By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ બળવામાં 1,400 લોકોના મોતને ભેટેલા કડક કાર્યવાહી બદલ હસીના પર માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ
    1 hour ago
    કોલોરાડોમાં બોલ્ડરના પર્લ સ્ટ્રીટ મોલમાં થયેલા હુમલામાં આઠ લોકો ઘાયલ થયા
    2 hours ago
    પશ્ચિમ રશિયામાં બે પુલ ધરાશાયી, સાત લોકોના મોત, અનેક ઘાયલ થયા
    2 hours ago
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    2 days ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સિક્કિમમાં ભૂસ્ખલનને કારણે 1,500 થી વધુ પ્રવાસીઓ ફસાયા, 25 લોકોનાં મોત થયા
    1 hour ago
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    2 days ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    2 days ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો માટે કાળાબજારનો વેપલો , ત્રણ ગણા ભાવે ટિકિટો વેચાઈ
    44 minutes ago
    ‘હું ટીમને નિરાશ કરી રહ્યો હતો’: ગ્લેન મેક્સવેલે વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    1 hour ago
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    4 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    4 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    8 minutes ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    3 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    5 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    6 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 hours ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    7 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    5 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘરનું ફૂડ જ છે ઉત્તમ ઔષધ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઘરનું ફૂડ જ છે ઉત્તમ ઔષધ!
રાજકોટલાઇફ સ્ટાઇલ

ઘરનું ફૂડ જ છે ઉત્તમ ઔષધ!

Khaskhabar Editor
Last updated: 2020/08/30 at 12:52 AM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

પૂજા કગથરા

આજકાલ ડાયેટીંગ એ ફેશન બની ગઈ છે. આપણે ત્યાં અવારનવાર જુદા જૂદા ડાયેટ પર વાતો સાંભળવા મળે છે. ડાયેટ વજન ઘટાડાવા નો પર્યાય બની ગયો છે સામાન્ય રીતે આપણે ડાયેટ નો અર્થ જ પાતળા થવુ એવો કરતા હોય છીએ, પરંતુ ડાયેટ એ એક શરીરનું સાયન્સ છે. ડાયેટ એટલે તંદૂરસ્ત બનવુ ફીટ રહેવુ, એનર્જીથી ભરપુર રહેવુ

- Advertisement -

આપના આહાર નામુખ્યત્વે ત્રણ પ્રકાર છે.- 1) શક્તિ આપે તેવો ખોરાક -અનાજ,ઘી,તેલ,ખાંડ . ગોળ 2) વૃધ્ધી અને વિકાસ માટે ખોરાક- ડેરી પ્રોડક્ટસ, કઠોળ 3) રક્ષણ અને નીયમન કરતા ખોરાક – શાકભાજી, ફ્ળો, લીલી પાંદડાવાળા શાકભાજી

ખરેખર ડાયેટીંગ કેવુ હોવુ જોઈએ દરેક વ્યક્તિનો ડાયેટ તેના- BMI,પ્રકૃતિ (એટલે વાત,પિત્ત, કફ) ,કોઈ ખોરાકની એલર્જી છી કે નહી,કોઈ બીમારી છે કે નહી,તેની ફેમીલી હીસ્ટ્રી કેવી છે. બધા પાસા જોવાના રહે છે.
દરેક ખોરાક સીઝનને અનુરૂપ હોવો જોઈએ, ફળોના જ્યુસ કરતા ફળો ખાવા જોઈએ ,કારણ કે જ્યુસ કરતા ફળો માં વધારે ન્યુટ્રીશીન વેલ્યુ હોય છે, એક વખત ગરમ કરેલ તેલ ને બીજી વાર ગરમ કરીને ન વાપરવું જોઈએ

જ્યારે કોઈ વ્યક્તિ નું ઇખઈં 25 કરતા વધારે હોય તો જ વજન ઘટાડવુ આવશ્યક બને છે. હવે
વજન ઘટાડવા ક્યો ઓપશન બેસ્ટ છે ? ભુખ્યા રહેવુ ,ક્રશ ડાયેટ કરવું ,બજારમાં મળતા જૂદા જૂદા પાવડર કે દવાઓ લેવી,આખો દિવસ ભુખ્યા રહેવુ અને રાતે જમવું ,દિવસમાં એક વાર જમવુ,માત્ર ફળો કે શાકભાજી ખાવા.આવા ઘણા પ્રકારના ડાયેટ લોકો કરતા હોય છે. પરંતુ શું આ સાચી પધ્ધતી છે? નહી . આવી પધ્ધતી થી શરીર પાતળુ કરવુ જોઈએ નહી , આ રીતે ભુખ્યા રહીને ઘટાડેલું વજન ડાયેટીંગ છોડ્યા પછી ફરીથી બાઉંસ બેક થઈ ને વધે છે.

