By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    8 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    9 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    10 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    8 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    8 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    8 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    8 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    9 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    9 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    1 day ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    10 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘દિનેશ સદાદિયા બિલકુલ બેજવાબદારી-સ્વચ્છંદતાપૂર્વક કામ કરવા ટેવાયેલો!’: તત્કાલિન શાસનાધિકારીએ આપ્યો હતો સ્પષ્ટ અભિપ્રાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘દિનેશ સદાદિયા બિલકુલ બેજવાબદારી-સ્વચ્છંદતાપૂર્વક કામ કરવા ટેવાયેલો!’: તત્કાલિન શાસનાધિકારીએ આપ્યો હતો સ્પષ્ટ અભિપ્રાય
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

‘દિનેશ સદાદિયા બિલકુલ બેજવાબદારી-સ્વચ્છંદતાપૂર્વક કામ કરવા ટેવાયેલો!’: તત્કાલિન શાસનાધિકારીએ આપ્યો હતો સ્પષ્ટ અભિપ્રાય

Khaskhabar Editor
Last updated: 2022/09/09 at 6:05 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

તત્કાલિન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ સ્પષ્ટ નોંધ કરી હતી કે, દિનેશની પ્રતિનિયુક્તિ ન થવી જોઈએ

દિનેશ સદાદિયા બેજવાબદારીથી અને સ્વચ્છંદતાપૂર્વક કામગીરી કરે છે. આવી નકારાત્મક માનસિકતા ધરાવતાં વ્યક્તિને પુન:નિયુક્તિ આપવી બિલકુલ યોગ્ય નથી. 20 રૂા.ના સ્ટેમ્પપેપર પર તેમનું કબૂલાતનામું લેવું અને ત્યાર બાદ જ આગળની કામગીરી કરવી. આ શબ્દો છે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ દિનેશ સદાદિયા અંગે આપેલા અભિપ્રાયના. જ્યારથી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દિનેશ સદાદિયાની નિયુક્તિ સીઆરસી તરીકે થઈ છે ત્યારથી તેણે તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યા સહિત સાથી શિક્ષકોને દબાવવા અને ડરાવવા અનેક ષડ્યંત્ર રચ્યા છે. જોકે કેટલાંક લોકોએ દિનેશ સદાદિયાની દાદાગીરીથી ન ડરતા કે દબાતા તેનો જડબેસલાક જવાબ આપ્યો છે. તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ દિનેશ સદાદિયાની તમામ દાદાગીરી કાઢી નાખી હતી. શિક્ષક સંઘના બની બેઠેલા પ્રમુખ દિનેશ સદાદિયાની દાદાગીરી વિરૂદ્ધ તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરેલી હતી.

- Advertisement -

દિનેશની માનસિકતા જ નકારાત્મક: દેવદત્ત પંડ્યા

શાળાએ ન જવું, હાજરી ન નોંધાવી, શાળાના કાર્યો ન કરવા, સાથી શિક્ષકોને હેરાન-પરેશાન કરી ત્રાસ આપવો, ધંધામાં જ ધ્યાન આપવું વગેરે બાબતોમાં દિનેશ સદાદિયાની ફરિયાદ છેક ગાંધીનગર સુધી કરવામાં આવી હતી. દિનેશ સદાદિયાની સીઆરસી તરીકે નિયુક્તિ પણ રદ્દ કરી દેવામાં આવી હતી.

આ અહેવાલ સાથે પ્રસ્તુત ફોટોમાં દિનેશ સદાદિયાની સીઆરસી તરીકેની નિયુક્તિ તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ રદ્દ કરેલી હતી અને નિયુક્ત બાદ આપેલા અભિપ્રાયમાં સ્પષ્ટપણે વાંચી શકાય છે કે, દિનેશ સદાદિયા બેજવાબદારી અને સ્વચ્છંદતાપૂર્વક કામગીરી કરવા ટેવાયેલો છે એટલું જ નહીં, તેની માનસિકતા જ નકારાત્મક છે. તેમની પ્રતિનિયુક્તિ ન થવી જોઈએ તેવો તત્કાલીન શાસનાધિકારીથી બધા જ શિક્ષકોનો અભિપ્રાય હતો. શૈક્ષણિક જગતને બદનામ કરનારા દિનેશ સદાદિયાને ફરી શિક્ષકની જ કામગીરી સોંપવી એવી સૌની અંતરમનથી ઈચ્છા છે.
શિક્ષક સંઘના પ્રમુખના હોદ્દાના જોરે સત્તાનો દુરુપયોગ કરનાર તેમજ સરકારી કર્મચારી હોવા ઉપરાંત આર્યા એન્ટરપ્રાઈઝ નામની એજન્સીનો વહીવટ કરનાર દિનેશ સદાદિયા પર થયેલી તમામ કાર્યવાહી ઉપરાંતનો સવિસ્તાર અહેવાલ હવે પછી ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ અંગેની તમામ કાર્યવાહીનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -

જાણે સિંહ માર્યો હોય તેમ દિનેશે નોટિસ સર્ક્યુલેટ કરી

બદનક્ષીની નોટિસ એ એક તદ્દન સામાન્ય કાનૂની પ્રક્રિયા છે. જેમાં વિશે લખાયું હોય તેવી કોઈપણ વ્યક્તિ એ અખબારને નોટિસ આપી શકે છે. નોટિસ એ કોઈ ચૂકાદો કે સિદ્ધિ નથી. કોઈપણ વકીલને બે-પાંચ હજાર રૂપિયા આપીને આવી નોટિસ તૈયાર કરાવી શકે છે. દિનેશે આવી નોટિસ તૈયાર કરાવીને જાણે કોઈ સિંહનો શિકાર કર્યો હોય તેમ વિવિધ વ્હોટ્સએપ ગ્રુપમાં એ વાઈરલ કરીહતી. આ હરકત પરથી જ તેનાં માનસિક સ્તરનો ખ્યાલ આવી જાય છે.

