By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    4 hours ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    1 day ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    1 day ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    1 day ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    5 hours ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    6 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    7 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    7 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    7 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    1 day ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    3 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    6 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    4 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    4 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    5 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંબાજી મંદિર, ગુરુ શિખર અને ભીડભંજન જગ્યામાં વહીવટદારની નિમણુંક: કલેક્ટર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અંબાજી મંદિર, ગુરુ શિખર અને ભીડભંજન જગ્યામાં વહીવટદારની નિમણુંક: કલેક્ટર
જુનાગઢ

અંબાજી મંદિર, ગુરુ શિખર અને ભીડભંજન જગ્યામાં વહીવટદારની નિમણુંક: કલેક્ટર

Khaskhabar Editor
Last updated: 2024/11/29 at 4:45 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ગિરનાર અંબાજી મંદિરના મહંત પદના વિવાદમાં તંત્ર મેદાનમાં ઉતર્યું

ભવનાથના મહંતની સામે જે આક્ષેપ થયા તેની પણ રિપોર્ટ મંગાવી તપાસ કરાશે

- Advertisement -

ભવનાથ ક્ષેત્રની લડાઈ ચરમસીમાએ પહોંચતા સરકારે તપાસમાં ઉતરવું પડ્યું

અખાડાના પત્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ સાથે FSLની મદદ પણ લેવાશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ ગીરનાર અંબાજી શક્તિ પીઠ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરના મહંત પદ મામલો ગરમાયો છે અને ચરમસીમા પર પોહચી જતા અંતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર હસ્તક્ષેપ કરવો પડ્યો છે હાલ જે રીતે મંદિરના ગાદીપતિ તરીકે મહેશગિરી બાપુ અને હરીગીરી બાપુ સહીત અનેક સંતો મહંતો આમને સામાને આવી એ એક બીજા પર ગંભીર આરોપો લાગી રહ્યા છે.જે વિવાદ બાબતે આજે જૂનાગઢ જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદ બોલાવીને અંબાજી મંદિર સાથે અન્ય બે મંદિર અને ભવનાથ મંદિર મહંત વિવાદ મામલે સત્તાવાર જાહેરાત કરી હતી. હાલ જે રીતે ગીરનાર અંબાજી મંદિર અને ગુરુ શિખર તેમજ ભીડભંજન મહાદેવ મંદિર જગ્યા બાબતે સાધુ – સંતો અને તનસુખગીરી બાપુના અનુયાયીઓ દ્વારા મહંતાઈએ લઈને જે વિવાદ વકર્યો છે તે અનુસનુંસંધાને આજે જૂનાગઢ જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુની વર્ષ 1983માં તેમના ગુરુજીએ તત્કાલીન કલેક્ટરએ મહંત તરીકે નિમણુંક કરી હતી હાલ મહંતપદ માટેનો જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં ગિરનાર અંબાજી મંદિર અને ગુરુ શિખર તેમજ ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યામાં જૂનાગઢ શહેરના મામલતદરને વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -

જયારે ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુના ઓર્ડર મામલે જે રીતે અખાડા પરિષદનો પત્ર મહેશગીરી બાપુએ જાહેર કર્યો જેમાં ભાજપ અને તત્કાલીન બે કલેક્ટર અને સંતોને મળીને 8 કરોડ જેવી રકમ આપ્યાનો પત્ર જાહેર થયા બાદ વિવાદ વધુ વકર્યો છે.આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાણવાયું હતું કે, જે ઓર્ડર થયો છે અને જે પત્ર સામે આવ્યો છે તે બાબતે ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુને તા.31/07/2025 સુધી નિમણુક થયેલાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. તેમજ ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબની કામગીરી થઈ રહી છે કે કેમ તે અંગે પણ રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે.અને ભવનાથ મહંતની સામે જે આક્ષેપ થયા તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એને જે વાઇરલ પત્ર સહિતના મુદ્દા પર હાલના સમગ્ર મામલે સરકાર ગંભીર રીતે કામ કરી રહી છે. મહેશગિરી બાપુ દ્વારા વાઇરલ કરેલ પત્રની ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી દેવામાં આવી છે.તેમજ અખાડાના લેટર અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.અને એફએસએલની મદદ પણ લેવામાં આવી છે.વાઇરલ પત્રમાં તપાસમાં કાંઈ બહાર આવશે તો જરૂરી કાર્યવાહી કરાશે તેમ કલેકટરે જણાવ્યું હતું વધુ કેહતા કહ્યું કે, આ મંદિર વિવાદ મામલે સરકાર પણ ખુબ ગંભીરતાથી જુવે છે અને સમગ્ર વિવાદ મામલે તટસ્થ તપાસ ચાલી રહી છે.આમ હાલતો મંદિર ગાદીપતિ મામલે કલેકટરેક મામલદારએ વહીવટકર્તા તરીકે નિમણૂંક કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા હાલ મામલો થોડોઘણો થાળે પડતો જોવા મળી રહ્યો છે.

You Might Also Like

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ

માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ

TAGGED: Bhidbhanjan premises, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેરાવળ સિટી પોલીસે ચોરી થયેલા સોનાના ત્રણ તોલાના બે ચેઇન મૂળ માલિકને પરત અપાવ્યા
Next Article ઓસ્ટ્રેલિયામાં કાયદો પસાર: બાળકો ઇન્સ્ટા, ફેસબુક યુઝ કરી નહીં શકે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જુનાગઢ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જુનાગઢ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?