By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    8 hours ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    1 day ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    1 day ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    3 days ago
    ટ્રેમ્પ ટેરિફ ટેરિફ કરતા રહ્યા અને ભારત માટે ચીન બન્યું સૌથી મોટું નિકાસ બજાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નિયમિત સ્ટાફ સમાન વેતનનો દાવો કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
    6 hours ago
    કોર મોંઘવારી 28 મહિનામાં સૌથી વધુ 4.8 ટકા વધી : જાન્યુઆરીમાં રડાવશે
    6 hours ago
    ઈરાન સાથે વેપાર કર્યો તો તાત્કાલિક 25% ટેરિફ લગાવીશું: ટ્રમ્પની જાહેરાત
    6 hours ago
    જે લોકો રખડતાં કૂતરાને ખવડાવે છે તેઓ તેને ઘરે લઈ જાય: જઈ
    6 hours ago
    શ્રમ મંત્રીએ ઝડપી વાણિજ્ય કંપનીઓને 10-મિનિટની ડિલિવરી બ્રાન્ડિંગ છોડી દેવાનો આદેશ આપ્યો
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 day ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    3 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    5 days ago
    KKR-મુસ્તફિઝુર રહેમાન પંક્તિ સમજાવ્યું: કોણ વાંધો ઉઠાવી રહ્યું છે અને વિરોધ પાછળ શું છે
    1 week ago
    2026 માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમનું સંપૂર્ણ સમયપત્રક: મેચ, શ્રેણી, વિરોધ, સમય અને મહિનો તપાસો
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાહિત્યથી રાષ્ટ્રની રણનીતિ સુધી : સુરત લિટરેચર ફેસ્ટિવલમાં વિચારનો ઉત્સવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > સાહિત્યથી રાષ્ટ્રની રણનીતિ સુધી : સુરત લિટરેચર ફેસ્ટિવલમાં વિચારનો ઉત્સવ
સુરત

સાહિત્યથી રાષ્ટ્રની રણનીતિ સુધી : સુરત લિટરેચર ફેસ્ટિવલમાં વિચારનો ઉત્સવ

Khaskhabar Editor
Last updated: 2026/01/13 at 4:08 PM
Khaskhabar Editor 6 hours ago
Share
6 Min Read
SHARE

નીતિ, સંસ્કૃતિ અને સભ્યતાનું સંગમ બન્યો સુરત લિટરેચર ફેસ્ટિવલ

‘ભારત 2047’ના વિચારોનું મહામંચ બન્યું સુરત લિટરેચર ફેસ્ટિવલની સફળ સમાપ્તિ

- Advertisement -

સુરતને બૌદ્ધિક અને સાંસ્કૃતિક સંવાદના રાષ્ટ્રીય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ખાસ-ખબર ન્યૂઝ સુરત

સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સંપન્ન થઈ. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ મહોત્સવમાં ’ભારત2047’ની ખ્યાલ પર આધારિત સત્રોની શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી હતી. સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સંપન્ન થઈ. ત્રણ દિવસ સુધી ચાલેલા આ આયોજનમાં નીતિ નિર્માતાઓ, રક્ષા નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલા વ્યક્તિઓએ ગહન ચર્ચા, વિચાર-વિમર્શ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મહોત્સવે ફરી એકવાર સુરતને મહાનગરોથી વિચાર અને જાહેર સંવાદના રાષ્ટ્રીય મંચ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસને આગળ વધાર્યો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ મહોત્સવમાં ’ભારત2047’ની ખ્યાલ પર આધારિત સત્રોની શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી હતી. સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધી રહેલા ભારતની લાંબાગાળાની રાષ્ટ્રીય યાત્રાને ધ્યાનમાં રાખીને શાસન, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, સભ્યતાગત ઓળખ, મહિલા નેતૃત્વ, ટેકનોલોજી, સિનેમા અને સંસ્થાકીય સુધારા જેવા વિષયો પર ચર્ચા થઈ, જે મહોત્સવના બહુ-વિધ સ્વરૂપને દર્શાવે છે.