દરેક કાનૂની નોટિસનો જડબાતોડ જવાબ આપશે ‘ખાસ-ખબર’

એવું કહેવાય છે કે, શેરને માથે સવાશેર કોઈને કોઈ હોય છે પણ દેશની ચોથી જાગીર પત્રકારત્વ જગતથી ન કોઈ મોટું હતું કે ન કોઈ મોટું છે કે ન કોઈ મોટું હશે. જ્યારે-જ્યારે સત્યના પ્રહરીઓ દ્વારા પોતાના પત્રમાં દિનેશ સદાદિયા જેવા લોકોને ઉઘાડા પાડે છે ત્યારે તેઓ દ્વારા બદનક્ષીની નોટિસ મોકલવામાં આવે છે. દિનેશ સદાદિયા જાણે શિક્ષકોની જેમ પત્રકારોને પણ ડરાવવા કે દબાવવા માંગે છે. દિનેશ સદાડિયા જેવા લોકો માટે અહીં એ ખાસ નોંધનીય છે કે, જેમની ઈજ્જત હોય છે તેમની જ બેઈજ્જતી થાય છે. દિનેશ સદાદિયા વિશેના અભિપ્રાયો- આબરૂ કેવા-કેટલી છે તે શિક્ષણજગતમાં સૌ કોઈ જાણે છે. ‘ખાસ-ખબર’ને બદનક્ષીની નોટિસ મોકલ્યા બાદ હવે ‘ખાસ-ખબર’ દિનેશ સદાદિયા વિશેના વિવિધ અભિપ્રાયો કોઈ ડર કે ભય વિના અહીં જ પ્રસિદ્ધ કરશે. ‘ખાસ-ખબર’ની દૃષ્ટિએ બદનક્ષીની નોટિસ એ અખબારની સત્યતાનો પુરાવો છે. ‘ખાસ-ખબર’ આ સત્યતાને નિર્ભયતા અને મક્કમતાથી પ્રસ્તુત કરતું રહેશે અને દરેક લીગલ નોટસિનો જવાબ સત્યો-તથ્યો સાથે રજૂ કરશે. આ નોટિસ દ્વારા સદાદિયાએ મધપૂડામાં પથ્થર ફેંક્યો છે તેમ પણ કહી શકાય.

‘ખાસ-ખબર’ દ્વારા અત્યાર સુધી માત્ર દિનેશ સદાદિયા વિરૂદ્ધ અહેવાલો જ પ્રકાશિત કરવામાં આવતા હતા, હવે તેની વિરૂદ્ધનાં પુરાવા સાથેનાં અહેવાલો શિક્ષણ મંત્રાલયને મોકલવામાં આવશે

દિનેશ સદાદિયા વિરૂદ્ધ ફરિયાદ માટે ‘ખાસ-ખબર’નો મો. નં. 76982 11111 પર સંપર્ક કરો…આપનું નામ-ઓળખ ગુપ્ત રાખવામાં આવશે

You Might Also Like

મોરબી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત: જયંતીભાઈ રાજકોટિયા પ્રમુખપદે યથાવત

મનપાની ઘોર બેદરકારી: પાઈપલાઈન નાખ્યા બાદ રોડનું યોગ્ય બુરાણ ન કરતા પ્રજા પરેશાન

બાગેશ્ર્વરધામ જઈ 301 દીકરીઓને દુલ્હનરૂપે વિનામૂલ્યે તૈયાર કરાઈ

મવડીમાં મહાશિવરાત્રીએ 350થી વધુ યુગલોએ માટીના શિવલિંગ બનાવી કર્યું પૂજન

રાજકોટ: સફાઈ માટે ખુલ્લાં રાખેલા તબીબના રૂમમાંથી 1.55 લાખની ઉઠાંતરી

TAGGED: devdattpandya, dineshsadadiya, EDUCATIONCOMMITTEE, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરમાં બપોર સુધીમાં 950 ગણેશ પ્રતિમાઓનું ધામધૂમથી વિસર્જન
Next Article બ્રિટેનના મહારાણીના નિધનના સન્માનમાં એક દિવસીય રાજકીય શોક જાહેર: ગૃહમંત્રાલયનું જાહેરનામું 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ
જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો
મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન
બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે
ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત: જયંતીભાઈ રાજકોટિયા પ્રમુખપદે યથાવત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
મોરબી

મનપાની ઘોર બેદરકારી: પાઈપલાઈન નાખ્યા બાદ રોડનું યોગ્ય બુરાણ ન કરતા પ્રજા પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

બાગેશ્ર્વરધામ જઈ 301 દીકરીઓને દુલ્હનરૂપે વિનામૂલ્યે તૈયાર કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?