By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    15 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    16 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    16 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    16 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    12 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    15 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    15 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    15 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    14 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    14 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિમા પોલીસી, દવાઓ સસ્તી થશે, લકઝરી ઈ – વ્હિકલ મોંઘા થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > વિમા પોલીસી, દવાઓ સસ્તી થશે, લકઝરી ઈ – વ્હિકલ મોંઘા થશે
બિઝનેસ

વિમા પોલીસી, દવાઓ સસ્તી થશે, લકઝરી ઈ – વ્હિકલ મોંઘા થશે

Khaskhabar Editor
Last updated: 2024/10/03 at 1:07 PM
Khaskhabar Editor 8 months ago
Share
5 Min Read
SHARE

જીએસટીમાં ચારને બદલે ત્રણ સ્લેબ કરવાના નિર્ણયને બ્રેક?

ગૃપ ઓફ મીનીસ્ટરની બેઠકમાં જીએસટી દરમાં ફેરફાર પર નિર્ણય: આમ વપરાશની ચીજો સસ્તી કરવા તૈયારી : ટ્રેકટર પર જીએસટી દર ઘટશે: ‘સેસ’ ના બદલે જીએસટી દર વધારાશે.

- Advertisement -

આ માસમાં મળનારી જીએસટી સબંધી ગ્રુપ ઓફ મીનીસ્ટરની બેઠકમાં ચોકકસ દવાઓ તથા જીવન વીમા પોલીસી સહીત સંખ્યાબંધ ઉત્પાદનો અને સેવાઓ પરનો જીએસટી દર ઘટી શકે છે.અથવા નીલ થઈ શકે છે. પરંતુ સીમેન્ટ સહીતનાં ઉત્પાદનો માટે હાલ કોઈ રાહતની શકયતા નહીંવત છે. સરકાર જીએસટીનાં જે ચાર સ્લેબ છે તેમાં પણ એક સ્લેબ ઘટાડીને આગળ વધવા માંગે છે અને તેમાં 12 ટકા અને 18 ટકાના દરનું વિલીનીકરણ શકય છે.

જેમાં આ બન્ને સ્લેબમાં રહેલા ઉત્પાદન અને સેવાઓનું નવેસરથી વર્ગીકરણ કરીને તેમાં આવશ્યક કે મીડલ વર્ગ સુધીના ઉપયોગના અને સેવાઓના જીએસટી દર 5 ટકા સુધી નીચા કે નીલ કરાય તેવી ધારણા છે. આ ઉપરાંત સરકાર જે ઉત્પાદન કે સેવામાં જીએસટી આવક નીચી રહે છે તેના દર ઘટાડશે.ખાસ કરીને ટ્રેકટર પરનો જીએસટી તેના વર્ગીકરણ મુજબ 12 થી 28 ટકા લાગે છે. જેમાં હવે સમાનતા લવાશે. ગ્રામીણ ક્ષેત્રોમાં ટ્રેકટરનો કૃષિ ઉપયોગ વધે તે માટે આ સમીક્ષા થઈ શકે છે. તો તેની સામે દેશમાં જે ઈલેકટ્રીક વાહનોનો વપરાશ થયો છે તેવા રૂા.40 લાખ કે તેત્તી ઉપરના ઈ-વાહનો અને આયાતી ઈ-વાહનો પરનો જીએસટી દર હાલ ફકત 5 ટકા છે. તે વધારીને 18 ટકા સુધી લઈ જવાશે.

સૌથી મહત્વનું વિમા પોલીસી પર જીએસટી દર અંગે છેક સંસદમાં પણ આ દર ઘટાડવા માંગ થઈ હતી અને નાણામંત્રી નિર્મલા સીતારામને એ સમયે એવો જવાબ આપ્યો હતો કે રાજયો તે માટે સંમત નથી પણ હવે ગ્રુપ ઓફ મીનીસ્ટર પર દબાણ છે. તેથી જીવન વીમા પરનો જીએસટી દર ઘટાડીને હાલ જે 18 ટકા છે તે 5 ટકા અથવા નીલ કરાશે.તો આરોગ્ય વિમા મેડીકલેમ સહીતની જે પોલીસી છે તેમાં 18 ટકાનો દર 12 ટકા કરાશે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનાં અધ્યક્ષપદ હેઠળ મળનારી આ બેઠકમાં 12 ટકાનો સ્લેબમાં જે ઉત્પાદનો અથવા સેવાઓ આવે છે તેમાં મોટાભાગની સેવા-ઉત્પાદનો 5 ટકાના સ્લેબમાં લઈ જવાના પક્ષમાં છે.