- Advertisement -

આ ઉપરાંત વજન જો અવારનવાર વધારવા ઘટાડવા માં આવે તો સ્કીન પર કરચલી દેખાવા લાગે છે. અને ઉમર પણ વધારે દેખાવા લાગે છે. શરીર ફીકુ સાદી ભાષામાં કહીએ તો નુર વગરનું દેખાવા લાગે છે.
ખરેખર વજન ઘટાડવા કે વધારવા માટે 6 થી 7 વાર જૂદા જૂદા પ્રકારનો ખોરાક લેવાનો હોય છે.
જો દર બે થી ત્રણ કલાક ના અંતરે ખોરાક લેવામાં આવેતો તે શરીર માટે ખુબજ ઉપયોગી બને છે. આ ખોરાક કેવો હોવો જોઈએ – નાસ્તો હેવી હોવો જોઈએ એટલેકે કાર્બોહાઈડ્રેડ, ફેટ અને પ્રોટીનથી ભરપુર
બપોર ના જમવામાં પ્રોટીનનું પ્રમાણ ખુબજ વધારે હોવું જોઈએ. રાતેનું ભોજન હંમેશા ખુબજ હળવુ અને બને તો સુર્યાસ્ત પહેલા લેવુ જોઈએ ,
બ્રેક ફાસ્ટ, લંચ અને ડીનર ની વચ્ચે ફાઈબર અને એન્ટી ઓક્સીડન્ટ થી ભરપુર ખોરાક લેવો જોઈએ. ફળો, નાળીયેર પાણી, સુપ, સ્પોઉટ્સ વગેરે વચ્ચે વચ્ચે લેવુ જોઈએ
વજન ઘટાડવા માટેની વાત કરીયે તો કાર્બોહાઈડ્રેડ, ફેટ, પ્રોટીન, વીટામીન નું બેલેન્સ કરીને દરેક વ્યક્તિના વજન, ઉંચાઈ અને ઉંમરના આધારે તેનું BMI નક્કી કરી તેના આધારે ડાયેટ પ્લાન બનાવવાનો હોય છે.
વજન વધારવા ની વાત કરીએ તો વજન વધારવા પ્રોટીન યુક્ત આહાર લેવો જોઈએ ચરબી વાળા ખોરાક કરતા પ્રોટીન યુક્ત ખોરાક થી વજન વધારવો જોઈએ.
ઘરના ખોરાકથી વજન વધારવો કે ઘટાડવો તંદૂરસ્તી માટે વધારે હીતાવહ છે. બજારમાં મળતા વિવિધ સપ્લીમેન્ટનો ઉપયોગ ટાળવો જોઈએ. LET YOUR FOOD MADE YOUR MEDICINE, ALWAYS STAY POSITIVE AND CHEER FULL

You Might Also Like

શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો

ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન

અમદાવાદ પોલીસે ગુમ થયેલા 90 મોબાઈલ શોધી કાઢ્યા

છેલ્લા 2 દાયકામાં એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ સહિતની માળખાગત સુવિધાઓ દ્વારા રંગીલું રાજકોટ બન્યું અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મરેલાને ફરી જીવતા કરી શકાય?
Next Article રાજકોટની સદાબહાર 7 સમસ્યાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

MBBSના અભ્યાસની ફી 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની ભીતિ, ખેડૂતો માટે આ ચોમાસુ આશીર્વાદ સમાન બની રહેશે
આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો માટે કાળાબજારનો વેપલો , ત્રણ ગણા ભાવે ટિકિટો વેચાઈ
સિક્કિમમાં ભૂસ્ખલનને કારણે 1,500 થી વધુ પ્રવાસીઓ ફસાયા, 25 લોકોનાં મોત થયા
બાંગ્લાદેશ બળવામાં 1,400 લોકોના મોતને ભેટેલા કડક કાર્યવાહી બદલ હસીના પર માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?