- Advertisement -

પ્રથમ દિવસ : રાષ્ટ્રીય સુરક્ષા, રણનીતિ અને સાંસ્કૃતિક આધાર

મહોત્સવનો શુભારંભ પ્રાર્થના અને ઉદ્ઘાટન સમારોહ સાથે થયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટના શુકમુનિ દાસજી સ્વામી, ભારત સરકારના અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા, પૂર્વ ઈંઅજ અધિકારી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ ઝા, તથા સ્તંભકાર અને સામાજિક ચિંતક ડો. ગોપાલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ આત્મવિશ્વાસુ અને આત્મ-જાગૃત સમાજના નિર્માણમાં વિચાર, સંસ્કૃતિ અને સંવાદની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (ઉછઉઘ)ના વિશિષ્ટ વૈજ્ઞાનિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ (ઊઈજ)ના મહાનિદેશક ડો. બી. કે. દાસે ’ભારતની રક્ષા તૈયારીઓ અને વ્યૂહરચનાત્મક સ્વાયત્તતા’ વિષય પર સંબોધન આપ્યું હતું. તેમણે સ્વદેશી રક્ષા ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક યુદ્ધ, સંશોધન ઇકોસિસ્ટમ અને ઝડપથી બદલાતા વૈશ્વિક સુરક્ષા વાતાવરણમાં આત્મનિર્ભરતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

બીજો દિવસ : સુરક્ષા, મીડિયા, ટેકનોલોજી અને સિનેમા

બીજા દિવસની શરૂઆત ‘સિનેમા અને ભારત2047’ સત્રથી થઈ હતી, જેમાં અભિનેતા પ્રતીક ગાંધી અને ફિલ્મ નિર્દેશક સુદીપ્તો સેને ભાગ લીધો હતો. જેનું સંચાલન વરિષ્ઠ પત્રકાર સૌરભ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા સત્રમાં મેજર જનરલ શશી અસ્થાના અને વાઈસ એડમિરલ શેખર સિન્હાએ સમકાલીન સુરક્ષા પડકારો અને ભારતની વ્યૂહાત્મક દિશા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સત્રનું સંચાલન નીતિ સલાહકાર દિવ્યાંશ કાલાએ કર્યું હતું. સાયબર ક્રાઈમ અને ફોરેન્સિક વિજ્ઞાન વિષય પર સત્ર યોજાયુ હતું. બપોર પછી ‘મીડિયા અને જાહેર વિમર્શ’ સત્રમાં ડો. શિપ્રા માથુર, અર્ચના તિવારી, ઉત્પલ કુમાર અને પ્રખર શ્રીવાસ્તવ સહિત વરિષ્ઠ પત્રકારો અને સંપાદકોએ ભાગ લીધો હતો. આ સત્રનું સંચાલન નિશાંત આઝાદે કર્યું હતું. દિવસના ઉત્તરાર્ધમાં ‘ધર્મ અને જેન ઝી’ (ૠયક્ષ ણ) સત્રમાં સ્વામી નરસિંહાનંદ, દુષ્યંત શ્રીધર અને ઇતિહાસકાર અભિજીત ચાવડા સામેલ થયા હતા. આ સત્રના સંયોજક આધ્યાત્મિક પત્રકાર ઈલા ગોસ્વામી હતા. દિવસનું મુખ્ય સાંસ્કૃતિક આકર્ષણ નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ રહ્યું હતું, જેનું નિર્દેશન મનોજ શાહે કર્યું હતું અને અભિનય પ્રતીક ગાંધીએ કર્યો હતો.

ત્રીજો દિવસ: રાજનીતિ, શિક્ષણ અને સભ્યતાગત સાતત્યતા

સુરત લિટરેચર ફેસ્ટિવલમાં આ મહોત્સવમાં ’ભારત2047’ની ખ્યાલ પર આધારિત સત્રોની શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારે લિટરેચર ફેસ્ટિવલના અંતિમ અને ત્રીજા દિવસનું મુખ્ય ધ્યાન ભારતના લાંબાગાળાના ભવિષ્ય જેમ કે રાજનીતિ, શિક્ષણ અને સભ્યતાગત સાતત્યતા સાથે જોડાયેલા વિષયો પર રહ્યું હતું. જેમાં મહિલા શક્તિ 2047, રાજનીતિ 2047, છજજ100, શિક્ષણ અને ભારત 2047 તથા ભારત: અતીત, વર્તમાન અને ભવિષ્ય જેવા સત્રોમાં રાજકીય વિશ્લેષકો, શિક્ષણવિદો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. આ ઉપરાંત ત્રીજા અને અંતિમ દિવસની શરૂઆત મોર્નિંગ રાગાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા શક્તિ 2047 સત્રમાં પ્રખ્યાત લેખિકા અને પત્રકાર મેઘના પંત, સાંસ્કૃતિક કાર્યકર અને સામાજિક ઓન્ટ્રપ્રનર મીનાક્ષી શરણ, યુવા આધ્યાત્મિક ઈન્ફ્લુએન્સર મીનાક્ષી સેહરાવત અને ધ રાજધર્મ સાથે જોડાયેલા પત્રકાર અર્ચના તિવારી ખાસ સામેલ થયા હતા. આ મહત્વના સત્રનું સંચાલન ઈલા ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારપછી રાજનીતિ2047 સત્રમાં પત્રકાર અને રાજકીય વ્યંગ્યકાર અજીત ભારતી તથા રાજકીય વિશ્લેષક એલો પાલે ભારતીય રાજનીતિના ભવિષ્ય પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ છજજ100 સત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામ લાલજીએ ભાગ લીધો હતો. આ સત્રનું સંચાલન
ડો. ભાગ્યેશ ઝા દ્વારા કરવામાં આવ્યુ હતું. શિક્ષણ અને ભારત 2047 સત્રમાં ઞૠઈના પૂર્વ અધ્યક્ષ અને ઈંઈંઝ દિલ્હીના પ્રોફેસર પ્રો. એમ. જગદીશ કુમારે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સત્રના સંયોજક ઓન્ટ્રપ્રનર ડ્રમ્મી ભટ્ટ રહ્યા હતા.

