By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    5 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    5 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ
    4 hours ago
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    5 hours ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    5 hours ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    4 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    4 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    5 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું નંદીના કાનમાં કહેવાથી મનોકામના પૂર્ણ થાય છે? જાણો કારણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શું નંદીના કાનમાં કહેવાથી મનોકામના પૂર્ણ થાય છે? જાણો કારણ
ધર્મ

શું નંદીના કાનમાં કહેવાથી મનોકામના પૂર્ણ થાય છે? જાણો કારણ

Khaskhabar Editor
Last updated: 2022/05/31 at 12:38 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ભગવાન શિવના સૌથી પ્રિય ગણોમાં નંદીનો પણ સમાવેશ થાય છે. તેમને કૈલાસ પર્વતના દ્વારપાળ પણ માનવામાં આવે છે. કોઈપણ શિવ મંદિરમાં નંદીજી શિવથી થોડે દૂર તેમની સામે બિરાજમાન હોય છે અને એવું માનવામાં આવે છે કે જો નંદીના માધ્યમથી કોઈ પણ ઈચ્છા કહેવામાં આવે તો ભગવાન શિવ જરૂર પૂરી કરે છે.

કાનમાં મનોકામના કહેવાના નિયમ
કોઈપણ ઈચ્છા કહેતા પહેલા નંદીની પૂજા કરો. તમારી ઈચ્છા હંમેશા ડાબા કાનમાં બોલો. તમારી ઇચ્છા બોલતી વખતે તમારા હોઠને તમારા હાથથી ઢાંકો. આ સાથે નંદીના કાનમાં કોઈની ખરાબ વાત કે ખરાબ થવાનું ન બોલો. નંદીની સામે તમારી ઈચ્છાઓ બોલ્યા પછી તેમને કંઈક ચઢાવો. જેમ કે ફળ, પૈસા કે પ્રસાદ.

- Advertisement -

નંદીના કાનમાં આ કારણે બોલવામાં આવે છે મનોકામના
એવું માનવામાં આવે છે કે નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલ્યા પછી જ શિવ મંદિરની બહાર જવું જોઈએ. શાસ્ત્રો અનુસાર શિવજીની તપસ્પામાં ભંગ ન પડે તેના માટે નંદી બહાર ઉભા હોય છે. એવામાં જે ભક્તો શિવના દર્શન કરવા આવતા હતા તેઓ નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલીને ચાલ્યા જતા હતા. નંદીના કાનેથી વાત શિવજી સુધી જતી હતી. માટે પોતાની ઈચ્છા શિવજી સુધી પહોંચાડવા માટે નંદીના કાનમાં બોલવામાં આવે છે.

નંદી સામે પ્રગટાવો દિવો
શિવની પૂજા કર્યા પછી નંદીની સામે દીવો પ્રગટાવવો જોઈએ. આ પછી નંદી મહારાજની આરતી કરો. અને કોઈને કંઈપણ કહ્યા વિના નંદીના કાનમાં તમારી ઈચ્છાઓ બોલો.

- Advertisement -

શિવલિંગ બાદ જરૂર કરો નંદીની પૂજા
શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજા કર્યા પછી નંદીજીની પૂજા કરવી જોઈએ. જો તમે શિવલિંગની પૂજા કરીને જ ઘરે આવો છો, તો તમને શિવલિંગની પૂજા કરવાનું પૂર્ણ પુણ્ય નહીં મળે.

નંદીના કાનમાં કહેવાથી પુરી થાય છે દરેક ઈચ્છા
ઘણીવાર લોકો નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓ બોલે છે. એવું માનવામાં આવે છે કે નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલવાથી તેની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ ઘણી વખત લોકો ભગવાન શિવની પૂજા કરીને જ ઘરે જાય છે. પરંતુ ભગવાન શિવની સાથે નંદીની પૂજા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

You Might Also Like

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

આજે શનિજયંતી અને સોમવતી અમાસ

આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે

TAGGED: NANDI, RELIGIONS, ઘર્મ, નંદી
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નસીબદાર હોય છે આ 4 ખાસ અક્ષરના નામવાળા લોકો, જાણો તમે તો નથી ને
Next Article આતંકીઓના નિશાના પર કાશ્મીરી પંડિત, કુલગામમાં મહિલા શિક્ષક પર ગોળીબાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ખોવાયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી તેના વાલીને સોપતી ભક્તિનગર પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ મહાનગરની વિધાનસભા 68-69ના શક્તિકેન્દ્ર સત્યાપન
આલોકકુમાર ચક્રવાલને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર અપાયો
રાજકોટ ટ્રાફિક પોલીસે ઓવરસ્પીડ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી
જિલ્લા સેવા સદન-3 પ્રાદેશિક નિયમન કચેરીમાં નોકરી કરતા 25 વર્ષના આશાસ્પદ યુવાનનું મોત
જાહેરમાં લૂંટ ચલાવી નાસી જતાં યોગીરાજ પરમાર સહિતના લુખ્ખા તત્વોને પોલીસ જ છાવરતી હોવાનો આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ધર્મ

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?