- Advertisement -

તો બાકીના ઉત્પાદનો સેવાને 18 ટકાના સ્લેબમાં લઈ જઈ 12 ટકાની લોબી જ નાબુદ કરાય તેવી શકયતા પર પણ જે અધિકારી સ્તરની ભલામણો આવી છે તેના પર વિચારણા કરશે અને તેમ કરવાથી જીએસટીની એકંદર આવક પર કોઈ મોટી અસર પડે નહિં તે જોશે તેમાં એક વિચારણા દવાઓ સસ્તી બનાવવાની પણ છે. જે દવાઓ 12 ટકાનાં સ્લેબમાં છે તેને 5 ટકામાં લઈ જવાય તો કેન્દ્ર અને રાજયની ટેકસ આવકમાં રૂા.11000 કરોડનો ઘટાડો થઈ શકે છે.તેજ રીતે આરોગ્ય વિમા પોલીસી પર જે 18 ટકા જીએસટી ચે તેમાં સરકારને રૂા.8000 કરોડની આવક થાય છે.

18.8 અને 28 ટકાના જીએસટી સ્લેબ કેન્દ્ર અને રાજય સરકારો માટે સૌથી વધુ 72 થી 73 ટકા આવક લાવે છે તેથી સરકાર હવે સમગ્ર માળખુ જે ઉત્પાદનો પર સેસ છે તેમાં જીએસટી વધારીને રાજયોને ખોટ પડે તે સરભર કરવાનો સરકારનો ઈરાદો છે આ માટે સેસ છે. જેથી આવક ફકત કેન્દ્રને જ મળે છે તે હવે રાજયોને પણ મળે તે જોવા માગે છે. સરકાર લકઝરી આઈટેમ પર જીએસટી વધારશે જોકે મંત્રી જુથની બેઠક ફકત ભલામણ કરશે તે જીએસટી કાઉન્સીલ નિર્ણય લેશે. તા.19 ની બેઠકમાં ખાસ કરીને ઈનપુટ ટેકસ ક્રેડીટનો જે મોટો ફલો વહે છે તેને મર્યાદિત કરવા પણ વિચારશે અને પ્રિમીયમ પ્રોડકટમાં ઈનપુટ ટેકસ ક્રેડીટ મર્યાદિત કરી શકે છે.

કેન્દ્રને સેસ આવક રૂા.1.50 લાખ કરોડ:હવે જીએસટી દરમાં ભેળવી દેવાશે

સીન ટેકસ ધરાવતા સિગારેટ-સહિતના ઉત્પાદનો સસ્તા નહી થાય
કેન્દ્ર સરકારે જીએસટી અમલમાં આવ્યા બાદ અનેક ઉત્પાદનો પર સેસ લાદીને ખુદના માટે વધારાની આવક ઉભી કરી છે. સેસની થતી આવકમાં રાજયોને હિસ્સો મળતો નથી પણ હવે સરકાર સીગારેટ, ટોબેકો ઉત્પાદનો સોફટ ડ્રીકસ અને મોંઘ વાહનો પર જે 28 ટકા જીએસટી તથા તેના પર સેસ વસુલે તેના બદલે આ હવે જે સ્લેબ ઘટાડાની જીએસટી આવકમાં ઘટાડો તે ભરપાઈ કરવા પણ સેસનો ઉપયોગજ તથા સરકારને સેસની આવક ધરખમ થઈ રહી છે.

11 થી 290 ટકા જેટલી સેસ વસુલાશે જેના કારણે આ નાણાંકીય વર્ષમાં રૂા.1.50 લાખ કરોડ વધશે જે ગત વર્ષ રૂા.1.45 લાખ કરોડની હશે સરકાર આ તમામ ઉત્પાદનો જેના પર સીન ટેકસ છે તે જાળવી રાખશે અને સેસ નાબુદ કરાય તો તેના બદલે જીએસટી 12 ટકા વધારાશે સીગરેટ, તંબાકુ ઉત્પાદન, સોફટ ડ્રીન્કસ, સસ્તા થશે નહીં.

You Might Also Like

ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ: મસ્ક-ટ્રમ્પના મતભેદ પછી $152 બિલિયનનું ધોવાણ થયું

RBIએ રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી શેરમાર્કેટમાં તેજીનો માહોલ છવાયો

RBI સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડો કર્યો: EMIમાં નોંધપાત્ર ઘટાડો થવાથી હોમ લોન લેનારાઓ માટે મોટી બચત થશે

ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફ લાદવામાં આવ્યો

TAGGED: GST, Insurance policies, Medicines
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મણીપુરમાં ફરી હિંસા : સૈન્ય જવાન સહિત ચારના મોત
Next Article નવરાત્રિમાં પૂજા-પંડાલોમાં કૂહડ, કાન ફાડી નાખે તેવા ગીત-સંગીત પર પ્રતિબંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ: મસ્ક-ટ્રમ્પના મતભેદ પછી $152 બિલિયનનું ધોવાણ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

RBIએ રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી શેરમાર્કેટમાં તેજીનો માહોલ છવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસરાષ્ટ્રીય

RBI સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડો કર્યો: EMIમાં નોંધપાત્ર ઘટાડો થવાથી હોમ લોન લેનારાઓ માટે મોટી બચત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?