સમાપન બૌદ્ધિક સત્ર ભારત

અતીત, વર્તમાન અને ભવિષ્યમાં ભારત સરકારના મીડિયા સલાહકાર અને ઇન્ડિયા ટુડેના પૂર્વ સંપાદક ડો. દિલીપ મંડલે ભારતની સભ્યતાગત યાત્રા અને સમકાલીન પડકારો પર મંતવ્યો રજૂ કર્યા હતા. સમાપન સમારોહમાં ટગજૠઞના કુલપતિ કે. એન. ચાવડા અને ડો. ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવનું સમાપન રિધમ્સ ઓફ ઇન્ડિયા નામની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે થયું, જેમાં ભરતનાટ્યમ, યક્ષગાન, કલારીપયટટુ, ઓડિસી અને તમાશા સહિત દેશના વિવિધ ભાગોની લોક અને શાસ્ત્રીય પરંપરાઓની ઝલક જોવા મળી હતી.

You Might Also Like

સુરતના ઓપલોડના મહિલા મામલતદારે ગળા ફાંસો ખાઈ કર્યો આપઘાત

નાનકડી બાળકી માટે પોલીસ માતા-પિતા બની, ‘હસ્તી’ નામ રાખીને હરખભેર અપનાવી લીધી

મુસ્લિમ ટોપી પહેરેલાં અઅઙ નેતાઓનાં પોસ્ટરથી હોબાળો

લંડનમાં બેઠાં બેઠાં સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન, સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ

સુરત: ‘વ્હાલી દીકરીનો અવસર’; 7 જરૂરિયાતમંદ દીકરીઓના શાહી સમૂહ લગ્ન યોજાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નિયમિત સ્ટાફ સમાન વેતનનો દાવો કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
Next Article ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં 1300થી વધુ જવાનનો લોખંડી બંદોબસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગીર સોમનાથના તાલાલા ખાતે થશે 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
તાલાલાનાં રસુલપરા ગીર ગામે હિંસક દિપડાએ પરપ્રાંતિય શ્રમજીવી પર હુમલો કરતા મોત
પતંગબાજી, ઊંધિયું અને જીવદયાના ત્રિવેણી સંગમ સાથે મકરસંક્રાંતિ ઉજવશે
ધ્રાંગધ્રાના હરિપર ગામે મંજૂર થયેલી ૠઈંઉઈનું સ્થળ બદલવાની માંગ
ધ્રાંગધ્રાના ધ્રુમઠ ગામે નદીમાં ગેરકાયદે રેતી ચોરી સામે ઉચ્ચસ્તરે રજૂઆત
વાઇબ્રન્ટ સમિટમાં સિરામિક ક્ષેત્રે રૂપિયા 1460 કરોડના ખઘઞ: મોરબીમાં હાઈ-ટેક લેબોરેટરી બનશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

સુરતના ઓપલોડના મહિલા મામલતદારે ગળા ફાંસો ખાઈ કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સુરત

નાનકડી બાળકી માટે પોલીસ માતા-પિતા બની, ‘હસ્તી’ નામ રાખીને હરખભેર અપનાવી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરત

મુસ્લિમ ટોપી પહેરેલાં અઅઙ નેતાઓનાં પોસ્ટરથી હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?