પર આધિપત્ય ધરાવે છે ત્યારે કેવો બગાડ થાય છે, તેના અનેક ઉદાહરણો દેશમાં છે. અગાઉની સરકાર દરમિયાન આપણા બેંકિંગ ક્ષેત્રે આ વિનાશનો અનુભવ કર્યો છે.

You Might Also Like

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

TAGGED: AppointmentLetters, delhi, jobfair, narendramodi, YOUTH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મણીપુરમાં વધુ બે મહિલાઓ પર ગેંગરેપ-હત્યાની ઘટના સામે આવી: બાદમાં મૃતદેહ મળ્યા
Next Article રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં 19492 કરોડની ટેકસચોરી: કૌભાંડ આચરનારા 10ની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?