By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    13 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    15 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    16 hours ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    16 hours ago
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવાઇ સફર, સૌથી સલામત સફર
    12 hours ago
    ઈરાની વિદેશ મંત્રાલય પર ઇઝરાયલી હુમલો: અત્યાર સુધી 224નાં મોત
    12 hours ago
    PM Modi Highest Honour: પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
    15 hours ago
    2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: ગૃહ મંત્રાલય
    15 hours ago
    ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    16 hours ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    7 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંબાજી મંદિર, ગુરુ શિખર અને ભીડભંજન જગ્યામાં વહીવટદારની નિમણુંક: કલેક્ટર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અંબાજી મંદિર, ગુરુ શિખર અને ભીડભંજન જગ્યામાં વહીવટદારની નિમણુંક: કલેક્ટર
જુનાગઢ

અંબાજી મંદિર, ગુરુ શિખર અને ભીડભંજન જગ્યામાં વહીવટદારની નિમણુંક: કલેક્ટર

Khaskhabar Editor
Last updated: 2024/11/29 at 4:45 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

ગિરનાર અંબાજી મંદિરના મહંત પદના વિવાદમાં તંત્ર મેદાનમાં ઉતર્યું

ભવનાથના મહંતની સામે જે આક્ષેપ થયા તેની પણ રિપોર્ટ મંગાવી તપાસ કરાશે

- Advertisement -

ભવનાથ ક્ષેત્રની લડાઈ ચરમસીમાએ પહોંચતા સરકારે તપાસમાં ઉતરવું પડ્યું

અખાડાના પત્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ સાથે FSLની મદદ પણ લેવાશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ ગીરનાર અંબાજી શક્તિ પીઠ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરના મહંત પદ મામલો ગરમાયો છે અને ચરમસીમા પર પોહચી જતા અંતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર હસ્તક્ષેપ કરવો પડ્યો છે હાલ જે રીતે મંદિરના ગાદીપતિ તરીકે મહેશગિરી બાપુ અને હરીગીરી બાપુ સહીત અનેક સંતો મહંતો આમને સામાને આવી એ એક બીજા પર ગંભીર આરોપો લાગી રહ્યા છે.જે વિવાદ બાબતે આજે જૂનાગઢ જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદ બોલાવીને અંબાજી મંદિર સાથે અન્ય બે મંદિર અને ભવનાથ મંદિર મહંત વિવાદ મામલે સત્તાવાર જાહેરાત કરી હતી. હાલ જે રીતે ગીરનાર અંબાજી મંદિર અને ગુરુ શિખર તેમજ ભીડભંજન મહાદેવ મંદિર જગ્યા બાબતે સાધુ – સંતો અને તનસુખગીરી બાપુના અનુયાયીઓ દ્વારા મહંતાઈએ લઈને જે વિવાદ વકર્યો છે તે અનુસનુંસંધાને આજે જૂનાગઢ જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુની વર્ષ 1983માં તેમના ગુરુજીએ તત્કાલીન કલેક્ટરએ મહંત તરીકે નિમણુંક કરી હતી હાલ મહંતપદ માટેનો જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં ગિરનાર અંબાજી મંદિર અને ગુરુ શિખર તેમજ ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યામાં જૂનાગઢ શહેરના મામલતદરને વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -

જયારે ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુના ઓર્ડર મામલે જે રીતે અખાડા પરિષદનો પત્ર મહેશગીરી બાપુએ જાહેર કર્યો જેમાં ભાજપ અને તત્કાલીન બે કલેક્ટર અને સંતોને મળીને 8 કરોડ જેવી રકમ આપ્યાનો પત્ર જાહેર થયા બાદ વિવાદ વધુ વકર્યો છે.આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાણવાયું હતું કે, જે ઓર્ડર થયો છે અને જે પત્ર સામે આવ્યો છે તે બાબતે ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુને તા.31/07/2025 સુધી નિમણુક થયેલાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. તેમજ ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબની કામગીરી થઈ રહી છે કે કેમ તે અંગે પણ રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે.અને ભવનાથ મહંતની સામે જે આક્ષેપ થયા તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એને જે વાઇરલ પત્ર સહિતના મુદ્દા પર હાલના સમગ્ર મામલે સરકાર ગંભીર રીતે કામ કરી રહી છે. મહેશગિરી બાપુ દ્વારા વાઇરલ કરેલ પત્રની ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી દેવામાં આવી છે.તેમજ અખાડાના લેટર અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.અને એફએસએલની મદદ પણ લેવામાં આવી છે.વાઇરલ પત્રમાં તપાસમાં કાંઈ બહાર આવશે તો જરૂરી કાર્યવાહી કરાશે તેમ કલેકટરે જણાવ્યું હતું વધુ કેહતા કહ્યું કે, આ મંદિર વિવાદ મામલે સરકાર પણ ખુબ ગંભીરતાથી જુવે છે અને સમગ્ર વિવાદ મામલે તટસ્થ તપાસ ચાલી રહી છે.આમ હાલતો મંદિર ગાદીપતિ મામલે કલેકટરેક મામલદારએ વહીવટકર્તા તરીકે નિમણૂંક કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા હાલ મામલો થોડોઘણો થાળે પડતો જોવા મળી રહ્યો છે.

You Might Also Like

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, 1થી 3 ઇંચ વરસાદ

ગીર સેન્ચ્યુરીના વનરાજોનું આજથી વેકેશન શરુ, પ્રવાસીઓ માટે ચાર મહિના બંધ રહેશે

વેરાવળની દર્શન શાળાના 2 વિધાર્થીઓ NEETની પરીક્ષામાં ઝળક્યા: ગુજરાતના 9 વિધાર્થીઓ ટોપ 100માં ઝળક્યા

દીવના પ્રશાસક પ્રફુલ પટેલે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી

વેરાવળ તાલુકાના લુંભા તથા ખંઢેરી ગામમાંથી દીપડા ઝડપાયા

TAGGED: Bhidbhanjan premises, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેરાવળ સિટી પોલીસે ચોરી થયેલા સોનાના ત્રણ તોલાના બે ચેઇન મૂળ માલિકને પરત અપાવ્યા
Next Article ઓસ્ટ્રેલિયામાં કાયદો પસાર: બાળકો ઇન્સ્ટા, ફેસબુક યુઝ કરી નહીં શકે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
પાલિતાણા સમસ્ત ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ ગોપાલધામ દ્વારા 12મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વિજયભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વોર્ડ નં.13માં જનસંપર્ક કાર્યાલય બંધ રહ્યું
ગુજરાતને વિશ્ર્વના નકશામાં ચમકાવનાર વિજયભાઇ રૂપાણીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની અશ્રુભીની શ્રદ્ધાંજલિ
ગાંધીધામનાં લેભાગુ પત્રકાર જીતેન્દ્ર વઝીરાણી અને પત્ની દીપાએ જામીન અરજી પરત ખેંચી લીધી
ડૉ. દસ્તુર માર્ગનાં અંડરપાસનું કામ પૂર્ણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, 1થી 3 ઇંચ વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
જુનાગઢ

ગીર સેન્ચ્યુરીના વનરાજોનું આજથી વેકેશન શરુ, પ્રવાસીઓ માટે ચાર મહિના બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
જુનાગઢ

વેરાવળની દર્શન શાળાના 2 વિધાર્થીઓ NEETની પરીક્ષામાં ઝળક્યા: ગુજરાતના 9 વિધાર્થીઓ ટોપ 100માં ઝળક્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?